છોટાઉદેપુર: છોટાઉદેપુર શહેરમાં કોરોના મહામારીના સંક્રમનને અટકાવવા અર્થે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા અર્થે જાહેરાત કરવામાં આવી હતી....
છોટાઉદેપુર: છોટાઉદેપુર નગરમાં સ્ટેશન વિસ્તાર તરફ જતા છોટાઉદેપુરથી ગોધરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર રેલવે ફાટક નં 101 આવેલ છે. જ્યાં ઘણા...
કાલોલ: તાજેતરમા જ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કાલોલ નગર પાલિકા ના ૧૩ રોડ નું નવીનીકરણ રૂ ૧૪૫ લાખ ના ખર્ચે તથા ૨૭...
શહેરા: શહેરા તાલુકાના સુરેલી ગામના અશોક ભાઈ સોલંકી તેમની પત્ની ઉષા સાથે પોતાની બાઇક લઇને મરણ પ્રસંગે રતનપુર તરફ જવા નીકળ્યા હતા....
છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે ખાસ કરીને હાલ કોરોના મહામારી બાદ જ સાંભળવા મળી રહેલ શબ્દ...
વડોદરા : યુવાધનના નશાના રવાડે ચડાવવા પ્રતિબંધિત મનાતા પેન્ટાઝોસીન ઈન્જેકશનોનો કાળા કારોબારમાં સંડોવાયેલા પંચાલ બંધુઓ સહિતની ત્રિપુટીની એસઓજીએ કોિવડ રિપોર્ટ કરાવવા...
વડોદરા : મહારાષ્ટ્રના આકોલ ખાતેથી કાચું કપાસિયા તેલ ભરી કડી ખાતે જઈ રહેલ ટેન્કરના ચાલકને ઝોકું આવતા વડોદરા શહેરના તરસાલી નજીક...
વડોદરા : ગતરાત્રીના સમયે વડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલ છાણી જકાતનાકા પાસેના ક્રિષ્ના પેલેસ 2 ના મેઈન ગેટ પાસે...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, શેર બજાર ( stock market) લીલા નિશાન પર ખુલ્યું હતું . બોમ્બે સ્ટોક એક્સચેંજનો...
વડોદરા : કોરોનાં પોઝિટિવના વધુ 725 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 64,953 ઉપર પહોંચ્યો છે.જ્યારે રવિવારે પાલિકા...
વડોદરા: વડોદરા શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ટીચર અને પેઈન્ટીંગ આર્ટિસ્ટ સંકેત જોષીએ પેઈન્ટીંગ્સની વિવિધ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઓબ્જેકટ ડ્રોઈંગ...
કોલકાતા હાઇકોર્ટના નારદા કૌભાંડ કેસમાં 21 મેના રોજ આરોપી ટીએમસી નેતાઓની ધરપકડની વિરુદ્ધ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરી હતી, તેમને ન્યાયિક કસ્ટડીમાં...
વડોદરા: કૌભાંડી હોસ્પિટલના નામે ઓળખાતી ધિરજ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના બોગસ આંકડા રજૂ કરીને સરકારની આંખમાં ધૂળ નાંખતા સફેદ ઠગ જેવા સંચાલકોએ કરેલા...
શહેરા: શહેરાના ભોટવા ગામના માલિકીના પાણી ભરેલા કુવામાં આશરે 5 ફૂટ લંબાઈ ધરાવતા મગરને અમદાવાદની ભારતીય ડિઝાસ્ટર રેસ્ક્યૂ રિસ્પોન્સર કોર્પ્સ ટીમે ...
ગયા માર્ચ મહિનામાં કોરોના ( corona ) એ ગુજરાતમાં દસ્તક આપી ત્યારથી લઇને આજદીન સુધી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારમાં નિર્ણય શક્તિનો સદંતર...
અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના ( moderna company) એ પંજાબ સરકારે ( punjab goverment ) ને સીધી રસી ( vaccine) આપવાની વિનંતીને ફગાવી...
મૂળ સૌરાષ્ટ્રના ગોંડલના વતની અને અમદાવાદમાં સ્થાયી થયા બાદ છેલ્લા ૧૭ દિવસથી કોરોનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકને જાણે કે મૃત્યુનો...
