1937માં એટલે કે ભારતની આઝાદીની સત્તાવાર જાહેરાત થઇ તેના એક દાયકા પહેલા ભારતમાં લોકોને એક પ્રકારનું સ્વશાસન મળ્યું હતું. જેમાં મર્યાદિત મતાધિકાર...
સખત ગરમીએ ભારતમાં ઘઉંનું ઉત્પાદન અપેક્ષા કરતાં ઓછું થવાની શક્યતા જોતા સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જેના પગલે અનેક...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ’ (Aganipath) યોજનાને (Yojana) લઈને યુવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દેશભરમાં આ યોજના વિરુદ્ધ હિંસક પ્રદર્શનો...
નવી દિલ્હી(New Delhi): અગ્નિપથ યોજના(Agnipath Scheme)ના વિરોધ(Protest)માં આજે ભારત(India) બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે આરપીએફ(RPF) અને જીઆરપી(GRP)ની ટુકડીઓને હાઈ એલર્ટ...
ગાંધીનગર (GandhiNagar) : ગાંધીનગરના ભાટ ગામની નજીક ટોલ નાકા પાસે આવેલા એક કાફેની (Cafe) બહાર યુવાઓના મોટો ટોળા કયા કારણોસર એકત્ર થતાં...
માણસની બુદ્ધિમાં જયારે તમોગુણ વધે છે ત્યારે તે ભ્રમિત થઇ કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્ષા જેવા દુર્ગુણોમાં પણ અમૃતનો અનુભવ કરવા લાગે...
સુરત (Surat): સુરત જિલ્લામાં છેલ્લા ચાર દાયકાથી ભાજપના (BJP) સહકારી અગ્રણી તરીકે કાઠું કાઢનાર રમણભાઈ નાથુભાઈ પટેલ (જાની) (Raman Jani) એ અચાનક...
સુરત: સુરત(Surat) શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદી(Rain) માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરનાં રસ્તા(Raod)ઓ પાણી-પાણી થઇ ગયા છે. વરસાદનાં પગલે...
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા કેટલાક સમયથી અગ્નિપથ (Agneepath) યોજનાને (Yojana) લઈને વિરોધ થઈ રહ્યો છે. યુવાનો આ યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતરી...
મીનાબેન વ્યાસ હાલ મુંબઈ સ્થિત નિવૃત્ત શિક્ષક પણ મૂળ સૂરતી. પિતા ગિજુભાઈ ભટ્ટ સ્વાતંત્ર્ય સેનાની અને વરાછા ગુરુનગર સોસાયટીના ગુરુગણ વચ્ચે ઉછરેલું...
કદમદાસ બાઉલનો આશ્રમ લગભગ 60 Km દૂર હતો. અમે રધુનાથગંજ પહોંચ્યા હતા. ત્યાં સમાચાર મળ્યા કે તમે મહોત્સવ (માચ્છાબ)માં કેમ ન પહોંચ્યા?...
અગાઉના લેખમાં બ્રહ્માજી દ્વારા માનસપુત્રોની ઉત્પત્તિની સમજૂતીમાં પહેલા માનસપુત્ર ‘મરિચી’ થી ‘કશ્યપ’ થયા અને કશ્યપના લગ્ન ‘દક્ષ પ્રજાપતિ’ની 12 પુત્રીઓ સાથે થયા...
ઇસુ ખ્રિસ્તની સોચ સામાન્ય માણસો કરતાં ઘણી ઊંચી હતી. તેઓ કહે છે, ‘તમારા શત્રુઓને પણ ચાહો.’ પ્રાચીન શાસ્ત્રોમાં લખ્યું છે : ‘Tit...
લક્ષ્મીદેવીએ કહ્યું, ‘હે પ્રભુ! આપ તો 14 ભવનના અધિપતિ છો. 33 કરોડ દેવદેવતાઓના સ્વામી છો અને બ્રાહ્મણ ઋષિ વૈકુંઠમાં આવીને તમારા પર...
યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મહારાજ ધૃતરાષ્ટ્ર માટે સંદેશો મોકલ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણ હવે ધૃતરાષ્ટ્રને યુધિષ્ઠિરનો આ સંદેશ કહે છે –(શ્લોક – 40થી...
સુરત(Surat): સુરતની સ્મીમેર મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેના પગલે અરફાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં...
વાપી : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) ચારરસ્તા પરના ફલાય ઓવર બ્રિજ (Fly Over Bridge) ઉપર શનિવારે એક સાથે એક પાછળ એક 8...
માનસી ગંગા ગોવર્ધન ગામની મધ્યમાં છે. પરિક્રમા કરતી વખતે, તે જમણી બાજુએ પડે છે અને પૂંછરીના લોટાથી પાછા ફરતી વખતે, તે ડાબી...
ઘણા બધા વિદ્વાનોનું માનવું છે વેદ, વેદાંગ અને ઉપનિષદો એટલા બધા ગૂઢ અને રહસ્યોસભર છે કે જેને સમજવા માટે સામાન્ય માણસોની મતિ...
આપણે ભગવાનના પ્રશાસન અને નિયમનની વિશિષ્ટ શક્તિની વાત સમજ્યા. હવે આ અંકમાં ભગવાન પોતાની સર્જન અને વિસર્જન શક્તિની વાત કરે છે. ભગવાનની...
હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીમોદરા (Limodra) ગામની ભાગોળે માટી ખોદકામ કરાયેલા ઊંડા તળાવમાં (lake) આઠ વરસની બાળકી તેમજ દસ...
ક્રિકેટની રમતના નિર્ણાયકને આપણે અમ્પાયર કહીએ છીએ અને આ સંસારની રમતના અમ્પાયરને આપણે પ્રભુ કહીએ છીએ. ક્રિકેટના અને વિશ્વના અમ્પાયર વચ્ચે ભેદ...
એક મોટા શહેરમાં સેંકડો મજૂરોને રોજગારી આપતી કાપડની એક મિલ હતી. એક દિવસ તેના તમામ યંત્રો બંધ પડી ગયા. માલિકે જાણકાર ઈજનેરોને...
આપણી સામે પાપ અને પુણ્યની કલ્પના છે અને પોતાની સમજ પ્રમાણે માણસ જીવન વ્યતીત કર્યા કરે છે. કયારેક સ્વાર્થવશ માણસ અનિચ્છાથી પણ...
સુરત: (Surat) સુરતના સરથાણા ખાતે બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરને (Builder) તેના ભાગીદારે હિસાબમાં લેવાના થતા રૂપિયા બાબતે ફોન ઉપર ધમકી (Threat)...
ભરૂચ: (Bharuch) જંબુસરના પીલુદ્રા ગામે ખેડૂત પરિવાર ઘરને તાળું મારી બહાર સૂતો હતો. ત્યારે તસ્કરો (Thief) ઘર ખોલી અંદરથી રોકડા અને સોના-ચાંદીના...
ગાંધીનગર: (Gandhinagar) શનિવારે કચ્છના આકાશમાં અચાનક ઊડતી ટ્રેન (Train) જેવો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે લોકોએ ધાબે ચડીને આ નજારો જોયો...
ભરૂચ: (Bharuch) રવિવારે સવારે ભરૂચ જિલ્લાના ૭ તાલુકામાં મેઘરાજાનું (Monsoon) આગમન થયું હતું. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માત્ર ૬ કલાકમાં સૌથી વધુ સવા...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારખાંદીયા ફાટક પાસે લકઝરી બસનાં (Bus) ચાલકે કાર તથા મોટરસાયકલને ટક્કર મારી...
ગાંધીનગર: રાજ્યમાં રીમઝીમ વરસાદનું (Rain) આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા...
ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.