surat : કોરોના ( corona) ની મહામારીમાં દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. ત્યારે એક યુવકે તેમના જન્મદિવસની અનોખી રીતે...
સુરત: (Surat) મનપા (Corporation) દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ચાલુ કરાયેલી હોસ્પિટલો, કોવિડ સેન્ટરો તેમજ અન્ય વ્યવસ્થામાં જરૂરી મેડિકલ અને પેરા મેડિકલ...
rajsthan : રાજસ્થાનની ગેહલોત સરકાર ( gehlot goverment ) કોવિડ ( covid) ના ચેપગ્રસ્ત દર્દીઓના ઘરે કોવિડ ટ્રીટમેન્ટ કીટ (covid tretment kit)...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાની બીજી લહેરમાં નવા કોરોના સ્ટ્રેઈન વાયરસને (Virus) કારણે સંક્રમણ (Transition) ઝડપથી વધ્યું છે. અને ગંભીર દર્દીઓ પ્રમાણમાં વધારો...
સુરતઃ (Surat) શહેરના પાંડેસરા ખાતે પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીનો મૃતદેહ (Dead Body) રસ્તા પર મુકી દેવાના કેસમાં પાંડેસરા પોલીસે...
સુરત: (Surat) સુરત શહેર પોલીસ કેટલી બેફામ છે તેનાથી ખુદ પોલીસ કમિશનર અજય તોમર પણ ચોંકી ગયા છે. આ મામલે જે વિગત...
સુરત: (Surat) સુરત સહિત દેશભરમાં કેટલાક શહેરોમાં કોરોના વકરતા એરલાઇન્સ કંપનીઓ દ્વારા ફ્લાઇટ (Flight) બંધ કરવામાં આવી રહી છે. સ્પાઈસ જેટ બાદ...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં જે ઘોડાપૂર હતું તેમાં અચાનક ઘટાડો (Reduction) થયો છે. જેના કારણે હોસ્પિટલ તંત્રને ઘણી રાહત...
સુરતઃ (Surat) શહેરના મહિધરપુરા ખાતે આવેલા હીરા બજારમાં (Diamond Market) છેલ્લા ત્રણેક દિવસથી સતત પોલીસ અને વેપારી તથા દલાલોની વચ્ચે ઘર્ષણ જોવા...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરના કારણે દેશમાં લોકો ખૂબ પરેશાન છે . દેશમાં સતત વધી રહેલા દર્દીઓના કારણે ઓક્સિજન...
surat : સુરત મહાનગર પાલિકા ( smc) ના મેડિકલ ઓફિસરોને ( medical officers) પગાર મામલે અન્યાય થતાં ૯૦ જેટલા મેડિકલ ઓફિસર દ્વારા...
surat : શહેરમાં કોરોના ( corona) વકરતા રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન ( mini lock down) 12 તારીખ સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો...
surat : સુરતમાં કોરોના ( corona) નો હાહાકાર ચરમસીમાએ છે. અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે. જયારે...
કોરોનાના( corona) મામલે કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો આખરે ખુદ કેન્દ્ર સરકારના અધિકારી થકી જ સ્વીકાર કરવામાં આવ્યો છે. ખુદ સરકારે એવું સ્વીકાર્યું છે...
રાષ્ટ્રીય લોકદળ (lrd) ના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ચૌધરી અજિતસિંહ ( chaudhary ajitsinh) નું નિધન થયું છે. તેમને કોરોના ( corona)...
ગાંધીનગર : કોરોનાના ( corona) સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં...
કોરોના વાયરસ ( corona virus) ની રસી બનાવી રહેલી સીરમ સંસ્થા ( serum institute) ના સીઈઓ આદર પૂનાવાલા ceo aadar punawala) ને...
ગાંધીનગર : રાજ્યમાં કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલો ( covid hospitals) માં બનતી આગની દુર્ઘટનાઓ નીવારવા માટે રાજય સરકરે દ્વ્રારા પગલા લેવાઈ રહયા...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી...
રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર પણ વધી ગયા છે. અમદાવાદમાં રેમડેસિવિર ઇંન્જેક્સનના કાળા બજાર કરતા એક...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવા પામ્યું છે. રાજયમાં કોરોનાના કેસો વધીને ૬ લાખને પાર કરી ગયા છે. જયારે ૭ હજારથી...
કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ કોરોના વકરી રહ્યો છે, અમદાવાદ, સુરત, ગાંધીનગર તેમજ રાજકોટમાં દર્દીઓને બેડ મળતા નથી. કોરોનાની સ્થિતિ એટલી ગંભીર હોવા...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,955 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 22 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યું 133...
