અમદાવાદ: યુવાનોના વિશ્વાસઘાત સમાન અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) કોંગ્રેસ (Congress) દ્વારા સોમવારે રાજ્ય વ્યાપી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ધરણા-વિરોધ પ્રદર્શન-સુત્રોચ્ચાર કરી...
ગાંધીનગર: અષાઢી બીજ 1લી જુલાઈના (July) રોજ અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં જુદાજુદા શહેરોમાંથી 180 રથયાત્રા (RathYatra) નીકળનાર છે. આ રથયાત્રા માટે રાજ્યના...
જોહિન્સબર્ગ: શનિવારની (Saturday) મધ્ય રાત્રિએ સીનરી પાર્કમાં આવેલા એન્યોબેની ટેવર્નમાં ઈમરજન્સી (Emergency) સેવાઓ બોલાવવામાં આવી હતી. કાંઠાકીય શહેર ઈસ્ટ લંડનના નાઈટ ક્લબમાં...
દમણ: (Daman) સંઘપ્રદેશ દમણની સાથે દક્ષિણ ગુજરાતના દરિયામાં (Sea) 27 જૂન થી 1 જૂલાઈ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા ભારત સરકારના...
દેલાડ: હિન્દુ સંગઠનની સૂચના બાદ પણ ચર્ચ બનાવી ગત રવિવારે (Sunday) કાર્યરત કરવાની ઘટનાને લઇ સોમવારે (Sunday) ઓલપાડના (Olpad) પરા વિસ્તારમાં આવેલી...
સુરત: (Surat) પૂણાગામ સીતાનગર ખાતે રહેતા લેસપટ્ટીના વેપારીના (Trader) પરિચયમાં આવેલા પીપલોદના ઠગે ફેમિલીને લઇને બહાર જવાનું હોવાનું કહી ક્રેટા કાર (Car)...
સુરત: (Surat) અડાજણ ખાતે ગૌરવપથ રોડ પર શ્રીપથ સિઝન્સમાં રહેતા 40 વર્ષીય મનોજ શ્યામરાજ મિશ્રા ડિ-માર્ટમાં (D-Mart) નોકરી કરે છે. તેણે પાંડેસરા...
આસામ: આસામમાં ભારે વરસાદને પગલે પુર આવવાથી ચારે બાજુ પાણી ફરી વળ્યા છે. પુરના પગલે જનજીવનને માઠી અસર પહોંચી છે. પુરનાં પગલે...
ઓખા: સામાન્ય રીતે પહેલા લોકો ડોલ્ફિનને (Dolphin) જોવા માટે ગોવા (Goa) જતા હતા. પરંતુ હવે ગુજરાતમાં (Gujarat) જ ડોલ્ફિનને જોવાનો લ્હાવો લોકોને...
મુંબઈ: (Mumbai) શિંદે જૂથને સોમવારે સુપ્રીમ કોર્ટમાંથી (Court) મોટી રાહત મળી છે. કોર્ટે હાલમાં ડેપ્યુટી સ્પીકરની નોટિસ પર રોક લગાવી છે, જેમાં...
અમદાવાદ: ગુજરાત(Gujarat)નાં દરિયા કિનારે વધુ એક વાવાઝોડું(cyclone) ત્રાટકી શકે છે. આ આગાહી ખાનગી હવામાન વિભાગની વેબ સાઈટે કરી છે. મહારાષ્ટ્ર(Maharashtra)થી દક્ષિણ ગુજરાત(South...
સુરત (Surat) : પૂણાગામ સીતાનગર ખાતે રહેતા લેસપટ્ટીના વેપારીના (Trader) પરિચયમાં આવેલા પીપલોદના ઠગે (Cheater) ફેમિલીને (Family) લઇને બહાર જવાનું હોવાનું કહી...
અમદાવાદ: રાજ્યમાં (Gujarat) નશો (Intoxication) કરતા લોકો બેફામ બન્યા છે જાણે તેઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો ન હોય. પબમાં પાર્ટી કરતા...
