ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં તા. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને...
લંડન : ઇંગ્લેન્ડના ઝડપી બોલર (England fast bowler) ઓલી રોબિન્સને (Ollie Robinson) આજથી 7-8 વર્ષ પહેલા કરેલું એક વિવાદી ટ્વિટ (tweet) તેના...
આપણા વેદ અને ઉપનિષદોએ સાધુ, સંન્યાસી, ત્યાગી, મુનિ, સંત વગેરેના રૂપમાં કોણ તેની વિગતે ચર્ચા કરેલ છે. જેનામાં આટલી લાયકાત સત્ય સ્વરૂપ...
ગૃહ દેવસ્થાનના દેવોનું પૂજન દિવસના પ્રારંભનું મહત્ત્વનું, અગત્યનું શ્રેષ્ઠ કાર્ય છે. માણસ પોતાના અનેક આવશ્યક કે અનાવશ્યક કામ માટે સમય ફાળવે છે...
ભગવાન શ્રીકૃષ્ણ એવા દેવ છે જે સૌને પ્રિય છે. બાલકૃષ્ણ બાળકોને પ્રિય છે. વનમાં ગાયો ચારતો અને વાંસળી વગાડી ગોપીઓને મોહિત કરતો...
એક અરબી શેખની એક દિલચસ્પ વાત છે. સત્યકથા છે. મધ્યપૂર્વના રણ પાર એ મુસાફરી કરી રહ્યો હતો. રાત્રીનો સમય થતાં આ વેરાન...
આપણે સુખની મીમાંસાને સમજ્યા. ભગવાન કૃષ્ણે યોગી ભક્તના સુખને અંતિમ અને શાશ્વત સુખ કહ્યું છે. હવે આ અંકમાં તેઓ એક વિશેષ દૃષ્ટિકોણની...
દસ વર્ષથી વધુની લાંબી રાહ જોયા પછી, અંતે ઇન્ડિયન નેવી (INDIAN NAVY) ટૂંક સમયમાં અનેક સુવિધાઓથી ભરેલ ‘રોમિયો’ હેલિકોપ્ટર (ROMEO HELICOPTER) દુશ્મનો...
વસુધા એટલે પૃથ્વી. વિશ્વના વસુને ધારણ કરે છે તે ધરતી. જેને ‘ધરતીમાતા’ કહેવાય. માતા માટે કોને વહાલ ન હોય? જયારે આ તો...
નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 7 જુન એટલેકે સોમવારે સાંજે 5 કલાકે દેશવાસીઓને સંબોધન (Adress) કર્યું હતું. કોરોનાકાળમાં 15 મહિનામાં નવમી...
નવી દિલ્હી / ચંદીગઢ / મુંબઇ: દેશમાં હરિયાણા (HARYANA) અને સિક્કિમે (SIKKIM) સોમવારથી લોકડાઉન (LOCK DOWN) વધારો કરી રહ્યા છે. પરંતુ, મહારાષ્ટ્ર...
નવી દિલ્હી: ભારત-ચીન સરહદ (indo-china border)પર સ્થિત હિમાલય (Himalaya) પર તૈનાત ચીની સૈનિકો (Chinese army) ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચીની...
સુપ્રીમ કોર્ટે ( supreme court) સોમવારે ફરીદાબાદ કોર્પોરેશનને લક્કરપુર-ખોરી ગામના જંગલ ( forest) વિસ્તારમાં આવેલા તમામ મકાનો છ અઠવાડિયામાં તોડી પાડવા આદેશ...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલ યુકત પાણી આવતા અસંખ્ય માછલાંઓના મોત થયા...
કોરોના( corona) સમયગાળા દરમિયાન લોકો મોંઘવારીથી પરેશાન છે. ખાદ્ય ચીજોથી લઈને પેટ્રોલ ( petrol) અને ડીઝલ સુધીની કિંમત મોંઘી થઈ ગઈ છે,...
સુરત: (Surat) સુરતમાં કાપડ માર્કેટો (Textile Market) શરૂ થઇ ગયા છે પરંતુ અન્ય રાજ્યોમાંથી હાલ પણ ઓર્ડર નહીં મળતા વેપાર ધીમો છે....
કોરોના ( corona) મહામારીના કારણે સૌથી વધારે અસર બાળકોના ભણતર પર પડી છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી બાળકો પણ હેરાન થઈ ગયા...
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
વોટ્સ એપ પર વાયરલ થયેલ એક મેસેજમાં ઘણી જાણવા જેવી માહિતી ઉપલબ્ધ થઈ છે તે ‘ગુજરાતમિત્ર’ના વાચકો માટે અત્રે રજૂ કરી છે.(૧)...
