ગૃહ દેવસ્થાનના દેવોનું પૂજન દિવસના પ્રારંભનું મહત્ત્વનું, અગત્યનું શ્રેષ્ઠ કાર્ય છે. માણસ પોતાના અનેક આવશ્યક કે અનાવશ્યક કામ માટે સમય ફાળવે છે...
ભગવાન શ્રીકૃષ્ણ એવા દેવ છે જે સૌને પ્રિય છે. બાલકૃષ્ણ બાળકોને પ્રિય છે. વનમાં ગાયો ચારતો અને વાંસળી વગાડી ગોપીઓને મોહિત કરતો...
એક અરબી શેખની એક દિલચસ્પ વાત છે. સત્યકથા છે. મધ્યપૂર્વના રણ પાર એ મુસાફરી કરી રહ્યો હતો. રાત્રીનો સમય થતાં આ વેરાન...
આપણે સુખની મીમાંસાને સમજ્યા. ભગવાન કૃષ્ણે યોગી ભક્તના સુખને અંતિમ અને શાશ્વત સુખ કહ્યું છે. હવે આ અંકમાં તેઓ એક વિશેષ દૃષ્ટિકોણની...
દસ વર્ષથી વધુની લાંબી રાહ જોયા પછી, અંતે ઇન્ડિયન નેવી (INDIAN NAVY) ટૂંક સમયમાં અનેક સુવિધાઓથી ભરેલ ‘રોમિયો’ હેલિકોપ્ટર (ROMEO HELICOPTER) દુશ્મનો...
વસુધા એટલે પૃથ્વી. વિશ્વના વસુને ધારણ કરે છે તે ધરતી. જેને ‘ધરતીમાતા’ કહેવાય. માતા માટે કોને વહાલ ન હોય? જયારે આ તો...
નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 7 જુન એટલેકે સોમવારે સાંજે 5 કલાકે દેશવાસીઓને સંબોધન (Adress) કર્યું હતું. કોરોનાકાળમાં 15 મહિનામાં નવમી...
નવી દિલ્હી / ચંદીગઢ / મુંબઇ: દેશમાં હરિયાણા (HARYANA) અને સિક્કિમે (SIKKIM) સોમવારથી લોકડાઉન (LOCK DOWN) વધારો કરી રહ્યા છે. પરંતુ, મહારાષ્ટ્ર...
નવી દિલ્હી: ભારત-ચીન સરહદ (indo-china border)પર સ્થિત હિમાલય (Himalaya) પર તૈનાત ચીની સૈનિકો (Chinese army) ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચીની...
સુપ્રીમ કોર્ટે ( supreme court) સોમવારે ફરીદાબાદ કોર્પોરેશનને લક્કરપુર-ખોરી ગામના જંગલ ( forest) વિસ્તારમાં આવેલા તમામ મકાનો છ અઠવાડિયામાં તોડી પાડવા આદેશ...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલ યુકત પાણી આવતા અસંખ્ય માછલાંઓના મોત થયા...
કોરોના( corona) સમયગાળા દરમિયાન લોકો મોંઘવારીથી પરેશાન છે. ખાદ્ય ચીજોથી લઈને પેટ્રોલ ( petrol) અને ડીઝલ સુધીની કિંમત મોંઘી થઈ ગઈ છે,...
સુરત: (Surat) સુરતમાં કાપડ માર્કેટો (Textile Market) શરૂ થઇ ગયા છે પરંતુ અન્ય રાજ્યોમાંથી હાલ પણ ઓર્ડર નહીં મળતા વેપાર ધીમો છે....
કોરોના ( corona) મહામારીના કારણે સૌથી વધારે અસર બાળકોના ભણતર પર પડી છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી બાળકો પણ હેરાન થઈ ગયા...
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
વોટ્સ એપ પર વાયરલ થયેલ એક મેસેજમાં ઘણી જાણવા જેવી માહિતી ઉપલબ્ધ થઈ છે તે ‘ગુજરાતમિત્ર’ના વાચકો માટે અત્રે રજૂ કરી છે.(૧)...
ઉષ્ણતા વધી જાય તો પીગળવાની, ભમ્સ થઇ જવાની અને ઘટી જાય ત્યારે થીજી જવાની ઘટના બને છે. કેટલાક પદાર્થો પ્રવાહીમાં પીગળતા જઇ...
કોરોનાના કપરા કાળમાં શરૂઆતથી જ શિક્ષણ જગત ખુબ ચર્ચામાં રહ્યું છે. આવનારા અમુક વર્ષોમાં કોરોના તો નાબુદ થઇ શકે પરંતુ શિક્ષણક્ષેત્રે અને...
