રાજકારણમાં સત્તાની ખુરશી વાઘની સવારી જેવી હોય છે. વાઘ ઉપર બેઠેલો માણસ તેના પરથી નીચે ઊતરે ત્યારે વાઘ તેને ખાઈ ગયા વગર...
લોકસભાની ચૂંટણી પહેલાં બિહારના રાજકારણમાં જે ઉથલપાથલ સર્જાઈ છે તેનાથી દેશના રાજકારણમાં પણ ઉથલપાથલ થવાની સંભાવના વધી ગઈ છે. તેની અસર ૨૮...
મરણોત્તર ભારતરત્ન મેળવનારા કર્પૂરી ઠાકુર જેવા રાજકારણીઓ ભારતમાં બહુ ઓછા થયા છે. રાજકારણમાં આટલી લાંબી સફર પછી જ્યારે તેમનું અવસાન થયું ત્યારે...
વિશ્વના આરોગ્ય નિષ્ણાતો હવે ત્રિકાળજ્ઞાની બની ગયા છે. તેઓ નજીકના ભવિષ્યમાં આવનારી ભયંકર મહામારીની સચોટ આગાહી કરી શકે છે; એટલું જ નહીં,...
અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સાથે ભાજપ સંપૂર્ણ રીતે રામભક્ત પાર્ટીમાં ફેરવાઈ ગયો છે. હવે ભારતમાં રાજનીતિનું ભગવાકરણ કરવાની દિશા...
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સાથે જ રામ ભક્તોની ૫૦૦ વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવના...
ગુજરાતમાં સ્કૂલે જતાં બાળકોને જે રીતે સ્કૂલ બસમાં, વાનમાં અને રિક્ષામાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે તે જોતાં દરરોજ કોઈ દુર્ઘટના નથી...
ગુજરાતીમાં કહેવત છે કે સારાં કામમાં સો વિઘ્ન. અયોધ્યામાં સદીઓના સંઘર્ષ પછી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, પણ તેને કારણે...
અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિરના કામની દેખરેખ રાખી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર...
જેમ જેમ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ આ ઘટનાને લઈને પેદા થયેલો વિવાદ જોર પકડી રહ્યો...