ઉષ્ણતા વધી જાય તો પીગળવાની, ભમ્સ થઇ જવાની અને ઘટી જાય ત્યારે થીજી જવાની ઘટના બને છે. કેટલાક પદાર્થો પ્રવાહીમાં પીગળતા જઇ...
કોરોનાના કપરા કાળમાં શરૂઆતથી જ શિક્ષણ જગત ખુબ ચર્ચામાં રહ્યું છે. આવનારા અમુક વર્ષોમાં કોરોના તો નાબુદ થઇ શકે પરંતુ શિક્ષણક્ષેત્રે અને...
એક પાળેલો પોપટ ઘણા સમયથી પાંજરામાં રહેતો હતો. એનું પિંજર જે મકાનના રૂમમાં લટકતું હતું, તેની બારી સામે જરા દૂર એક મોટું...
તાજેતરમાં બારડોલી આસપાસમાં હની ટ્રેપમાં ફસાયેલી વ્યક્તિઓના કિસ્સા પ્રકાશમાં આવ્યા જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. અશ્લીલ હરકતો કરવા માટે ઉશ્કેરતી તાલીમબદ્ધ...
રાષ્ટ્રના મિસાઈલ મેન તરીકે ઓળખાતા પ્રખ્યાત વિજ્ઞાની માનનીય એ.પી.જે. અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થવાની હતી તે સમયનો એક પ્રસંગ છે.એક ખરા...
હિન્દુધર્મ પર વિવિધ આક્રમણો થયાં તેની પ્રગાઢ અસર લોકો પર થઇ. હિન્દુ ધર્મ છિન્નભિન્ન થઇ જતે તે સમયે દક્ષિણ ભારતમાં શંકરનો જન્મ...
વૈશ્વિક સલાહકારી કંપની મૈકેંજીએ ઑક્ટોમ્બર 2020ના એક રિસર્ચમાં કહ્યું કે, યુરોપના નાના ઉદ્યોગનું પોતાનુ માનવું છે કે, અડધા નાના ઉદ્યોગો આગામી બાર...
મે મહિનામાં ત્રણ નોંધપાત્ર ભારતીયોનો દેહાંત થયો. આ ત્રણે ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. ભલે તેઓ અલગ અલગ ભૌગોલિક પર્યાવરણમાં રહેતા હતા...
surat : કોરોનાના ( corona) સંક્રમણને લીધે આફ્રિકા, બોટસ્વાના, કેન્યા, ઝિમ્બાબ્વે અને રશિયામાં આવેલી હીરાની ખાણોમાં રફ ડાયમંડનું ( diamond) ઉત્પાદન 50...
16મી જાન્યુઆરીએ વડા પ્રધાને ટીકા મહોત્સવ યોજ્યો ત્યારે તેમણે ગર્વ સાથે જાહેરાત કરી હતી કે કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને...
માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સમાજ પર સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે દેખીતી તાણ સર્જાતી રહી છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર...
ભરૂચના દરિયાઈ પટ્ટી પર કમોસમી માવઠું, લગ્નસરા બગડ્યા
વડોદરા : ભાડે ફેરવવા લીધેલી ખેડૂતની કાર ઠગ દ્વારા બારોબાર સગેવગે
પ્રેમથી કોઈ વાંધો નથી,પરંતુ છેતરપિંડી નહીં ચાલે: ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી
‘36 ઘંટે’ એક એવી ફિલ્મ જે બનાવી તો રાજતિલકે પણ કહેવાઇ B.R. ચોપડાની!
વિરોધાભાસી છતાં સમાન!
કરોડો લોકોની રોજી રોટીનો પ્રશ્ન!
ટેક્નોલોજીનો અતિરેક નુકસાન કરે છે
માવતરનું ઋણ
વિકસતું સુરત: ભવિષ્યના પડકારો અને વર્તમાન સમસ્યાઓ
સાચો ધનવાન કોણ?
ન્યાય અને શિક્ષણ જેવા નાગરિક અધિકારો માતૃભાષામાં મળતા થાય તો માતૃભાષા દિવસની ખરી ઉજવણી થાય!