સુરતઃ (Surat) કોરોનાની મહામારી માં ખડે પગે ઊભા રહીને સેવા કરનાર કોરોના વોરિયર્સ નું જો અવસાન થાય તો તેના પરિવારને 50 લાખ...
સુરત: (Surat) કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં વધી રહી છે. ત્યારે કપરા સમયે ડોકટરી સ્ટાફ અને નર્સીગ સ્ટાફની અછત વર્તાય...
અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાની કાળમુખી લહેર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સવાલો ઉઠાવી રહી છે. સરકાર ખુદ રાજકીય મેળાવડા સહિત પર એક...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ખરેખર કોરોનામાં ઉઘાડો પડી ગયો છે. અત્યાર સુધી તો કોરોનાના દર્દીઓ (Patient) અને કોરોનાથી મૃતકોના આંકડામાં...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાન્સથી (Dance) ડરને ભગાવો અને રોગ પ્રતિકારક શકિત...
આણંદના યુવક-યુવતીનું અઝરબૈજાનમાં અપહરણ બાદ છોડાવી લેવાયાં
કાશ્મીરથી વડોદરા સુધીનો અતૂટ વિશ્વાસ, 4 વર્ષના માસૂમની સારવાર માટે પરિવાર આવ્યો સયાજી હોસ્પિટલમાં
વડોદરા કોર્પોરેશનમાં નિમણૂંક કૌભાંડ, હાઈકોર્ટે વહીવટી તંત્રને ખખડાવ્યું, મનમાની નહીં ચાલે કહી કાર્યપાલ ઇજનેર ની પસંદગી રદ કરી
ગરમીનો પારો 31.4 ડીગ્રી પર પહોંચ્યો,અઠવાડિયા બાદ ગરમી વધવાની શકયતા
પ્રથમવાર ટેકનોલોજીના માધ્યમથી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે
વડોદરા પાલિકાનો ‘કાંટાળો’ વિકાસ: ડિવાઈડર પર બોગનવેલ રોપી વાહનચાલકોને લોહીલુહાણ કરવાનું આયોજન?
અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્ન: સચિન પીએમ મોદીને મળ્યો, લગ્નનું આમંત્રણ આપ્યું
સુરત ના નવજીવન ઇન્ડસ્ટ્રીયલમાં ભીષણ આગ, પ્લાયવુડ ગોડાઉન સળગ્યું
નોવિનો રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતા એક જ પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત
આખરે નવસારી ભાજપમાં ભડકો! જલાલપોરના કાર્યકરોમાં ભારે રોષ બાદ નવનિયુક્ત જીલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોના રાજીનામા!
મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક માત્ર કાગળ પર જ! શહેરમાં પ્રશ્ન,પરિણામ ક્યાં છે?
પેંગ્વિનનો દાવો કે નરવણેનું પુસ્તક પ્રકાશિત થયું ન હતું, રાહુલ ગાંધીએ પૂછ્યું- કંપની ખોટું બોલે છે કે નરવણે?
“બાબરી મસ્જિદ કયામત સુધી ફરીથી નહીં બને,” મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન
પૂડાને એક પક્ષીએ ખલેલ પહોંચાડતા મધમાખીઓનું ટોળું ઉગ્ર બન્યું, બે વૃધ્ધોને અધમૂવા કરી નાખ્યા
માંજલપુરમાંથી શક્તિવર્ધક દવાઓનો જથ્થો ઝડપાયો, રશિયા–ઓસ્ટ્રિયાથી મંગાવાયા સ્ટેરોઇડ
લગ્ન પ્રસંગોમાં મંજૂરી વિના DJ વગાડનાર સામે પોલીસની કડક કાર્યવાહી, ચાર સંચાલકો સામે ગુનો દાખલ
સુરતમાં કરોડોની યોજના પર સવાલ,તાપી નદીમાં ઇન્ટેક વેલ નમતાં રાજકારણ ગરમાયું
IND vs PAK: દિલ્હીથી કોલંબો મુસાફરી મોંઘી થઈ, ફ્લાઇટ ભાડું ₹6.66 લાખ સુધી પહોંચ્યું
લાખો ચાહકો માટે મોટી રાહત: ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં રમશે, BCCI એ આપી પ્રતિક્રિયા
લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સનો કડક પ્રહાર,AIU–કસ્ટમ્સે નશીલા પદાર્થોની દાણચોરી પકડી,એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાંથી હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત
કાલોલ મોઢ સમાજ મહિલા મંડળ દ્વારા ધોરણ 10 અને 12ના જ્ઞાતિના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ
ચારભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ટીબી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ
સુરત ના લાલગેટમાં શોકજનક બનાવ,એક જ પરિવારના ત્રણ સભ્યોના અચાનક મોતથી વિસ્તારમાં સન્નાટો
પાવાગઢ તળેટીથી માંચી સુધીના ₹12.29 કરોડના રોડ રિસર્ફેસીંગ કામનું ભૂમિપૂજન
કાંકણપુરની કોલેજમાં ડૉ. એસ. એસ. રખિયાણિયાના ગઝલસંગ્રહ ‘મહેકી હવાના ઘર તરફ’નું વિમોચન
સુરતમાં એક ક્ષણની ભૂલ અને જીવન પૂરું થયું: વસ્તાદેવડી રોડ પર BCA વિદ્યાર્થીનું કરુણ મોત
સરસ્વતી વિદ્યામંદિર, કાલોલ ખાતે ‘પરીક્ષા પે ચર્ચા–2026’ કાર્યક્રમનું સફળ આયોજન
આમોદમાં ઘર આંગણે પાર્ક કરેલી ગાડીનો ભાવનગરમાં રોહિશા નજીક ટોલ ટેક્ષ કપાયો
સોશિયલ મીડિયામાં શરાબી શોખ, ખાખીને ખુલ્લો પડકાર!
