સુરત સ્મીમેર હોસ્પિટલ હાલમાં દર્દીઓથી છલોછલ થઇ ગઇ છે. તેમાં પણ ગંભીર દર્દીઓની જગ્યા નહી રહેતા સત્તાધીશો દોડતા થઇ ગયા છે. ગંભીર...
શહેર અને જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર કલાકે વધી રહી છે. છેલ્લા 4 દિવસમાં ‘108’ એમ્બ્યુલન્સ દ્વારા 1000થી વધારે કોરોનાના પોઝિટિવ અને...
ભારતમાં કોવિડ-૧૯ના કેસો ફક્ત ૨પ દિવસમાં ૨૦૦૦૦ પરથી એક લાખના કરૂણ આંક પર પહોંચી ગયા છે, જયારે ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરે ૯૭૮૯૪ના...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન આવતી કાલે કોરોનાનું વધારે સંક્રમણ ધરાવતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે અને...
બારડોલી: (Bardoli) સંયુક્ત કિસાન મોરચાના પ્રમુખ રાકેશ ટિકૈતે (Rakesh Tikait) બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ખેડૂત મહા પંચાયતમાં જણાવ્યું હતું કે,...
સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટ (Textile Market) સાથે સંકળાયેલા વેપારીઓ અને કામદારો કોરોના પોઝિટિવ મળી આવ્યા પછી પાલિકાનું આરોગ્ય વિભાગ માર્કેટ પ્રત્યે...
સુરત: (Surat) સુરત શહેર સહિત સમગ્ર ભારતભરમાં કોરોનાની વિકટ સ્થિતએ તોબા પોકરાવી છે તો બીજી તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi)...
સુરતમાં (Surat) વધતા જતા કોરોનાના કેસને લઇને વલસાડથી (Valsad) વેન્ટિલેટર સુરત મોકલાયા હતા. ખાસ વાત તો એ છે કે સ્માર્ટસિટી સુરતમાં સ્માર્ટ...
કંપનીના નવા અપડેટ મુજબ, કંપની સાથે સંકળાયેલ તમામ એપ્લિકેશન ડેવેલોપર્સે 5 મેથી કંપનીને નક્કર અને તર્કસંગત માહિતી પ્રદાન કરવાની રહેશે. આ માહિતી પાછળ...
હાલ દેશભરમાં કોરોના કેસો (CORONA CASE) ની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આજે કોરોના કેસોમાં વિસ્ફોટ્ક વધારો થતાં કેસ 1 લાખને...
ફાર્મા કંપની ઝાયડસ કેડિલા ( zydus cadila ) એ હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઇ) ને અપીલ કરી છે કે તે...
ભરૂચ: (Bharuch) મુંબઈની જે.એસ.ડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ કંપની લીમીટેડના નામે ડુપ્લિકેટ પતરા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. (Ankleshwar GiDC) પોલીસે સદાનંદ હોટલની બાજુમાં આવેલ ઇન્ડોકેમ...
સુરતઃ (Surat) કતારગામ જીઆઈડીસી (GIDC) ખાતે સાડીઓનું જોબવર્ક કરતાં કારખાનેદારે રિંગ રોડ સ્થિત મીલેનિયમ માર્કેટના તેમજ અન્ય માર્કેટના ચાર વેપારીઓ (Traders) પાસેથી...
સુરત: (Surat) શહેરના મહિધરપુરા ખાતે રહેતા કર્મકાંડી બ્રાહ્મણની પત્ની માતા-પિતાથી અલગ રહેશે અને બધુ વસાવસે ત્યારે પાછા આવવાની જીદ સાથે પિયર જતી...
સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધતાં સંક્રમણ વધતાં, મનપા દ્વારા વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરો (Covid Care Center) ઉભા કરાયા છે....
આણંદ: રાજ્યભરમાં તા.૧ અપ્રિલ ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ વયનાં તમામ નાગરીકો ને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે....
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના (Municipal Corporation) બંધ બારણે ચાલતા ભ્રષ્ટ વહીવટના વિરોધમાં ઉપવાસ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા (Opposition Leader)...
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ( ANIL DESHMUKH ) તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભૂતપૂર્વ મુંબઈ કમિશનર પરમબીરસિંહે ભૂતકાળમાં એક પત્ર...
બારડોલી: (Bardoli) કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાનો દેશભરના ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વધુને...
હાલમાં, દેશમાં કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી તરંગ ચાલી રહી છે અને આ તરંગ પહેલા કરતા વધુ જોખમી હોવાનું...
કોરોના(COVID)થી મહારાષ્ટ્ર(MAHARASHTRA)માં સૌથી વધુ કેસો (MOST CASES) જોવા મળી રહયા છે. રાજ્ય સરકારે કોરોનાને દૂર કરવા માટે નવા પ્રતિબંધો લગાવ્યા છે. જેને લઈ પરપ્રાંતિય...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. જોકે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને પગલે મંદિર પ્રશાસન દ્વારા...
સોમવારે બોમ્બે હાઈકોર્ટે ( MUMBAI HIGHCOURT ) મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ ( PARAMBIR SINGH ) ની અરજી પર ચુકાદો આપ્યો...
વડોદરા: કોરોનાના કહેરને કાબુમાં લેવા સજ્જ પોલીસ તંત્ર કડક હાથે ડામ લેવા માસ્ક વિના ફરતા નાગરિકોને વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવાની કામગીરી હાથ...
GNDHINAGAR : રાજ્યમાં કોરોનાના કેસ ( CORONA CASE ) વધતાં ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી માગ કરાઈ છે કે...
તાજેતરમાં ‘મિલિટરી ડાયરેક્ટ’ નામની વેબસાઈટ દ્વારા બહાર પડાયેલા એક અધ્યયન મુજબ સુપર પાવર દેશ અમેરિકાને પછાડી ચીની સેના પોતાના સતત આધુનિકરણ દ્વારા...
આઝાદી કાળથી કાશ્મીરી પ્રજા અને એના નેતાઓ ભારતને પોતાનો દેશ ગણતા જ નથી. આ બધાંના ચહેરો પાકિસ્તાન તરફ જ રહેતો આવ્યો છે....
હમણાં એક નાનકડો પણ ખૂબ સુંદર મેસેજ વાંચવા મળ્યો. જે માનવ જાતને ઘણી મોટી શીખ આપતો જાય છે. નોબલ વિજેતા ડેસમંડ ટુટૂ...
જે પંજાબની પ્રજાએ 1857થી આઝાદી મળી તે વર્ષ દરમિયાન આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ અને દેશને આજાદી મળે તે માટે હજારો પંજાબી ક્રાંતિવીરોએ પોતાના...
પોશાક એટલે કે પરિધાન એ આપણા વ્યકિતઓની ઓળખ છે. સુંદરતાની વ્યાખ્યા તો દરેકને માટે અલગ અલગ હોય છે. વ્યકિતને સુંદર બનાવવામાં સુંદર...
વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.