હોલી 2026 માટે ખાસ વ્યવસ્થા: Indian Railways દ્વારા બિહાર, દિલ્હી અને ગુજરાત માટે 5 નવી સ્પેશિયલ ટ્રેનો
એપ્સ્ટીન ફાઈલ: એક વ્યવસ્થાગત પ્રશ્ન
અરૂણાચલથી માત્ર ૮૦૦ કિમી દૂર ચીનનો અણુ શસ્ત્રાગાર, ભારત માટે ચિંતા
એપ્સ્ટિન ફાઈલ્સમાં બિલ ગેટ્સનું વાસ્તવિક ચરિત્ર પ્રગટ કરવામાં આવ્યું છે
કમોસમી વરસાદથી સુરત ભીનું,વલસાડમાં ધુમ્મસનો કહેર,લગ્ન મંડપ પલળ્યા,હાફુસ કેરીના મોર પર સંકટ ખેડૂતોની ચિંતામાં વધારો
Burj Khalifa પર તિરંગી રોશની: India AI Impact Summit 2026 ની ઉજવણી
ટ્રમ્પ–ઇન્ડોનેશિયા વેપાર કરારથી વૈશ્વિક વેપારમાં નવી દિશા, શુલ્ક દર 19% સુધી ઘટાડાયો
વડોદરાના વાતાવરણમાં પલટો, મોડીરાત્રે અને વહેલી સવારે વરસાદ
ભારત પાસે વિશાળ યુવા શક્તિ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા માટે અનુકૂળ વાતાવરણ છે: નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી ડિક સ્કૂફ
‘રાજા શિવાજી’માં રિતેશ દેશમુખનો શાનદાર અવતાર: શિવાજી જયંતિએ ફર્સ્ટ લુક રિલીઝ, 1 મે 2026 આવશે મોટે પડદે
ક્રેડિટ કાર્ડ વાપરો છો? તો જાણી લો 1 એપ્રિલ 2026થી લાગુ થશે આ 5 મોટા ફેરફારો
T20 વર્લ્ડ કપ 2026માં મોટો અપસેટ: ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને તેના ઘરઆંગણે હરાવ્યું
સલીમ ખાનની કોઈ સત્તાવાર સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરવામાં નહીં આવે: પ્રાઇવસીના મુદ્દે ખાન પરિવારનો મહત્વનો નિર્ણય
નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામના સંદીપ જયસ્વાલની વર્લ્ડ આર્ચરી કોર્ષ માટે પસંદગી
સુરતમાં બોર્ડ પરીક્ષા પૂર્વે ખાસ આયોજન: ટ્રાફિકથી પ્રભાવિત 203 કેન્દ્રોની યાદી જાહેર
રાહુલ ગાંધી સહિત 25 સાંસદોને ગોળી મારી દેવાની ધમકી, આરોપી પોલીસ કસ્ટડીમાં
ઉત્તર પ્રદેશમાં PUC નિયમોમાં મોટો ફેરફાર: હવે ફક્ત રજિસ્ટર્ડ મોબાઇલ પર જ મળશે OTP
રમઝાન પહેલા યુએઈએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું: પવિત્ર મહિનામાં 1856 કેદીઓને માફ કરાયા
એપ્સટિન ફાઇલ્સમાં નામ આવ્યા બાદ બ્રિટિશ કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રયૂઝ માઉન્ટબેટનની ધરપકડ
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં તા. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્સમાંથી (Property Tax) મુક્તિ આપવામાં આવી છે. 7 જૂને ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના (CM Rupani) અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની મહત્વની બેઠકમાં ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય અનુસાર કોરોના કાળમાં આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે, જેના પગલે કોરોના સંક્રમણના આ કાળમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આર્થિક રાહત મળશે.

તબીબી સાધનો તથા ઓક્સિજન પ્લાન્ટના રોકાણ પર પ્રથમ વર્ષમાં 100 ટકા ડેપ્રીશીએશન માફીની રજૂઆત
આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં માસમાં દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવના રહેલી છે. તેવા સંજોગોમાં તબીબી ઉપકરણો અને માળખાગત સુવિધાઓમાં રોકાણ કરવા- પ્રોત્સાહન આપવા માટે 100 ટકા ખર્ચ (ડેપ્રીશીએશન) માફ કરવા વેપારી મહામંડળ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે કોરોનાની સારવારના ઉપયોગ માટે લેવામાં આવતા તબીબી સાધનો તથા ઓક્સિજન પ્લાન્ટના રોકાણ પર પ્રથમ વર્ષમાં 100 ટકા ડેપ્રીશીએશન માફ કરવામાં આવે. આ ઉપરાંત આવા બબીબી ઉપકરણો અને માળખાગત સુવિધાઓમાં ઉદ્યોગને રોકાણ કરવા સમયસર પ્રોત્સાહન મળી રહે, અને ત્રીજી લહેરની શરૂઆત પહેલા વધારાની માંગને પહોંચી વળવા મદદ મળે તે ઉદ્દેશથી સત્વરે યોગ્ય નિર્ણય લેવા વેપારી મહામંડળ વિનંતી કરી છે.