ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા,...
તાઉતે વાવાઝોડુ ઉત્તર ગુજરાતમાંથી મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન તરફ સરકી ગયું હતું. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ધીરે ધીરે તાઉતેના વાદળો વિખેરાઈ ગયા...
ગાંધીનગર: ગુજરાત (Gujarat)ને તાઉતે વાવાઝોડા (tauktae cyclone)ની અસરમાંથી બાહર લાવવા માટે કેન્દ્ર (central govt) દ્વ્રારા જાહેર કરાયેલી 1000 કરોડની સહાયના મુદ્દે સીએમ...
કોરોના મહામારી મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરાયા બાદ ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે...
રાજ્યમાં કોરોનાના નવા 5,246 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં 10 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 71 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં...
નવી દિલ્હી: કોરોનાવાયરસ (corona virus)ની બિમારીમાંથી સાજા થયેલા (recover) કરિશ્માઇ કેપ્ટન સુનિલ છેત્રી (captain sunil chhetri)ની આગેવાનીમાં 28 સભ્યોની ભારતીય ફૂટબોલ ટીમ...
ગાંધીનગર: (Gandhinagar) તાઉતે વાવાઝોડાને (Cyclone) કારણે રાજ્યના વીજ પુરવઠાની (Electricity Supply) વ્યવસ્થાને ભારે નુકસાન થવા પામ્યુ હતું. તેમાં પણ તેજ ગતિથી આવેલા...
ચીને નાણાકીય અને પેમેન્ટ સંસ્થાઓ પર ક્રિપ્ટોકરન્સી (crypt o currency) સેવાઓ પૂરી પાડવા સામે પ્રતિબંધ મૂક્યા બાદ બિટકોઇન (bit coin) ત્રણ મહિના...
પીએમ મોદી (PM MODI)એ બુધવારે ગુજરાત (GUJARAT)ના અસરગ્રસ્ત વિસ્તાર (EFFECTIVE ARES)ની મુલાકાત (VISIT) લીધી હતી, ત્યારે શિવસેના (SHIVSENA)ના સાંસદ સંજય રાઉતે (SANJAY...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં આવેલા તાઉતે વાવાઝોડાની અસરના પગલે અમદાવાદ શહેરમાં જમાલપુર (Jamalpur) વિસ્તારમાં પાંચ માળની ઇમારત ધરાશાયી (building collapsed) થઈ ગઈ હતી....
ભારત (india)માં કોરોના વાયરસ (corona virus)ની બીજી લહેરે (second wave) તબીબી ક્ષેત્રના માળખાગત સુવિધાઓને ભારે અસર કરી છે. આને કારણે, એવા ઘણા લોકો છે...
સુરત: (Surat) તાઉ-તે વાવાઝોડાની ઘણી વ્યાપક અસર (Cyclone Effect) શહેરમાં જોવા મળી છે. ભારે વરસાદ સાથે 24 કલાક સતત પવન ફુંકાવવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં બે દિવસ સુધી બદલાયેલા હવામાનના પગલે વાવાઝોડું (Cyclone) અને વરસાદને લઈ સૌથી મોટું નુકસાન (Damage) કેરીના પાકને (Mango)...
જો તમે કોરોના રસીનો પ્રથમ ડોઝ (CORONA VACCINE FIRST DOSE) લીધો છે અને તમને ચેપ લાગ્યો છે, તો પછી તમારે બીજા ડોઝ...
ગયા મહિને પિંક સુપરમૂન (SUPER BLOOD MOON) દુનિયાભરમાં જોવા મળ્યુ હતું અને આવતા અઠવાડિયે બીજો સુપરમૂન પણ વધુ રસપ્રદ બનશે. જ્યારે ચંદ્ર પૃથ્વીની...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.એ કોલેજમાં (College) લટાર મારી કે બાઇક ઉપર બેસી રહેતા કોલેજીયનોને કલાસરૂમ સુધી ખેંચવા માટે સ્નાતક (Graduation) કક્ષાએ...
રાજસ્થાનમાં બ્લેક ફંગસ(MUCORMYCOSIS)ને મહામારી રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આની ઘોષણા કરતાં ગેહલોત સરકારે કહ્યું કે કાળી ફૂગ જોખમી સ્વરૂપો લઈ રહ્યું છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત આવી પહોચ્યા હતા. નિરીક્ષણ બાદ તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી...
ચક્રવાતી વાવાઝોડા ( cyclone ) તૌક્તે ( tauktea) ના વિનાશથી દેશ હજી બહાર આવ્યો નથી કે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં...
મુંબઈ: (Mumbai) અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા ચાર જહાજ પૈકી (Barge p 305) બાર્જ P-305 ડૂબી ગયું હતું. સોમવારે રાતે...
કોંગ્રેસ ( congress) ના કથિત ટૂલકિટ કેસ ( toolkit case) વિરુદ્ધ દેશની ટોચની કોર્ટ ( supreme court) માં એક અરજી કરવામાં આવી...
