એક વાર રાજા ભોજ પોતાના ખાસ મંત્રી અને થોડા સિપાઈઓ સાથે એક જંગલમાંથી પસાર થતાં હતા. બપોરનો સમય હતો. રાજા ભોજે બધાને...
valsad : વલસાડ રેલવે ( valsad railway) ગોદીમાં મધ્યપ્રદેશથી આવેલો ઘઉનો જથ્થો પણ વરસાદના કારણે ભીંજાય જતા રેલવેને લાખો રૂપિયાનું નુકસાન થયું...
અરબી સમુદ્ર વાવાઝોડા માટે ઝડપથી માનીતું સ્થળ બની રહયું છે. અરબી સમુદ્રમાં જોરદાર ઝંઝાવાત અગાઉ કરતાં વધુ ઝડપથી પેદા થઇ રહ્યું છે....
આપણે ત્યાં આપણે અભિવ્યકિત સ્વંતત્રતાની જયારે પણ વાત કરીએ છીએ ત્યારે તે સ્વંતત્રતા આપણે આપણા પૂરતી સીમિત રાખવા માંગીએ છીએ. આપણને અભિવ્યકિત...
કોરોના ( corona) ની બીજી તરંગ હાલ દેશમાં તેની અસર બતાવી રહી છે, જ્યારે ત્રીજી તરંગ પર પણ તકેદારી વધી છે. દિલ્હીના...
દિવસોથી જેની ચર્ચા ચાલી રહી હતી તે તાઉતે વાવાઝોડું છેવટે આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશ પર ત્રાટકીને જ રહ્યું. પ્રારંભિક અહેવાલો પ્રમાણે તેણે...
surat : ઇચ્છાપોર હજીરા રોડ પરના એસ.એમ. કનિક ટેક્સ નામના સિન્થેટિક ફેબ્રિક કાપડના યુનિટમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. યુનિટના બીજા...
તૌકતે ( tauktea) વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. બે દિવસ સુધી ગુજરાતને વાવાઝોડા ( cyclone) એ ઘમરોળ્યા બાદ કેટલાય જિલ્લાઓમાં...
surat : મનપા ( smc) દ્વારા મોટા ઉપાડે જાહેરાત કરાઈ હતી કે, ફ્લડ ગેટ ( flood gate) ખોલી દેવાયા છે. જેથી પાણીનો...
suart : સુરતના સિવિલ હોસ્પિટલો ( surat civil hospital) ની માનવતા મરી પરવારી છે, કામચોરી કરવામાં અવ્વલ ડોક્ટરો ( docters) એ હડતાળનું...
તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીઓ ના હોય તેવી ૧૬ હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જો કે વીજ વિભાગની ટીમો દ્વારા ૧૨...
સુરત: શહેર (surat city)માં કોરોના (corona) હજી શાંત પડ્યો નથી કે ત્યાં તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ને કારણે કમોસમી વરસાદ (unseasonable rain) ખાબક્યો...
અરબી સમુદ્ર પરથી આવેલુ તૌકતે વાવાઝોડુ ગઈરાત્રે દિવ-ઉના વચ્ચે ત્રાટકયા બાદ તે ઉત્તર ગુજરા તરફથી રાજસ્થાન તરફ જાય તે પહેલા તેની અસર...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડા ‘તાઉતે’થી ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોના જિલ્લામાં સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક કરીને નુકસાની સહિતની...
નવી દિલ્હી: દિલ્હી (delhi)માં કોરોના (corona)ના કારણે કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવા દરેક પરિવારને રૂ.50,000ની રકમ આપવામાં આવશે. તેમજ જો મૃતક કમાવનાર...
ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડુ વચ્ચે મંગળવારે રાજ્યમાં કોરોનાની રફતાર ધીમી પડી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૬૪૪૭ કેસો નોંધાયા...
ગુજરાત પર તૌકતે વાવાઝોડુ ત્રાટકયા બાદ તેના કારણે ભારે નુકસાન પણ થવા પામ્યુ છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેરી અને નાળિયેરી પકવતાં...
સુરત: વીર નર્મદ યુનિ.એ કોલેજમાં લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક કક્ષાએ પહેલા બે વર્ષનું...
સુરત: તાઉતે વાવાઝોડા (cyclone tauktae)ની સીધી અસર સુરત (surat) સહિત દક્ષિણ ગુજરાત (South Gujarat)ના કાંઠા વિસ્તાર (coastal area)માં જોવા મળી હતી. 65...
સુરત: (Surat) શહેરમાં તૌક્તે વાવાઝોડાને પગલે મોડી રાત થી કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સરેરાશ 5 ઇંચ વરસાદ (Rain Water)...
નવી દિલ્હી : છત્રસાલ સ્ટેડિયમમાં એક યુવા રેસલરની હત્યાના કેસ (WRESTLER MURDER CASE)માં ફરાર રેસલર સુશીલ કુમાર (WRESTLER SUSHIL KUMAR)ને આજે દિલ્હીની...
ગાંધીનગર: (Gandhinagar) સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ (Cyclone) સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે ઉના-દિવ વચ્ચે ટકરાયા બાદ પોરબંદથી ભાવનગર સુધી ભારે વિનાશ વેરીને હવે ઉત્તર ગુજરાત...
દિલ્હી (DELHI)ની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના 26 વર્ષીય જુનિયર રેસિડેન્ટ ડોક્ટર (RESIDENT DOCTOR) અનસ મુજાહિદનું કોરોના ટેસ્ટમાં પોઝિટિવ (CORONA POSITIVE) આવ્યાના કલાકો...
સુરત: (Surat) તૌકતે વાવાઝોડાએ (Cyclone) સમ્રગ દક્ષિણ ગુજરાતમાં વિનાશ સર્જતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની (South Gujarat Electricity Company) ટીમે સતત દોડતા રહેવાનો...
