આણંદ : કડાણા જુથ પાણી પુરવઠા યોજના દ્વારા મહિસાગર નદીનું પાણી કડાણા અને સંતરામપુરના 136 ગામોમાં પુરુ પાડવામાં આવે છે. પરંતુ જુથ...
ભારતનું રેલવે તંત્ર હાથી જેવું થઈ ગયું છે. હાથી પોતાની મસ્તીમાં ચાલતો હોય ત્યારે તેની હેઠળ અસંખ્ય કીડીઓ કચડાઈ જાય તેથી હાથીને...
ગાંધીનગર: કેરળ(Kerala)માં ગત તા.29મી મેના રોજ ચોમાસુ(Monsoon) બેસી ગયું છે ત્યારે હવે ગુજરાત(Gujarat)માં પણ ચોમાસુ સારૂ અને વહેલુ રહેશે, તેમ હવામાન વિભાગે...
તાજેતરમાં શહેરના ભટાર રોડ પર ઉમા ભવન પાસે શાકભાજી ખરીદી માટે નીકળેલ એક વરિષ્ઠ મહિલાને એક ગાય દ્વારા પાછળથી દોડતી આવીને કમરના...
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વિશાળ જગ્યા પર ફાઈવ સ્ટાર કક્ષાનું બસ ડેપો બનાવવામાં આવ્યાને વર્ષો થઈ ગયા. આવતા-જતા જોવા મળે છે કે...
એડમિશન આપતી વખતે એડમિશનના ફોર્મમાં વિદ્યાર્થી કુલ કોર્ષ પૂરો ન થાય ત્યાં સુધી ઇન્સ્ટીટયુટ છોડી જશે નહીં અને જો વિદ્યાર્થી કોઈ પણ...
સમાજ એક દુષ્કર્મ ઘટના કહી ટીકા કરી બેસી રહે છે.પોલીસ લાંબીલચક કાર્યવાહીમાં વ્યસ્ત રહે છે. પરિવારજનો શોક, દુઃખ,આઘાત, શરમ-સંકોચ,દલીલો સાથે કોર્ટ અને...
રાજા હરિશચંદ્રના નાટક અને રાજા રામના કથાનકથી મહાત્મા બનેલો મો. ક. ગાંધી રાષ્ટ્રપિતા તરીકે દેખાડાની પૂજાપાઠ વિધિની જેમ માત્ર કર્મકાંડનો વિષય બની...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લા પોલીસ હવે નગરજનો માટે નાયકની ભૂમિકા ભજવવા જઈ રહી છે. બોલીવૂડ ફિલ્મ અભિનેતા અનિલ કપૂરની ફિલ્મ ‘નાયક’ (Nayak)...
25 વર્ષીય અંકિતા નાગર નામક લારી પર શાકભાજી વેચનારનાં દીકરી તાજેતરમાં જ્જ બન્યાના સમાચાર આવ્યા છે. માતા લારી પર શાકભાજી વેચી રહી...
એક યુવાન ગુરુના આશ્રમમાંથી શિક્ષણ પૂરું કરી લીધા બાદ વિચારી રહ્યો હતો કે હવે જીવનમાં શું કરવું? લગ્ન કરી સંસારજીવનમાં ગૃહસ્થ બનવું...
મથાળું તમને જરા વિચિત્ર લાગ્યું હશે, પણ આપણે બારીક રીતે આપણા વિચારોનો અભ્યાસ કરતા નથી. બધાં માણસોને મૃત્યુનો ડર લાગતો હોય છે,...
ભરૂચ: “ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ”થી ઐતિહાસિક નગરીથી પ્રચલિત છે. ભૂતકાળમાં કાશી (Kashi) બાદ સૌથી જૂના નગર તરીકે ભરૂચને (Bharuch) ઓળખવામાં આવે છે....
જે કંગના રનોતનો રિયાલિટી શો ‘લોક અપ’ OTT પર સફળ રહ્યો હતો તેની નવી ફિલ્મ ‘ધાકડ’ નો કોઇ લેવાલ નથી. એક્તા કપૂર...
નેશનલ ઇન્વેસ્ટીગેટિવ એજન્સીની એક ખાસ અદાલતે જમ્મુ – કાશ્મીર મુકિત મોરચાના નેતા યાસિન મલિકને આજીવન કેદની સજા કરી. તેની સામે ત્રાસવાદી પ્રવૃત્તિઓ...