સમગ્ર દેશમાં ૮૮૪૮ કરતાં વધુ મ્યુકરમાઈકોસિસના કેસો નોંધાયા છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ૨૨૮૧ થી વધુ કેસો નોંધાયા છે. જો કે તેની...
રાજ્યમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જ્યારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડ્યો...
ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે યુવા વર્ગનું કોરોના સામે રક્ષણ થાય તે માટે ૧૮થી ૪૪ના વય જુથમાં આવતીકાલથી ૧ લાખ રસીના ડોઝ આપવાનું...
પારડી: (Pardi) પારડી પંથકમાં હાલ તાઉતે વાવાઝોડામાં અનેક ખેડૂતોની કુમળી કેરીઓ (Mango) ઝાડ ઉપરથી પવનના કારણે તૂટી પડી હતી. જેના કારણે પારડી...
વલસાડ: (Valsad) વલસાડ તિથલ દરિયા કિનારે મૃતદેહો (Dead bodies) નીકળવાનો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો છે. ગતરોજ શનિવારે 4 મૃતદેહ બાદ રવિવારે...
નવી દિલ્હી: (Delhi) ધોરણ 12 સીબીએસઈ (CBSE) ની પરીક્ષા (Exam) જુલાઈમાં લેવાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પરીક્ષા રદ્દ...
ઉત્તરપ્રદેશ: કોરોના રસીકરણ (corona vaccination) માટે ગામડે ગામડે જતી ટીમને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બારાબંકી (barabanki) માં શનિવારે રામનગર...
કોરોના રોગચાળા (corona epidemic)ની બીજી લહેર (second wave)થી ભારે વિનાશ સર્જાયો છે અને ત્રીજી તરંગ (third wave)ની પણ ગંભીર શક્યતા સિવાય રહી...
આ માસના પૂર્વાર્ધમાં આયુષ મંત્રાલયે કોરોનાની કટોકટીમાં રોગ પ્રતિકારક શકિત કઇ રીતે વધારવી તે અંગે સવિસ્તર સલાહ-સૂચનો આપ્યાં. મંત્રાલયે ખાસ ભલામણ કરતાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ખેડૂતો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે ચોમાસુ (Monsoon) ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે બેસી જશે. તાઉતે વાવાઝોડાના કારણે...
ફ્રેન્કફર્ટ સ્કૂલ ઑફ ફાઇનાન્સના અધ્યયનમાં જણાવ્યું છે કે, જો લોકડાઉન નહીં લાદવામાં આવે તો મૃત્યુદર વધે છે, કામ કરતા લોકોની સંખ્યામાં ઘટાડો...
સ્વામી રામકૃષ્ણ પરમહંસ કાળી માતાના પરમ ભક્ત હતા અને મહાજ્ઞાની અને મહાન સંત હતા.એક દિવસ તેમની પાસે એક યુવાન આવ્યો. તે બોલ્યો,...
સુરત: (Surat) સુરતમાં પાંચ ચોપડી પાસ ધારાસભ્ય (MLA) કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ઇન્જેક્શન લગાવતા હોવાનો અને તેમના માટે ઇન્જેક્શન તૈયાર કરતા હોવાના...
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
બિનજરૂરી લાઇન બદલવાના વહીવટી ખેલમાં કુંભારવાડા તરસ્યું: 4 દિવસથી પાણી નહીં!