surat : કોરોના ( corona) ની મહામારીમાં દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહ્યા છે. ત્યારે એક યુવકે તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી શહેરના વરાછા-કતારગામના આઇસોલેશન સેન્ટર ( isolation centre) માં દર્દીને ઓક્સીજન મળી રહે તે માટે 5 લાખના 500 વૃક્ષના છોડ ખરીદીને દર્દીના બેડ પાસે એક વૃક્ષના છોડ ( plant) મૂકવાનું આયોજન કર્યુ હતું.

નાના વરાછા વિસ્તારમાં રહેતા સતિષ હીરાપરાએ તેમના જન્મદિવસે લોકોને મદદરૂપ થવા માટે અનોખો વિચાર કર્યો હતો. કોરોના સંક્રમણ કાળમાં વચ્ચે વર્તમાન સમયમાં સૌથી વધુ ઓક્સીજન ( oxygen) ની તાતી જરૂરિયાત છે. તેવા સમયે ઓક્સીજનના કુદરતી સ્ત્રોત એવા નાના નાના છોડ દર્દીની પાસે મૂકવામાં આવે તો તેમને ઘણી રાહત થઇ શકે છે. જેમાં શહેરના કતારગામ પાટીદાર સમાજ ટ્રસ્ટ આયોજીત આઇસોલેશન સેન્ટર તેમજ નાના વરાછા, યોગીચોક, ઉત્રાણ જેવા વિસ્તારોમાં આવેલા આઇસોલેશન સેન્ટરમાં સતિષે 5 લાખના કુલ 500 છોડ ખરીદીને કોરોનાગસ્ત દર્દીના બેડ પાસે મૂકવામાં આવ્યા હતાં. તેમના પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા સવારથી જ આઇસોલેશન સેન્ટરમાં જઈને પ્લાન્ટેશન ( plantetion) મૂકવાનું કામ શરૂ કર્યું હતું. આમ યુવકે જન્મદિવસે કોરાનાગ્રસ્ત દર્દીને કુદરતી ઓક્સીજન આપવાનો પ્રયાસ કર્યો હત

ચેમ્બર ઓફ કોમર્સે કોરોનાના ( corona) દર્દીઓને સારવાર દરમિયાન મનમાં ખોટા વિચારો નહીં આવે એ માટે વ્યસ્ત રહેવા 3 હજાર પુસ્તકો આપવાનો નિર્ણય લીધો છે. ચેમ્બર દ્વારા સિવિલ ( civil) , સ્મીમેર ( smimer) અને વિવિધ આઈસોલેસન સેન્ટરમાં સારવાર લેતા કોરોનાના દર્દીઓ વાંચીને સમય પસાર કરી શકે એ માટે 3 હજાર પુસ્તકો ( 3 thousand books) વિનામૂલ્યે આપવાનું નક્કી કર્યું છે. આ પુસ્તકો અલગ અલગ પબ્લિકેશન દ્વારા ચેમ્બરને દાનમાં આપવામાં આવ્યાં છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દર્દીઓની એકલતા દૂર કરવા સાથે તેઓને મોટીવેશન મળી રહે એ માટે પુસ્તકો આપવાનું નક્કી કરાયું છે. આ સાથે જ કપૂર, લવિંગ અને અજમામાંથી બનાવેલી 2 હજાર પોટલીઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરાશે. આ અગાઉ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઓક્સિજન બેન્કની સ્થાપના કરવામાં આવી છે. જેમાંથી કોરોનાના દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજનની બોટલો આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 300 દર્દીને 300 ઓક્સિજનની બોટલો આપવામાં આવી છે.