એક પાળેલો પોપટ ઘણા સમયથી પાંજરામાં રહેતો હતો. એનું પિંજર જે મકાનના રૂમમાં લટકતું હતું, તેની બારી સામે જરા દૂર એક મોટું...
તાજેતરમાં બારડોલી આસપાસમાં હની ટ્રેપમાં ફસાયેલી વ્યક્તિઓના કિસ્સા પ્રકાશમાં આવ્યા જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. અશ્લીલ હરકતો કરવા માટે ઉશ્કેરતી તાલીમબદ્ધ...
રાષ્ટ્રના મિસાઈલ મેન તરીકે ઓળખાતા પ્રખ્યાત વિજ્ઞાની માનનીય એ.પી.જે. અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થવાની હતી તે સમયનો એક પ્રસંગ છે.એક ખરા...
હિન્દુધર્મ પર વિવિધ આક્રમણો થયાં તેની પ્રગાઢ અસર લોકો પર થઇ. હિન્દુ ધર્મ છિન્નભિન્ન થઇ જતે તે સમયે દક્ષિણ ભારતમાં શંકરનો જન્મ...
વૈશ્વિક સલાહકારી કંપની મૈકેંજીએ ઑક્ટોમ્બર 2020ના એક રિસર્ચમાં કહ્યું કે, યુરોપના નાના ઉદ્યોગનું પોતાનુ માનવું છે કે, અડધા નાના ઉદ્યોગો આગામી બાર...
મે મહિનામાં ત્રણ નોંધપાત્ર ભારતીયોનો દેહાંત થયો. આ ત્રણે ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. ભલે તેઓ અલગ અલગ ભૌગોલિક પર્યાવરણમાં રહેતા હતા...
surat : કોરોનાના ( corona) સંક્રમણને લીધે આફ્રિકા, બોટસ્વાના, કેન્યા, ઝિમ્બાબ્વે અને રશિયામાં આવેલી હીરાની ખાણોમાં રફ ડાયમંડનું ( diamond) ઉત્પાદન 50...
16મી જાન્યુઆરીએ વડા પ્રધાને ટીકા મહોત્સવ યોજ્યો ત્યારે તેમણે ગર્વ સાથે જાહેરાત કરી હતી કે કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને...
માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સમાજ પર સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે દેખીતી તાણ સર્જાતી રહી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ( cm arvind kejriwal) સોમવારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ ( vaccination) માટે મોટી જાહેરાત કરી છે....
શું કાર્તિક આર્યને અત્યારની સ્થિતિમાં પોતાની કારકિર્દી માટે કોઇ અનુભવીનું માર્ગદર્શન લેવાની જરૂર છે? એવો સવાલ થવાનું કારણ એ છે કે કાર્તિકે...
કોરોનાના કાળા કેર પછી ખેલ વ્યવહાર સાવ તળિયે બેઠો છે. હેરતની વાત તો એ રહી છે કે દરેક મેજર ટુર્નામેન્ટ પહેલાં સરકાર...
કોઈપણ ક્ષેત્રની મોટી કંપનીઓ જે કંપનીઓની જીવા દોરી ખરેખર નાના વેપારીઓ જ છે એ જ શાખ અને ક્રેડિટ ખરાબ કરવાનું કામ એ જ મોટી કંપનીઓ કરતી રહે છે. એ પછી એફએમસી હોય ટેલીકોમ હોય કે પછી ઓટોમોબાઇલ કંપનીઓ હોય તેમના નાના વેપારીઓને એકદમ ઓછા નફે ધંધો કરવા માટે મજબૂર બનાવે છે અને પોતે ઈચ્છે એ પ્રોડક્ટ વેચવા માટે દબાણ બનાવે છેજેમ કે આજ કાલ તેમાં jio ની વાત કરું તો દરેક રિટેલરને રૂ.299 વાળું રિચાર્જ ન કરવા માટે મજબૂર બનાવે છે અને દરેક રિટેલર ગ્રાહકને રૂ.349 વાળું રિચાર્જ કરવા પ્રેરે એવું દબાણ બનાવે છે ન માનનાર રિટેલરનાં ડેમો કાર્ડ બંધ કરી દે છે. જેથી તે રિચાર્જ કરી શકતો નથી, અને પરિણામે ડિસ્ટ્રીબ્યુટર, asm, gsm ને હાથ પગ જોડતો ફરે છે. આપણે ત્યાં નાના વેપારીઓના એસોસિયેશન ગ્રુપો ધીરેધીરે રાજનીતિએ બંધ કરી દીધા અત્યારે નાના વેપારીઓ ઈચ્છે તો પણ એક થઈ શકે તેમ નથી.
સુરત – ગુમાન ગિરીશ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.