વડોદરા: જીવનની ઢળતી સંધ્યાએ કોઈ પુસ્તકનું સર્જનએ એ કઈ જેવી-તેવી વાત નથી.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને કઈક રચનાત્મક કરી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ...
વડોદરા: રવિવારે કોરોના સંક્રમણના 62 નવા કેસો નોંધાતા કુલ આંક 23,065 ને પાર પહોંચ્યો છે. વારે ડેથ ઓડીટ કમિટી દ્વારા એક...
તમે ઘણી ગુફાઓ જોઇ હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે આ દુનિયાની સૌથી મોટી ગુફા કઈ...
પાદરા: પાદરામાં પૂર્વ ધારાસભ્ય દિનુમામા તેમજ વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર બંને વચ્ચે વાકયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે પાદરામાં આશીર્વાદ હોટલ ખાતે...
વડોદરા : આધુનિક યુગમાં ઇલેટ્રોનીક ઉપકરણોનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાવધાની એટલી જ જરુરી બની છે. કારણકે ડેબીટ-ક્રેડીટ...
વડોદરા: ગોત્રી ખાતે બેસણા માં બાઇક પર જઈ રહેલા બાઈક સવાર દાદા-પૌત્ર પાલિકાના ટ્રેકટરની અડફેટે આવતા દાદાનું મોત નીપજ્યું છે.વડોદરા મહાનગર પાલિકાની...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે આર એસ પીની પેનલ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે.વોર્ડ ૯ પછી આજે...
સુરત મનપા માટે ચુંટણીની દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા નિરિક્ષકોએ રવિવારથી રજુઆતો સાંભળવાની શરૂઆત કરી છે. બે દિવસ સુધી આ રજુઆતોનો દોર ચાલવાનો...
રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 410 કેસ નોંધાયા હતા. જ્યારે મહિસાગરમાં 1...
વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપના અગ્રણી લિનેશ શાહને સોનગઢ અને વ્યારા વચ્ચે આવેલા તાપી જિલ્લાના માંડળ ટોલનાકાનો કડવો અનુભવ...
મહારાષ્ટ્રભરના હજારો ખેડૂતો રવિવારે સાંજે રાજ્યના પાટનગર મુંબઇ આવી પહોંચ્યા હતા જેઓ પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા સોમવારે મુંબઇમાં એક વિશાળ રેલી...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજથી શીત લહેરની અસર સાથે કાતિલ ઠંડી (Cold) સાથે ઠંડીનો પારો 4 ડિગ્રી નીચે ઉતરી જવા પામ્યો છે. જેના...
નવસારી: (Navsari) નવસારીમાં તંત્રએ હાટ બજાર શરૂ કરવાની પરવાનગી આપતા વેપારીઓએ હાટ બજાર શરૂ કર્યો છે. જેથી વેપારીઓમાં ખુશી (Happy) જોવા મળી...
ગાંધીનગર. ગુજરાત (gujarat)માં સામાન્ય રીતે પોલીસ કર્મચારી (police) તો ક્યારેકે સામાન્ય માણસની ગેરવર્તણૂકના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, પરંતુ હવે પોલીસ આવા...
NEW DELHI : દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ (TRACTOR PARED) ને પોલીસની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સ્વરાજ ભારતના યોગેન્દ્ર યાદવે...
કોરોનાને કારણે ગુજરાતમાં (Gujarat) મુલતવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું (Election) બ્યુગલ ફુંકાઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે ભાજપ,...
ટેસ્લા ભારત દેશમાં પોતાનો ઓપરેશન બેઝ સ્થાપવા માટે પાંચ રાજ્યોની વાત કરી રહી છે. ત્યારે ગુજરાતે આ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકને રાજ્યમાં આધાર સ્થાપવા...
આશરે ચાર મહિના પહેલા ચીને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર સૈન્ય તૈનાત કરવાની પ્રસ્તાવનું ઉલ્લંઘન કર્યું છે. એક અહેવાલ મુજબ ચીની...
એક સમય હતો જ્યારે ભારતમાં કોરોના વાયરસ (COVID-19)નો ચેપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો હતો અને હવે તેની સામે રસીકરણ (VACCINATION) અભિયાન...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Election) જાહેર થાય તે પહેલા નવા વોર્ડ સીમાંકનને લઇ શહેરના મુસ્લિમ (Muslims) સમાજના આગેવાનોએ રાજકીય પ્રતિનિધિત્વને લઇ...
આ વર્ષે આસામમાં (ASSAM) વિધાનસભા ની ચૂંટણી (Election) યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજકીય હિલચાલ તીવ્ર બની છે. આ સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...
સુરત: (Surat) સુરત મહાપાલિકાની ચૂંટણી (Election) જાહેર થઈ ગઈ છે. અન્ય મહાપાલિકાની સાથે સુરત મહાપાલિકા માટે પણ આગામી તા.21મીના રોજ મતદાન થશે....
રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી (Election Commission) જાહેર કરતા જ નવસારી-વલસાડ (Navsari-Valsad) જિલ્લામાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેથી નવસારી-વલસાડ-વાપી જિલ્લામાં લાગેલા...
અતિશય ગુસ્સો શરીર માટે અનેક સમસ્યાનું કારણ બની શકે છે. ઘણા લોકો ગુસ્સો આવે ત્યારે દાંત કચકચાવીને રોકી રાખતા હોય છે પરંતુ...
કેરળ (KERAL) ના વાયનાડ (VAYNAD) માં એક હાથી (ELEPHANT) એ મહિલા ટૂરિસ્ટની હત્યા કરી હતી. તે જ સમયે તમિળનાડુ (TAMILNADU) ના તિરુનેલવેલીથી...