પહેલગામ હુમલાનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું: NIAએ 1300 પાનાની ચાર્જશીટમાં કર્યો ખુલાસો
વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટનું ‘વેચાણ’! વિપક્ષના ગંભીર આક્ષેપો
આગામી ત્રણ દિવસ બાદ ઠંડી ઘટાડાની શક્યતા
જય શાહે લિયોનેલ મેસ્સીને T20 વર્લ્ડ કપ ટિકિટ અને જર્સી ભેટમાં આપી, મેસ્સી વનતારાની મુલાકાત લેશે
ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં ૧૫ વર્ષથી રસ્તાની સુવિધાનો અભાવ
નવા બુસ્ટર બન્યાના પાંચ વર્ષ છતાં દબાણ હટાવવામાં વડોદરા પાલિકાની ઉદાસીનતા
‘નલ સે જલ’ અભિયાન વચ્ચે ગોધરાના પઢીયાર ગામમાં પાણી માટે વલખાં મારતી મહિલાઓએ માટલા ફોડ્યા
વિદ્યાર્થીઓને હાર્ડ કોપીમાં આઈડી કાર્ડ ન મળતા એનએસયુઆઈનો વિરોધ
દરભંગાના MLA સંજય સરાવગી બિહાર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા
SMCના કોમ્યુનિટી હોલ બન્યા નશેડીઓના અડ્ડા, આ બે હોલની હાલત બદથી બદતર
SMCના વાંકે કતારગામમાં બન્યો ’કચરા પાર્ક’, લોકોના સ્વાસ્થય પર જોખમ ઉભું થયું
ટ્રમ્પના ટેરિફની ગેમ મોદીએ બદલી નાંખીઃ ભારત કોઈના પર નિર્ભર નથી!
મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણી જાહેર, 15 જાન્યુઆરીએ મતદાન થશે
સિડનીમાં જીવ લેનાર “સાજીદ”, જીવ બચાવનાર “અહેમદ”: કહ્યું- પરિવારને કહેજો લોકોને બચાવતા..
કૂતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો, દર્દીઓના ધસારાને પહોંચી વળવા એસએસજી હોસ્પિટલમાં સુવિધા વધારાઈ
સિડની આતંકી હુમલામાં પાકિસ્તાન કનેક્શનની આશંકા, કારમાંથી આતંકવાદી સંગઠનનો ધ્વજ મળી આવ્યો
શરમજનક! શિક્ષણના મંદિર પાસે ગંદકી અને નશો, નંદઘરના બાળકો દોજખમાં ભણવા મજબૂર
ચોરની હિંમત તો જુઓ! ધોળા દિવસે ઘર પાસે પાર્ક કરેલી બાઈક ચાલુ કરી ચોરી ગયો
ગાંધીનગરમાં CID ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ વિલાસ વેદાંતીનું નિધન, પાર્થિવ શરીર MPથી અયોધ્યા લવાશે
હવે મનરેગા યોજનાનું સ્થાન G RAM G લેશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો રોજગાર કાયદો
સિડની હુમલા બાદ ઓસ્ટ્રેલિયામાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવાશે, PM અલ્બેનીઝે જાહેરાત કરી
છોટાઉદેપુર: છોટાઉદેપુર શહેરમાં કોરોના મહામારીના સંક્રમનને અટકાવવા અર્થે સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવા અર્થે જાહેરાત કરવામાં આવી હતી. જેનો વેપારીઓ દ્વારા કડક અમલ કરવામાં આવ્યો હતો. 23 જેટલા દિવસ સુધી નગરના સંપૂર્ણ બજારો બંધ રહ્યા હતા.
જેને સરકાર દ્વારા તારીખ 21થી છૂટછાટ અપાતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. છોટાઉદેપુર શહેરમાં કોરોના સંક્રમણ વધતા તેની ચેઇન તોડવા અર્થે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ સ્ટોર, દૂધ, શાકભાજી, ફ્રૂટ જેવી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે અને અન્ય બીજા વેપાર અર્થની દુકાનો બંધ રહેશે. જેને લઈ 23 જેટલા દિવસ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહી હતી.
પરંતુ તા 21થી બજારો ખોલવા અર્થે સરકાર દ્વારા છૂટછાટ અપાતા છોટાઉદેપુરના બજારો ધમધમી ઉઠ્યા હતા. શનિવારે છોટાઉદેપુર નગરમાં બજારોમાં 23 દિવસ પછી ઘરાકી જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી પ્રજા ખરીદી અર્થે જોવા મળી હતી. ઘણા દિવસો પછી બજારો ખુલતા વેપારીઓમાં આનંદ ફેલાયો હતો. ઘણા દિવસોથી દુકાનો બંધ રહેતા આર્થિક રીતે માર પડતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ હતી. પરંતુ શનિવારે બજારોમાં ઘરાકી જોવા મળતા વેપારીઓમાં જીવમાં જીવ આવ્યો હતો અને ખુશીની લહેર જોવા મળી હતી.