નવી દિલ્હી: મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલી રાજકીય(Political) લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર કેસમાં અલગ...
મુંબઈ (Mumbai): ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) કોરોનાનું (Corona) સંક્રમણ લાગુ પડ્યા બાદ ઈંગ્લેન્ડ (England) સામેની...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય સંકટ(Political Crisis) વચ્ચે શિવસેના(Shiv sena)ના નેતા સંજય રાઉત(Sanjay Raut)ને મોટો ઝટકો લાગ્યો છે. EDએ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન...
વડોદરા : શહેરના ગોત્રી વિસ્તારના ઓસીયા મોલ પાસથી ગોત્રી પોલીસ દ્વારા રાંધણ ગેસના બોટલોમાંથી રીફીલીંગ કરતી ત્રીપુટીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) પોલીસ કોન્સ્ટેબલની (Police constable) દાદાગીરીનો (Dadagiri) એક મામલો સામે આવ્યો છે. રાજકોટનાં હેમુ ગઢવી હોલ પાસે ક્રાઈમ બ્રાન્ચના (Crime Branch)...
વડોદરા : વડોદરા શહેરમાં બે દિવસ પહેલા સુસેન સર્કલ પાસે આવેલ ફિનિક્સ સ્કૂલમાં સુરત જેવી આગની ઘટના બનતાં રહી ગઈ હતી. આગ...
વડોદરા : વડોદરા શહેરના નવાપુરા કહાર મહોલ્લા અને શીતળા માતા મંદિર પાસેના વિસ્તારમાં છેલ્લાં 10 દિવસ ઉપરાંતથી પીવાનું પાણી ઓછું અને ડ્રેનેજ...
વડોદરા : વડોદરા શહેરમાં ઉપરા-છાપરી SMCની ટીમ દ્વારા દારૂ પકડી પાડી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી પાડવામાં આવી રહી છે. ત્યારે શહેરના કારેલીબાગ...
આણંદ : ઉમરેઠ શહેરની ઓડ ચોકડી પર આવેલી નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલમાં કોણીના ઓપરેશન દરમિયાન દર્દીનું મોત નિપજતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ...
સંતરામપુર :`ગુજરાત આજે વિશ્વના નક્શામાં મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. રૈયોલીના ડાયનાસોર મ્યૂઝિયમથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિધ્ધિ હાસલ...
નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર છેલ્લાં સવા મહિનાથી આર.સી.સી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગોકળગાયની ગતિએ ચાલતી આ કામગીરીને...
અનાવલ: મહુવા (Mahuva) તાલુકાના મહુવા -બારડોલી (Bardoli) રોડ પર બીડ ગામની સીમમાં આંટીયા ફળિયા પાટિયા ખાતે ટેમ્પોએ (Tempo) બે બાઈકને (Bike) અડફેટે...
બપોરે ઢાંકાની બળબળતી લૂમાં પણ સુહરાવર્દીને જલદીથી મળવાની તલપ હતી. સાંજે કાર્યક્રમમાં તો મળવાના જ હતા, પરંતુ બાઉલ કે (કલાકાર માત્ર)ને ગોઠડીમાં...
સુરત(Surat): મહારાષ્ટ્ર(Maharashtra)ના બળવાખોર ધારાસભ્યો(MLAs) મહારાષ્ટ્રમાંથી આસામમાં શિફ્ટ થયા છે. પરંતુ સૌપ્રથમ તો તેઓ સુરત(Surat) આવ્યા હતા. ગુવાહાટી જતા પહેલા અહીં લા મેરેડિયન(La...
સૂર્યવંશ’ની સમજુતી પછી હવે ‘ચન્દ્રવંશ’ને સમજીએ. અગાઉ બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક ‘મહર્ષિ અત્રિ’ની જાણકારી આપણે પ્રાપ્ત કરી હતી કે જેઓ હાલના મન્વન્તરના...