નારદાના કેસ ( narda case) માં રોજ એક નવો વળાંક આવી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જી ( cm mamta benarji)...
રાજ્યમાં તૌકતે વાવાઝોડા ( tauktea cyclone) એ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ( pm narendra modi) નુકસાની નિરીક્ષણ માટે અને...
અંકલેશ્વર: રાજ્યના પ્રથમ કોવિડ ( covid) સ્મશાનમાં પણ તોક્તેએ કહેર વર્તાવ્યો છે. પ્રતિ કલાકે 65 કિમીની ઝડપે ફુંકાતા વાવાઝોડા અને વરસાદના પગલે...
વડોદરા : રાજસ્થાનથી મ્યુકોરમાયકોસિસની સારવાર કરાવવા સયાજી હોસ્પિટલમાં આવેલ દર્દીનું નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે....
વડોદરા : ગોત્રી મેડિકલ કોલેજનો પ્લાન્ટ ઓપરેટર રેમડેસીવીરના કાળાબજાર કરવાના કૌભાંડમાં ક્રાઈમબ્રાંચના સકંજામાં આબાદ ઝડપાઈ ગયો હતો. ગુનામાં સામેલ કોલેજનો સર્વન્ટ...
વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે રાજયભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. વડોદરા પણ વાવાઝોડાની અસરથી બાકાત...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 886 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 60,862 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા...
થોડા સમય પહેલા નેશનલ ક્રાઈમ બ્યુરો એ ગુજરાતમાં થતા અકસ્માત ની યાદી બહાર પાડી છે જેમા વર્ષ 6711 અકસ્માતો થયા છે. અને...
રાજપીપળા: વાવાઝોડા ( cyclone) ને લીધે ખરાબ વાતાવરણને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Unity of statue) ને જોડતી 10 જેટલી ટ્રેનો કેન્સલલ...
આંતરરાષ્ટ્રીય સ્તરે બે ઇજ્જતી કરાવવામાં પાકિસ્તાન શાન સમજે છે
તામિલનાડુમાં મંદિર-મસ્જિદ વિવાદને ચગાવવા પાછળ મતબેંકનું રાજકારણ છે
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
નીતિન નબીન હશે ભાજપના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ, પાર્ટીએ કરી જાહેરાત
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
ગુજરાતમાં મંગળવારે આવેલા ભયાનક વાવાઝોડાએ અમદાવાદને પણ ઝપટમાં લીધું હતું, વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં અંદાજે 2૦૦૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, જ્યારે ઠેર ઠેર હોર્ડિંગ્સ અને કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા. અમદાવાદમાં દિવાલ પડવાથી 2 વીજ કરંટથી 2 છત ઉપરથી પડી જવાથી એક એમ કુલ પાંચ વ્યક્તિનું મૃત્યુ થયું હતું
વાવાઝોડાએ અમદાવાદ મનપાની વિકાસની પોલ ખોલી નાખતા 2૦૦૦થી વધુ વૃક્ષો ઉખાડી નાખ્યા હતા. જ્યારે પવન સાથે પડેલા વરસાદને કારણે શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા, અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા વાવાઝોડાને લઈને આગોતરા આયોજન સહિત અનેક પગલાંઓની વાતો માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હતી.

શહેરમાં પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા સાથે હોર્ડિંગ્સ અને કાચા મકાનોના પતરા તેમજ દીવાલો ધસી પડવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા. અમદાવાદ શહેરમાં 8૦થી વધુ કાચા તેમજ પાકા મકાનોને નુકસાન થયા હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળી છે.આશ્રમ રોડ પર આવેલા ગુજરાત વિદ્યાપીઠ કમ્પાઉન્ડમાં જ 2૦થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં મનપા દ્વારા કોઈને કોઈ કારણે ખોદકામ કરવામાં આવતું હોય છે, પરિણામે જમીનમાં પુરાણ ન થવાથી મોટાભાગના વૃક્ષો મૂળથી જ ઉખડેલા જોવા મળ્યા હતા.
અમદાવાદ જિલ્લામાં 200 વીજ થાંભલાને નુકસાન થતાં 264 ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો
વાવાઝોડાને કારણે અમદાવાદ જિલ્લામાં વીજ કંપનીઓના લગભગ 2૦૦થી વધારે થાંભલાઓને નુકસાન થવા પામ્યું હતું. જેને પગલે જિલ્લાના 264 ગામોમાં વીજ પુરવઠો બંધ રહેવા પામ્યો છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરના ચાંદખેડા, નરોડા, નિકોલ, વસ્ત્રાલ, સાબરમતી, રાણીપ વગેરે વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં ખાસ કરીને શહેરના ચાંદખેડા અને નરોડા વિસ્તારમા 18 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. આમ અમદાવાદ શહેરના વિસ્તારોમાં પણ લોકોને લાઇટ વગર રહેવાનો વારો આવ્યો હતો.