સુરતઃ રાજ્યમાં કોરોના(corona)ના વધી રહેલા સંક્રમણના કારણે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા(new protocol)ઓ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન(corona...
આજે કોરોના ( CORONA ) મામલે થયેલી સુઓમોટો મામલે હાઇકોર્ટમાં ( HIGHCOURT ) આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ મામલે સરકાર...
ગુજરાતભરમાં કોરોના ( CORONA ) મહામારીએ માઝા મૂકી છે જેના કારણે રાજ્યભરમાં રેડિમેશિવિર ( REMDESIVIR ) ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે જેના...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની (1oth 12th) બોર્ડની પરીક્ષાઓ (Board Exam) જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની...
ભારતીય જનતા પાર્ટી (bjp) શાસિત રાજ્યોમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર (remdesivir) ઈંજેકશનની સપ્લાય કરવાનો ગુજરાત સરકારે સ્પષ્ટ ઇનકાર (gujarat govt...
ઇટાલી ( ITALY ) માં હાજર એક નગર, જે વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાં ગણાતું હતું, આજે તેની પ્રકૃતિ નાશ થઇ રહ્યું છે....
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના બીજા તરંગના કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોરોના ચેપને કારણે...
MUMBAI : વધતા કોરોના ચેપ ( CORONA ) વચ્ચે ઓક્સિજન સિલિન્ડરની ( OXYGEN CYLINDER ) માગમાં પણ વધારો થયો છે. દેશના ઘણા...
સાઉદી અરેબિયા(Saudi Arabia)માંથી ક્રુડની આયાત (import crude oil) કરનારૂં ભારત દેશ (India) આજે અમેરિકા (America) તરફ નજર દોડાવી છે. સતત ક્રુડનું ઉત્પાદન...
GANDHINAGAR : ગાંધીનગરમાં ખાનગી હોસ્પિટલ દ્વારા માનવતા નેવે મૂકીને એક કોરોના પોઝિટિવ ( CORONA POSITIVE ) વૃદ્ધાનો મૃતદેહ બિલ બાકી હોવાથી પરિવારને...
ગાંધીનગર : એક તરફ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓને રાજયમાં કયાંય રેમડેસિવિર( REMDESIVIR ) ઈન્જેકશન મળતા નથી, આ ઈન્જેકશનના 15,000માં કાળા બજાર થઈ...
કોરોના વાયરસ(corona virus)ની બીજી લહેર(second wave)ના વિસ્ફોટથી ભારત દેશ (India) પણ બાકાત રહ્યો નથી અને હાલમાં દેશમાં કોરોના રૂદ્ર સ્વરૂપ ધારણ કરી...
કોરોનાએ ( CORONA ) આખા વિશ્વને ધ્રુજાવી મુક્યું છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને હરાવવા માટે ટેસ્ટિંગથી માંડીને ટ્રીટમેન્ટના અનેક પ્રયાસો તેમજ વેક્સિન...
મુંબઇ : ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે લેવામાં આવેલા કુલ 361 કોવિડ-19 નમૂના(covid samples)ઓમાં 61 ટકામાં ડબલ મ્યુટેશન (double mutation) જોવા મળ્યું...
અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં ( CIVIL CAMPUS ) એક સામટી 26 જેટલી એમ્બ્યુલન્સ વાન ( AMBULANCE VAN ) નો લાઈનમાં ઊભી હોય...
GANDHINAGAR : રાજ્યમાં કોરોના ( CORONA ) દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક...
એક તરફ સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે. બીજી તરફ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા એક વર્ષથી ‘દો ગજ કી દૂરી’ જાળવવાનું કહી-કહીને...
પુણા ગામમાં અસલી હીરાના બદલે અમેરિકન ડાયમંડ નાંખીને છેતરપિંડીનો કિસ્સો પોલીસ ચોપડે દાખલ થયો છે. જો કે વરાછા પોલીસે ધરપકડ કરાયેલા બે...
શહેરમાં કોરોના સંક્રમણના કેસો જે રીતે વધી રહ્યા છે અને મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે તેને લીધે તમામ લોકોમાં ભય ફેલાયો છે....
ઇન્ડિયન પ્રીમિયર લીગની પોતાની પહેલી જ મેચમાં જીતની નજીક આવીને હારી ગયેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે મેચ દરમિયાન થયેલી ઇજાને કારણે સ્ટાર...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી છઠ્ઠી મેચમાં ગ્લેન મેક્સવેલની આઇપીએલ કેરિયરની પહેલી અર્ધસદીની મદદથી આરસીબીએ મુકેલા 150 રનના...
સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. થોડા દિવસો પહેલા માત્ર 13 વર્ષના બાળકનું મોત નીપજ્યું જ્યારે હવે સુરતની સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના બાળકે...
હાલમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગયા મહિને બ્રાઝિલના અનેક શહેરોમાં જન્મ કરતાં વધુ મોત નોંધાયા હતા....
ભારતમાં કોરોનાના એક દિવસના સૌથી વધુ 1,84,372 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 1,38,73,825 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય...
કોરોનાવાયરસના વધતા જતા કેસો વચ્ચે બુધવારે હરિદ્વારની હરિ કી પૈઢી ખાતે કુંભ મેળાના ત્રીજા શાહી સ્નાન દરમિયાન લાખો લોકો ગંગામાં ડૂબકી લેવા...
દેશમાં કોરોના ( corona ) ઇન્ફેક્શનની બીજી તરંગ હવે ભયાનક રીતે ફેલાઈ રહી છે. 24 કલાકમાં, 1.84 લાખ લોકોને કોરોના ચેપ લાગ્યો...
બારડોલી: (Bardoli) બારડોલીમાં લોકડાઉન વચ્ચે આજે વહીવટી તંત્ર દ્વારા બુધવારના રોજ અચાનક બજારમાં મુલાકાત લીધી હતી. બજારમાં આવશ્યક ચીજવસ્તુઓની જે દુકાનો ખુલ્લી...
SURAT : કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ જ્યારે નવી સિવિલના મેડિકલ સ્ટોર ( MEDICAL STORE ) ઉપર વારો ત્યારે ત્યાં હાજર...
સુરત: (Surat) ઉધના રેલવે સ્ટેશન ઉપર લોકોએ એક મોબાઇલ ચોરને (Mobile Thief) પકડી પાડ્યો હતો. આ યુવકે પોલીસને (Police) બોલાવવાનું કહીને રૂઆબ...
SURAT : સુરતમાં તમામ સમાજને કોરોના ભરખી રહ્યો છે. એપ્રિલ માસમાં અન્ય સમાજની સાથે પારસી ( PARSI ) સમાજમાં પણ 15ના મૃત્યુ...
હાલોલ એસટી ડેપોમાં મહિલાના પાકીટમાંથી સોનાના દાગીના અને રોકડની ચીલઝડપ
ડભોઇ-વડોદરા રોડ પર કાળમુખો ટ્રક મોત બની ત્રાટક્યો, અકસ્માતમાં 42 વર્ષીય બાઈકસવારનું મોત
ગ્રામ વિકાસમાં ગુણવત્તા અને પારદર્શિતામાં કોઈ બાંધછોડ નહીં – સીએમ ભૂપેન્દ્ર પટેલ
વિશ્વ કેન્સર દિવસ 2026 – GCRI બન્યું દેશનું અગ્રણી કેન્સર સારવાર કેન્દ્ર બન્યુ
દક્ષિણ ગુજરાત ઝોનની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ – બીજા દિવસે સુરતમાં MSME કોન્ક્લેવ, ઉત્કૃષ્ટ MSME એકમોને 5 શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવશે
વાદળછાયા વાાતવરણથી રાજ્યમાં ઠંડી ઘટી, નલિયામાં 12 ડિગ્રી ઠંડી
સોમનાથમાં મહાશિવરાત્રિની વિશેષ પૂજા માટે ધસારો, વેબસાઈટ જામ
ચોમાસા પહેલાં જળસંચયના કામો પૂર્ણ કરવા મુખ્યમંત્રીનું આહ્વાન
સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં યુવકે છરા સાથે રીલ બનાવી
આણંદની અંબિકા શો-મિલમાં વહેલી સવારે ભીષણ આગ
આવક પુરાવા વિના 24 કલાકમાં લોન
બોરસદમાં ગાડી ખરીદ્યા બાદ લોનના હપ્તા ન ભરી 10 લાખની છેતરપિંડી આચરી
વિશ્વમાં ગાંધી આજે પણ જીવિત છે
મોત અને ડ્રાઈવર વચ્ચે માત્ર ઈંચનું અંતર, હાઈવે પર બ્રેક વાગી ને લોખંડની એંગલો કેબિન ચીરીને આરપાર નીકળી ગઈ
સાયકલ પર ફરતો સિકયુરીટી ગાર્ડ વિમાનમાં ઊડયો!
નજીવી રકમ માટે યુવક પર જીવલેણ હુમલો, માત્ર રૂ,150 માટે યુવકને ચાકુના ઘા ઝીંકાયા
ફારસરૂપ વિદેશનીતિ
જેસીબીના ચાલકે ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડાવ્યા,જોખમી સવારીનો વીડિયો વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ધમકી આપીનેઅમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા મજબૂર કર્યું છે?