ઈશ્વરનું પ્રત્યક્ષ સ્થૂળ સ્વરૂપ એટલે શ્રી ગુરુમહારાજ. બાળપણથી માતા-પિતાના આધ્યાત્મિક સંસ્કારોથી પ્રભાવિત, ગુરુમહારાજના શરણાપન, મુદમંગલમય મહાપુરુષો અને સંતસેવી, શ્રી સ્વામી અભિરામ પરિવાર,...
દુર્ગુણરૂપી ઝેર જે આપણામાં ઘર કરી ગયું છે તે દૂર કરવા નિષ્ઠા – સમજપૂર્વકના પ્રયાસો સાવ નિષ્ફળ તો નહીં જ જાય. લોભની...
માંજલપુર રોડ પર વીજ કંપનીના થાંભલા રોડ પર નોંધારા મૂકી દેવાયા
એમજીવીસીએલની આ તે કેવી સ્માર્ટનેસ ! જૂના મીટરના બોક્સ માંજલપુરના રસ્તા પર રેઢા મૂકી દીધા
દરિયામાં અષ્ટ ગામના એક જ પરિવારના 4 સભ્યોના મોત બાદ દાંડીના દરિયા કિનારે સુચના બોર્ડ લગાવાયા
ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગનાં વઘઈ રેંજમાંથી ખેરનાં લાકડાનો જથ્થો ઝડપાયો
સરથાણામાં સાત વર્ષના બાળક પર મનપાના કચરાનો ટેમ્પો ફરી વળતાં બાળકનું મોત
વડોદરા મહાનગર પાલિકા દ્વારા વાર્તા રે વાર્તા …
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના કાફલાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત
અમદાવાદ સહિત ચાર શહેરોમાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમી, અચાનક બેભાન થઈ પડી જવાની ઘટનાઓ વધી ગઈ
બંગાળમાં PM મોદીએ કહ્યું- BJPના વાવાઝોડાએ TMCના આતંકના કિલ્લાઓને ધ્વસ્ત કરવાનું શરૂ કરી દીધું છે
વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે અવરોધો દૂર કરવા કોંગ્રેસની અપીલ
વડોદરામાં બિલ્ડરની દાદાગીરી, બહારથી માણસો લઇ આવી યુવક પર હુમલો કર્યો
છોટાઉદેપુર જિલ્લો તપીને 44 ડિગ્રી પોહચ્યો
IMD Alert: દેશના અનેક રાજ્યોમાં ગરમીનું રેડ એલર્ટ, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચ્યું
કેજરીવાલનું ભાજપ હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન, કહ્યું- ભાજપે અમને ખતમ કરવા માટે યોજના બનાવી
સ્વાતિ માલીવાલ કેસમાં તપાસ માટે CM હાઉસ પહોંચી દિલ્હી પોલીસ, CCTV DVR સહિત સાધનો જપ્ત કર્યા
ડભોઇ તાલુકા પંથકના મદ્રેસામાં શિક્ષણ વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો
શહેરમાં નિયમોને નેવે મૂકી વાહનો ચલાવતા વાહનચાલકો હવે ચેતી જજો,
વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં એસી બંધ, 11 વર્ષથી નીચેના ખેલાડી 43 ડિગ્રીમાં બફાયા
શિનોર રાણાવાસના અંબાજી મંદિરને 30 વર્ષ પૂર્ણ થતાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા
શિનોરના તેરસા ગામેથી ગુમ થયેલા બે બાળકો સાકબારાથી મળી આવ્યા
વડોદરા : તરસાલીમાં વૃદ્ધાની હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ
વડોદરામાં વીજળીનો કકળાટ: રાતે દોઢ વાગ્યે કારેલીબાગ કચેરીએ વિફરેલા લોકો પહોંચ્યા
રાજ્યની 1130 જેટલી મદરેસાને સર્વે કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા આદેશ….