આપણે અહિ BAPSમાં સર્વોચ્ચ ગાદીએ બિરાજી રહેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની વર્તમાન ગ્રહસ્થિતિનો અભ્યાસ કરીએ…તાં. ૧૩-૯-૧૯૩૩ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે જન્મેલા...
વીર નર્મદ યુનિ. (vnsgu) દ્વારા આગામી મહિને લેવાનારી અલગ અલગ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 17 મે સુધી લંબાવ્યા પછી પણ સેંકડો ઉમેદવારો...
સુરત: (Surat) સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી તૌકતે વાવાઝોડાનું (Cyclone) સંકટ લગભગ ટળી ગયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેની અસર આગામી...
કર્ણાટક (Karnataka)માં ત્રીજી તરંગ (third wave) આવે તે પહેલાં જ બાળકોમાં કોરોનાના કિસ્સા (corona in child) ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) પછી,...
નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં ‘તૌકતે’ વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 2 દિવસથી જિલ્લામાં ભારે પવનો અને વરસાદ યથાવત રહ્યો હતો. જેમાં આજે જલાલપોર...
નવી દિલ્હી: કંગના રનૌત (KANGNA RANAUT)ની કોરોના રિપોર્ટ નેગેટિવ (CORONA REPORT NEGATIVE) આવ્યો છે. આ માહિતી તેણે ચાહકોને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી (INSTA STORY) પર...
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
નીતિન નબીન હશે ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, પાર્ટીએ કરી જાહેરાત
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
એક વાર રાજા ભોજ પોતાના ખાસ મંત્રી અને થોડા સિપાઈઓ સાથે એક જંગલમાંથી પસાર થતાં હતા. બપોરનો સમય હતો. રાજા ભોજે બધાને બપોરનું ભોજન કરી આરામ કરવાનો હુકમ આપ્યો.થોડો સમય જ રોકાવાનું હોવાથી તેમને ખાસ તંબુ બાંધવાની ના પડી અને પોતે એક ભોજન કરી એક ઝાડ નીચે જ લંબાવ્યું.

ઉપર તેમની ઉપર એક બે મધની બુંદો પડી. તેમણે નજર ઉપર કરી જોયું તો..ઝાડ ઉપર એક મધથી લથપથ ભરેલો એક મધપુડો હતો, જે પોતાનામાં સંચય થયેલા મધના ભારથી જ હવે ગમે તે ક્ષણે તૂટી પડે તેમ હતો. તેમાંથી મધની બુંદો ઉભરાઈને નીચે પડી રહી હતીઅને બધી મધમાખીઓ મધપૂડાની આજુબાજુ પોતાની પાંખો અને શરીર ઘસતી હતી.પરંતુ તેઓ હવે મધપુડાને બચાવી શકે તેમ ન હતી મધપુડો પડવાની સ્થિતિમાં જ હતો.
રાજા ભોજ ત્યાંથી ઊભા થઈને બીજા ઝાડ નીચે સૂતા પરંતુ તેમની નજર પેલા મધપુડા જોડે સતત પોતાની પાંખો ઘસતી મધમાખીઓ પર હતી.મંત્રીજીએ પૂછ્યું, ‘રાજાજી, શું જુઓ છો?’ રાજા ભોજે મધપુડા તરફ ઈશારો કર્યો અને બોલ્યા, ‘મને એ સમજાતું નથી કે હવે આ પડતા મધપુડાને આ મધમાખીઓ બચાવી શકવાની નથી તો પણ સતત તેની પર પોતાનું શરીર અને પાંખો કેમ ઘસે છે?’
મંત્રીજી બોલ્યા, ‘રાજાજી, હું તમને સમજાવું, વિશ્વમાં દાનનું મહત્ત્વ અનન્ય છે.તમે જાણતા જ હશો કે ઋષિ દધિચી, દાનવીર કર્ણ, રાજા બલિએ તેમનું સર્વસ્વ દાન કરી દીધું હતું અને આજે પણ વિશ્વ તેમને યાદ કરે છે.પણ આ મધમાખીઓ દાન વિષે જાણતી જ નથી તે સતત મહેનત કરીને રોજ થોડું થોડું મધ બનાવે છે અને પોતાનો મધપૂડો ભરતી રહે છે.તે સતત સંચય કરે છે અને કોઈને પોતાના બનાવેલા મધમાંથી એક ટીપું પણ આપતી નથી અને કોઈ નજીક જઈને મધ લેવાની કોશિશ કરે તો તે બદલામાં ડંખ આપે છે અને છેલ્લે મધપુડો જ મધનો ભાર સહન ન કરતા તૂટી પડે છે ત્યારે પોતાની સતત ભેગી કરેલી સંપત્તિને નષ્ટ થતી જોઇને દુઃખી થઈને તે પંખો અને શરીર ઘસી તેને બચાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.
અહીં રાજાજી, આપણને શીખવા મળે છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ વસ્તુનો જરૂરથી વધારે સંચય ન કરવો જોઈએ.વધારે હોય તો અન્યને આપવું.આપવાનો આંનંદ અનેરો હોય છે.સતત સાચવવાથી સુખ મળતું નથી જયારે તે વસ્તુ નષ્ટ થાય છે ત્યારે દુઃખ આપે છે.તેના કરતાં અન્યને આપીને ખુશી મેળવવી જીવનની સાચી રીત છે.’ રાજા ભોજ જે કરતા હતા તેનાથી વધુ દાન કરવાનું નક્કી કર્યું.
ઈશ્વરે તમને આપ્યું હોય અને વધુ મેળવવાની આવડત હોય તો સતત બીજાને પણ આપતા રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.