જીવન એક તસવીર
ગાંધીના ગુજરાતમાં હવે શહેર અને ગામડું તેવી ભૂગોળ ભૂંસી નાખીએ
બજેટ 2026: ભારતીય અર્થતંત્ર માટેના સંકેતો અને વ્યૂહાત્મક સુધારા
ખાલિસ્તાવાદીઓને છાવરતા કેનેડામાં અલગતાવાદની આગ ભડકી ઉઠી!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન શ્રી બુદ્ધના અવશેષોને શ્રીલંકામાં પ્રદર્શિત કરવા માટે માનભેર પ્રસ્થાન કરાવ્યું
વડોદરાના બજેટમાં જનતાને રાહત: કોઈ નવો વેરો નહીં, ₹30 હજાર કરોડની મિલકત સામે પાલિકાનું દેવું ‘નહિવત’: ડૉ,શીતલ મિસ્ત્રી
શિક્ષણ સમિતિનું 455.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ: સુરતમાં ભિક્ષુક બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરાશે
સુરતમાં 8 નવા ફ્લાય ઓવર બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9820 આવાસ તૈયાર કરાશે
અમેરિકાએ ભારત પર ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યો, PM મોદીએ કહ્યું- આત્મવિશ્વાસની શક્તિથી બધું શક્ય
ડભોઇમાં સમગ્ર શિક્ષા યોજના હેઠળ બનેલી કુમારશાળા નં. 01 જોખમી
પૂજારીના મોબાઇલમાંથી વૃદ્ધાઓના 150થી વધુ ફોટો મળ્યાં
સુરતઃ રાજ્યમાં કોરોના(corona)ના વધી રહેલા સંક્રમણના કારણે ગુજરાત હાઈકોર્ટે ફટકાર લગાવતા રાજ્ય સરકારે નવી માર્ગદર્શિકા(new protocol)ઓ જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન(corona guidelines)નું શહેરીજનો યોગ્ય રીતે પાલન કરે તે માટે સુરત મહાનગરપાલિકા (smc) દ્વારા જાહેર સ્થળો પર નવી માર્ગદર્શિકાઓના બેનરો (banner) લગાવવામાં આવશે, સુરત મહાનગર પાલિકા કોવિડ-19 ની જાગૃતિ (awareness) માટે દરેક વિસ્તારમાં સરકારની ગાઇડ લાઇનના બેનરો લગાવશે. કેન્દ્ર સરકાર (central govt) તથા રાજ્ય સરકારે જે નવી માર્ગદર્શિકાઓ જાહેર કરી છે જેનું ધ્યાન લોકો સુધી પહોંચાડવા માટે સુરત મહાનગરપાલિકા શહેરના વિવિધ વિસ્તારોમાં તથા મંદિર(temple), મસ્જિદ(mosque)ની પાસે સરકારની માર્ગદર્શિકાના બેનરો લગાડશે. જો આ માર્ગદર્શિકાનો ભંગ થશે તો પાલિકા પગલાં (take action) ભરશે.

જાહેર સામાજિક કાર્યોને લઈ પાલિકાની માર્ગદર્શિકા
એક બાજુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે કોવિડ-૧૯ની નવી માર્ગદર્શિકાઓ જાહેર કરી રાજ્યનાં તમામ ધાર્મિકસ્થાનો તા.૩૦.૦૪.૨૦૨૧ સુધી જાહેરજનતા માટે બંધ રાખવા તેમજ લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦થી વધુ વ્યક્તિ એકઠી થઇ શકશે નહીં. કોઇ પણ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના અને રાજકીય, સામાજિક ધાર્મિક તમામ મેળાવડા ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાથી મનપા દ્વારા બુધવારે આ મુજબનું જાહેરનામું બહાર પડાયું છે.

મનપા દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, તા.૧૪.૪.૨૦૨૧થી અમલમાં આવે એ રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૫૦થી વધુ વ્યક્તિ એકઠી થઇ શકશે નહીં. જે શહેરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે, ત્યાં કરફ્યૂના સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહીં. મૃત્યુના કિસ્સામાં અંતિમવિધિ, ઉત્તરક્રિયામાં ૫૦થી વધારે વ્યક્તિ એકત્ર થઇ શકશે નહીં. જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે. એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઊજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં.
તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી રાખવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં. રાજ્યનાં તમામ ધાર્મિક સ્થાનો તા.૩૦.૪.૨૦૨૧ સુધી જાહેર જનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. આ માર્ગદર્શિકા હોય જેનો ભંગ કરનાર સામે એપેડેમિક ડિસિઝ એક્ટ ૧૮૯૭ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.