દેશને આઝાદી મળી ત્યારથી કાશ્મીર એ ભારત માટે એક તનાવનો વિષય છે. ભાગલા પછીથી તરત જ પાકિસ્તાન આ પ્રદેશને હડપવા માટે પેંતરા...
1970ના દાયકામાં મેરી કેથરીન નામની મહિલા કોઈમ્બતુરમાં ‘બ્લુ માઉન્ટેન્સ’ નામનું ચિલ્ડ્રન હોમ ચલાવતી હતી. તે સમયે આયવુ અને સરસ્વતી નામના દંપતીએ તેમનાં...
શ્રીનગર શહેરના ડાઉનટાઉન વિસ્તારમાં એક સદી કરતાં વધારે જૂની આ ગુલાબજળની દુકાન છે. સ્થાનિક જુબાનમાં અરક-એ-ગુલાબ વાન તરીકે ઓળખાય છે. તે કાશ્મીર...
આ છેલ્લાં પખવાડિયાનાં છાપાંઓની હેડલાઈન્સ વાંચો કે પછી ‘બ્રેકિંગ ન્યૂઝ’ના નામે થતો TV ઍન્કરોનો કકળાટ સાંભળો… મોટા ભાગના મીડિયાવાળા જાણે રુદાલી થઈ...
સુરત: કુપોષિત બાળકો અને મહિલાઓને પોષણક્ષમ આહાર દૂધ મળી રહે એ માટે યુનાઇટેડ નેશન દ્વારા 1 જૂન 2001 થી વિશ્વ ભરમાં ગરીબ...
ધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લોકોએ અને મધ્ય પ્રદેશમાં સરકારે પ્રલોભનો વડે ધર્મપરિવર્તન કરાવનારાઓ સામે ઝુંબેશ આદરી છે. મધ્ય પ્રદેશ સાથે હવે કર્ણાટકની...
દિલની સોબત મને દરેક ક્ષણે યુવા રાખે છે, બુદ્ધિની સાથે ચાલ્યો જાઉં તો વૃદ્ધ થઈ જાઉં. હૃદયની સોબત તમને હંમેશાં યુવા રાખે...
સલોની સાંજ આકાશને રંગીન બનાવી રહી હતી. રાતવાસો કરવા માટે ઝાડ પર જગ્યા સિક્યોર કરવાની લાહ્યમાં પક્ષીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. ડ્રોઈંગરૂમની...
ભારતમાં કોઈ પણ ફળ કેરી જેટલું સાર્વત્રિક રીતે પ્રિય અને આતુરતાપૂર્વક રાહ જોવડાવતું નથી. કેરી દર વર્ષે એક નાનકડી સિઝન લઈને આવે...
વોટસ એપ, ફેસબૂક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, E-Mail વગેરે જેવા શબ્દોથી પશ્ચિમના અદ્યતન સમાજના લોકો પણ વાકેફ ન હતા, તે જમાનામાં કોઇ પણ સંગીતને...
લમાં કેટલાક મિત્રો નવી રજૂ થયેલી ફિલ્મ જોવા મલ્ટિપ્લેક્સ થિયેટરમાં ગયા. બૅઝમૅન્ટમાં પાર્કિંગ કરવા ગયા તો ત્રણ સિક્યુરિટી હોવા છતાં કોઈ દિશાસૂચન...
બે અઠવાડિયાં અગાઉ અમદાવાદનું એરપોર્ટ રાત્રીના સમયે પ્રાણીઓની ગર્જનાથી ગૂંજી ઊઠ્યું. ચિત્તા, વાઘ સહિત અનેક વિદેશી પ્રાણીઓને દક્ષિણ આફ્રિકાથી અમદાવાદ એરપોર્ટ ખાતે...
‘પન તું પાધરો ચાય બનાઈવા કરની? જોસ જોવાનું લસણ કાંથી લેઈ આઇવો?’ ક્યારના પાન ચાવતા ચાવતા મારી અને શિંદેની જ્યોતિષ પુરાણ કથા...
સમસ્યા: મારી ઉંમર 40 વર્ષની છે. વ્યવસાયે એન્જિનિયર છું પરંતુ થોડા સમય પહેલાં લોહીની આકસ્મિક તપાસ દરમિયાન મને ડાયાબીટીસ હોવાનું નિદાન થયું...
નવી દિલ્હી: બોલીવૂડ પ્રખ્યાત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નાથનું 53 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોલકાતામાં એક કોન્સર્ટ કરવા ગયા...
