જ્ઞાની ભગવંતો કહે છે કે અનંતકાળ પછી મળેલા આ માનવભવમાં સુખી થવાની દરેકને ઇચ્છા હોય છે અને શાંતિની શોધમાં હોય છે. હકીકતમાં...
ગુજરાતમિત્રની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે. દર શુક્રવારે આવતી સિટીપલ્સ પૂર્તીમાં શરૂ થયેલી ‘’વિસરાયેલો વારસો’’ કટાર એ ખરેખર આપણી ભૂંસાતી જતી...
આપણા દેશના મોટાભાગના કુટુંબોમાં સવારમાં ભક્તિનો માહેલ જોવા મળે છે. ખેડૂતો ખેતરે જતા અગાઉ, વેપારીઓ દુકાને જતા પહેલાં, વિદ્યાર્થીઓ શાળા – કોલેજ...
બી.ઍડ્.ના શિક્ષણજગતમાં એક કડવો પ્રશ્ન ઊઠે છે કે ડિગ્રી તો સહેલાઈથી મળી રહી છે, પરંતુ સાચા શિક્ષકો ક્યાં છે? બી.ઍડ્.નો હેતુ શિક્ષકની...
વાહનો હાંકનાર ચાલકો પોતાના વાહનમાં આવેલ હેડલાઇટના ડીપરનો ઉપયોગ જે તે સમયે કરતા ન હોવાને કારણે પોતે અથવા આમ આદમી અકસ્માતનો ભોગ...
આપણે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવા જઇ રહ્યા છીએ પણ મારે તમને એક સવાલ કરવો છે તમે સુરતમાં રહીને સુરતના...
જે આખા વિશ્વમાં આતંકવાદી તરીકે પંકાય છે. ભારતને પળે પળે રંજાડે છે. ખાસ તો ભારતમાં નિર્દોષ લોકો તથા નિર્દોષ ભોળા સૈનિકોની નિર્મમ...
સુરતની રાજનીતિ ફરી એક વાર રંગમંચ પર આવી રહી છે અને દરેક પક્ષ જુદા જુદા સમાજના પ્રતિનિધિઓને ટિકિટ આપી, જે તે સમાજને...
દેશના રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના ઉલ્લેખથી સુપ્રીમ કોર્ટ ખફા થયું અને કહ્યું કે,...
આપણે ત્યાં વસ્તી વધી તે સાથે શહેર બહારનો વિસ્તાર પણ વિસ્તરતો ગયો. આજે સિટીમાં વસતાં કુટુંબો જરૂરિયાત મુજબ ધીમે ધીમે સ્થળાંતર કરીને...