સુરતમાં અનોખો મેળો યોજાશે, દેશ વિદેશના ઉદ્યોગ સાહસિકો ભેગા થશે
PM મોદીએ દિલ્હી રેલીમાં કહ્યું, ‘તમારા સપના સાકાર કરવા માટે મારું જીવન અર્પણ છે’
રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
લો બોલો.. ચાલકે ટ્રકનું GPS બંધ હોવાનો ફાયદો ઉઠાવ્યો અને 43.50 લાખના AC સગેવગે કરી દીધા
લોકોના હોબાળા બાદ સ્માર્ટ મીટર મામલે DGVCLના MD યોગેશ ચૌધરીએ કરવો પડ્યો ખુલાસો, જાણો શું કહ્યું..
ઉમરગામના દેહરીની કંપનીમાં ધડાકા સાથે ભીષણ આગ લાગતા 15 શખ્સો દાઝી ગયા
કેજરીવાલ આવતીકાલે AAP નેતાઓ સાથે BJP ઓફિસ પહોંચશે, કહ્યું- ‘જેને જેલમાં નાંખવા હોય નાંખી દેજો..’
અમદાવાદ: યુવાનોના વિશ્વાસઘાત સમાન અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) કોંગ્રેસ (Congress) દ્વારા સોમવારે રાજ્ય વ્યાપી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ધરણા-વિરોધ પ્રદર્શન-સુત્રોચ્ચાર કરી રહેલા સંખ્યાબંધ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કેટલીક જગ્યાએ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઉભી થઇ હતી.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોમવારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યભરમાં 100થી વધુ વિધાનસભા વિસ્તારોમાં અગ્નિપથ યોજનાનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સેનામાં ભરતીના સ્થાને અગ્નિપથ યોજનાના બહાને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરવા જઈ રહી છે. સેનામાં કોન્ટ્રાક્ટ પદ્ધતિનો કોંગ્રેસ વિરોધ કરે છે અને સેનામાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માગણી કરે છે.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતુ કે ગુજરાતના યુવાનોને કુપોષિત આ ભાજપ સરકાર કરી રહી છે. ભાજપના નેતાઓ પાછળ કરોડો રૂપિયાના તાયફાના બદલે સેના પર ખર્ચ કર્યા હોત તો આજે દેશની સરહદો સુરક્ષિત હોત. નર્યા જુઠ્ઠાણા, ભ્રામક પ્રચાર અને રોચક સુત્રોના જોરે દેશની પ્રજાને ગુમરાહ કરીને પોતાની એકમાત્ર સત્તા કબજે કરવાની મુરાદ પાર પડ્યા પછી ભાજપ છેલ્લા આઠ વર્ષથી દેશને અંધકારની ગર્તામાં ધકેલી રહ્યો છે. પ્રજાના સળગતા પ્રશ્નોથી પ્રજાનું ધ્યાન બીજે દોરવા વૈમનસ્યપૂર્ણ ભાવનાઓ ભડકાવીને ભાજપ દેશને મુઠ્ઠીભર મુડીપતિઓને હવાલે કરી રહ્યો છે. ભાજપની આ વિનાશકારી નીતિઓના આવા જ નિર્ણયોમાં તાજેતરમાં દેશના બેરોજગાર અને સેનામાં ભરતી થવા ઈચ્છતા યુવાનો સામે ક્રૂર અને ઘાતક મજાકરૂપે “અગ્નિપથ” નામની યોજના યુવાનો માટે હકીકતમાં તો બરબાદીના પથ જેવી યોજના છે. દેશની રક્ષા કરવા માટે જાત ન્યોછાવર કરવા તૈયાર આપણા યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા જ્યાં સુધી “અગ્નિપથ” યોજના રદ કરવામાં નહી આવે ત્યાં સુધી તેનો વિરોધ કરવામાં આવશે.