શિનોર: નર્મદા નદી કિનારે આવેલાકૃષ્ણેશ્વર મંદિર પાસે રહેતા વિદ્યાબેન ગત તારીખ 31 /8/ 2024 ના રોજ ગુમ થયેલા હતા અને તેની લાશ પાંચમા દિવસે ઝાડીઓમાં ઝાડ સાથે ગળુ બાંધેલી હાલતમાં નિર્વસ્ત્ર મળી આવતા તારીખ 3/9/2024 ના રોજ જાણવાજોગ નોંધ કરી અને તારીખ 4 /9/ 2024 ના રોજ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. એ બનાવમાં તપાસ દરમિયાન ચાર આરોપીની અટક કરવામાં આવતા પૂછપરછ દરમિયાન મૃતકના દિયર અને તેના મિત્રો એ મળી સામૂહિક દુષ્કૃત્ય આચરી હત્યા કરી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવતા શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એસઓજી પોલીસ એલસીબી પોલીસ તથા સ્થાનિક પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
શિનોર મુકામે નર્મદા નદી કિનારે આવેલા નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા વિદ્યા બેન રમેશ ભાઈ વસાવા તા. 31 ઓગસ્ટ ના રોજ સાંજે 6:30 વાગ્યા પછી ગુમ થઈ હતી. તેની દીકરીઓ દ્વારા તા 1 ના રોજ શિનોર પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તેઓએ શોધખોળ કરવા છતાં નહિ મળતા તા. 3 ના રોજ શિનોર પોલીસ દ્વારા જાણવા જોગ દાખલ કરી હતી. તા. 4 સપ્ટેમ્બર ના રોજ તેની દીકરીઓએ વિદ્યાબેનને ઝાડીઓમા એક ઝાડ સાથે ગળુ બાંધેલી હાલત અને તદ્દન નગ્ન અવસ્થામાં જોતા હેબતાઈ ગઈ શિનોર પોલીસ ને જાણ કરી હતી. આ સમાચાર વાયુ વેગે ફેલાતા જિલ્લા પોલીસના સ્કોડ એસઓજી, એલસીબી તેમજ ડિવાયએસપી આકાશ પટેલ દોડી આવ્યા હતા. ઘટનાને ગંભીરતાથી લઇ મૃતદેહનું પી. એમ કરવા વડોદરા એસ. એસ. જી હોસ્પિટલ મોકલી આપતાં પ્રાથમિક તારણ ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. અને તેમની સાથે દુષ્કૃત્ય કર્યું છે કે નહિ તે માટે વિશેરા પણ લેવામા આવ્યા હતા. શિનોર મા છેલ્લા ચાર દિવસથી ડિવાએસપી સહીત તમામ સ્કોડ આરોપીઓ ને ઝડપી પાડવા કામે લાગી ગયા હતા. પોલીસની ઝીણવટ ભરી તપાસ અને શકમંદોની પૂછ પરછ બાદ ચાર આરોપી 1. પ્રવીણ શાના વસાવા, 2. કિરણ શના વસાવા, 3. ગંગારામ વસાવા અને 4. ચુનીલાલ મંગળ વસાવાની અટક દરમિયાન પૂછપરછમા વિદ્યાબેન વિધવા હોઈ અને તેણીનીને બીજા સાથે આડા સંબંધ હોવાની જાણ તેણીનીના દિયર કીરણ વસાવાને જાણ થતાં તે મૃતક ભાભી સાથે સંબંધ બાંધવા પ્રયત્ન કરવામા સફળતા ન મળતા મિત્રો સાથે દુષ્કૃત્ય આચરવાનો પ્લાન બનાવી ચારેય આરોપીઓએ કૃષ્ણેશ્વર ખાતે એકલા રહેતા વિધવા ભાભીની એકલતાનો લાભ લઈ ચારેય આરોપીઓએ એક કરતાં વધુ વખત સામૂહિક દુષ્કૃત્ય કરી ઝાડીઓમાં લઈ જઈ આંતર વસ્ત્રથી ગળે બાંધી હત્યા કરી હોવાનું બહાર આવ્યુ છે. આ જઘન્ય કૃત્યમાં કિરણ વસાવા મૃતકના દિયર હોવાનું બહાર આવતા શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. એલસીબી, એસઓજી, તથા સ્થાનિક પોલીસ આની સઘન તપાસ શરુ કરવામાં આવી છે.