બોલીવુડ અભિનેતા સોનુ સૂદે(SONU SOOD) લોકડાઉન (LOCKDOWN) સમયે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. લોકડાઉન પછી પણ સોનુએ પોતાનું પરોપકારી કાર્ય ચાલુ રાખ્યું...
દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના કહેરથી લોકો ફરી દહેશતમાં આવી ગયા છે. બર્ડ ફ્લૂના ડરથી લોકો ઇંડા અને...
ચીન (CHINA) તેની યુક્તિઓથી કદી સુધરશે નહી. એક તરફ, ભારતે (INDIA) ઉદારતાપૂર્વક તેના પાડોશી દેશોમાં કોરોના રસી ( CORONA VACCINE) ના લાખો...
નવું વર્ષ ભારતીય ક્રિકેટ ચાહકો (Indian cricket fans) માટે નવી ખુશી લાવ્યું છે. પ્રથમ, ટીમ ઇન્ડિયા (india)એ ઓસ્ટ્રેલિયા (Australia)માં ઇતિહાસ રચ્યો. હવે...
૨૦૨૧નું વર્ષ ૨૦૨૦ કરતાં સારું નીવડશે એ અંધશ્રદ્ધા છે. પ્રકૃતિ આપણી આશા અને શ્રદ્ધા પ્રમાણે વર્તતી નથી. ૨૦૧૯નું વર્ષ પૂરું થયું, ત્યારે...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
વડોદરા: જીવનની ઢળતી સંધ્યાએ કોઈ પુસ્તકનું સર્જનએ એ કઈ જેવી-તેવી વાત નથી.કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને કઈક રચનાત્મક કરી સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરાયો હોય તો એ સાહિત્યકારો -કલાકારોએ કર્યો છે. તેમાં પણ પુસ્તક લેખન એ આજના ડિજિટલ યુગ સામે સૌથી મોટો પડકાર છે.
ત્યારે, જીવન સંધ્યા પુસ્તકનું સર્જન કરી,પુસ્તક વાંચન પ્રણાલીને લેખક વ્યોમેશ ઝાલા એ જીવંત રાખવા જે પ્રયાસ કર્યો છે તે માત્ર સરાહનીય જ નહિ,પરંતુ અનુકરણીય છે. એમ જણાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ ઉમેર્યું કે, પુસ્તક વાંચન એ સનાતન પરમ્પરા રહી છે અને રહેશે. વડોદરાના પોલો ક્લબમાં યોજાયેલા પુસ્તક વિમોચન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી વિધાનસભા અધ્યક્ષે પુસ્તક લેખન -વાંચનના મહિમાને સત્કાર્યો હતો.
જીવનના 78 વર્ષ પૂર્ણ કરી, 79માં વર્ષના પ્રવેશે સર્જાયેલી કૃતિ એટલે ‘જીવનસંધ્યા’. ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી આપુસ્તકને સાહિત્ય અકાદમીએ માન્યતા આપી છે. ‘જીવન સંધ્યા’ના વિમોચન કાર્યકાર્માં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,કવિ-વિવેચક-સાહિત્યકાર અને પૂર્વ કલેક્ટર ભાગ્યેશ જહા, જાણીતા લેખક રાઘવજી માધડ, સાહિત્યકાર ડો.કનૈયાલાલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષપદે ઉપસ્થિત રહેલા કવિ ભાગ્યેશ જ્હાએ આમન્ત્રિત મહેમાનોનું સંસ્કૃતમાં સ્વાગત કરી ભાવકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જ્હાએ પુસ્તકના કેટલાક પ્રસંગોનું રસદર્શન કરાવ્યું હતું. લેખક વ્યોમેશ ઝાલાને બિરદાવતા, તેઓએ ઉમેર્યું કે, જેમ સાહિત્યમાં વિહંગાવલોકન છે,તેમ આ પુસ્તક ને હું ‘વ્યોમાવલોકન’ તરીકે મૂલવીશ.
જીવનની કેટલીક વાસ્તવિકતાઓ,સામાજિક પ્રસંગ અને આસ-પાસમાં ઘટેલી ઘટનાઓને વાર્તાનું સ્વરૂપ આપી,સંવાદની ગૂંથણી કરવી એ એટલી સહેલી નથી. પાત્રને એકાકાર કરવા,ખુદ લેખકે પણ એકાકાર થવું પડે.માત્ર વાર્તાના પાત્ર સાથે નહિ,પણ ખુદની જાત સાથે પણ.ત્યારે જ,આવું સાહિત્ય શક્ય છે.આજના ડિજિટલ યુગમાં ફેસબૂક પર ફૂટતી કવિતાઓ એ અમર સર્જન નથી,પણ લેખિની -લેખન અને તેનું સર્જન જ લોકભોગ્ય છે.
તો ડો.રાઘવજી માધડે કેટલાક પ્રસંગોને વણી લઇ’જીવન સંધ્યા’પુસ્તકને બિરદાવ્યું હતું. તેમને પણ સર્જકની કૃતિને અને વાર્તાના સંવાદોને પ્રાસંગિક વર્ણવવા સાથે,કથા-વસ્તુની માવજતને હૃદયસ્પર્શી ગણાવ્યા. કેટલાક પાત્રો-તેમના સંવાદો અને અને સર્જાતો વ્યોમવિહાર,એ સમગ્ર પુસ્તકનું જમાપાસું છે. ‘જીવન સંધ્ય’ પુસ્તકની પ્રસ્તાવના આંતરરાષ્ટ્રીય હાસ્યલેખક ડો.જગદીશ ત્રિવેદીએ લખી છે.