દિલજીત દોસાંઝની ફિલ્મ ‘પંજાબ ૯૫’ ત્રણ વર્ષ સુધી સેન્સર બોર્ડ પાસે અટવાઈ ગઈ હતી. સેન્સર બોર્ડે તેમાં ૧૨૭ કટનો આદેશ આપ્યો હતો....
ભારતમાં કોઈ ગુનાહિત તત્ત્વો દારૂના કે જુગારના અડ્ડા ચલાવે તેનું પોલીસ ક્યારેય એન્કાઉન્ટર નથી કરતી પણ લાંચ લઈને તેને ધંધો કરવા દે...
અયોધ્યામાં શ્રી રામ મંદિર માટે દાનની ચોરી અંગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસ ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. હવે એવા...
મુસ્લિમો બાદશાહો પર આક્ષેપ હતો કે તેમણે અયોધ્યામાં રામ મંદિરને લૂંટીને તેનો ધ્વંસ કર્યો હતો. હવે રામના કથિત ભક્તો પર આક્ષેપ છે...
ગુજરાતીમાં કહેવત છે કે ‘‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.’’ અમેરિકાનો સાથ આપી રહેલા ગલ્ફના દેશોને ભારે નુકસાન પછી...
ભારતના ભાગલા થયા ત્યારે પાકિસ્તાને કાશ્મીરના એક ભાગ પર અનધિકૃત રીતે કબજો જમાવી દીધો હતો. આ ભાગ નકશામાં ભારતમાં દેખાડવામાં આવે છે...
બિહારના પ્રખ્યાત શિક્ષક અને ખાન ગ્લોબલ સ્ટડીઝના સ્થાપક ખાન સર માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. બિહાર પોલીસે તેમની કોચિંગ...
શેર બજારમાં હર્ષદ મહેતાનું કૌભાંડ યાદ છે? બિગ બુલ તરીકે ઓળખાતા હર્ષદ મહેતાના કૌભાંડની યાદ અપાવે તેવું કૌભાંડ બેંગલુરુના ગુજરાતી જૈન વેપારી...
ભારતની પ્રજાનો જો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો તે સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચારને કારણે સરકારી તંત્ર પ્રજાના જાન સાથે...
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચારો વચ્ચે પણ યુદ્ધ ચાલુ છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ બુધવારે જણાવ્યું હતું કે તેણે...