સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT CIVIL HOSPITAL)માં આજે સૌપ્રથમવાર (FIRST TIME) મ્યુકરમાઇકોસિસના રોગમાં આંખની સફળ સર્જરી (MUCORMYCOSIS SUCCESS TREATMENT) કરવામાં...
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ દેશના મોટા ભાગોમાં કોરોનાની ( corona) મહામારી સ્થિર થઈ રહી છે તેમ છતાં આ ખાસ લહેરમાં આ લડાઇ...
સુરત: સુરત આરટીઓ (SURAT RTO)માં તત્કાલીન આરટીઓ પાર્થ જોષી અને ડીકે ચાવડાએ આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક (DRIVING TEST TRACK) પર એકના એક...
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉત ( kangna ranaut) મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાના મંતવ્યો વ્યક્ત કરે છે,...
છત્તીસગઢ (chattisgadh)ના સીએમ (cm) ભૂપેશ બઘેલે સૂરજપુર કલેક્ટર (surajpur collector) રણબીર શર્માને દૂર કરવા સૂચનાઓ આપી છે. તાજેતરમાં જ તેનો એક વીડિયો સોશિયલ...
સુરતઃ શહેરના અડાજણ (adajan) ખાતે રહેતું દંપત્તિ (couple) હોમલોનના હપ્તા ચૂકવવા માટે રેમડેસિવિર ઇ્જેક્શન (remdesivir injection)ની કાળા બજારી (black marketing) કરતું હોવાનું...
ચક્રવાત તૌક્તે ( tauktea cyclone) પછી હવે યાસ 26 મેના રોજ ઓડિશા ( odisa) અને પશ્ચિમ બંગાળના ( west bangal) કાંઠે ટકરાશે...
દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુસ્તીબાજ સાગર ધનખર ( sagar dhankhar) ની હત્યા કર્યા બાદ પોલીસે ફરાર ઓલિમ્પિયન રેસલર સુશીલ કુમાર ( sushil kumar)...
જીઓ તો ઐસે જીઓ જૈસે કી સબ તુમ્હારા હૈ મરો તો ઐસે મરો કી તુમ્હારા કુછ ભી નહીં. આ બે પંકિત આપણને...
કોવિડ-19 કોરોના, કાળ બનીને સમસ્ત પ્રજાને મૃત્યુની ખાઇમાં લઇ જઇ રહ્યો છે. પ્રમાણિક, આત્મિય વૈજ્ઞાનિકો ફરજ બજાવી રસી બનાવે છે અને દર્દીઓને...
કોરોના સંક્રમણકાળ અને ત્યારબાદના પરિવર્તીત કાળ દરમ્યાન સતત બદલાતા જતા ન્યૂ નોર્મલ સાથે આપણે સૌ કોઇએ કદમ મિલાવવા જરૂરી છે. નહીંતર બચવાનાં...
વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાન દરેક ધર્મ, કોમ, સંપ્રદાયના લોકોને જ્ઞાતિના બાધ આપ્યા સિવાય તમામ પ્રકારના ધંધા રોજગાર કરવાની બંધારણમાં જોગવાઇ કરી...
દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે લોકડાઉનમાં રોજે રોજનું કમાઇ ખાનારાઓની હાલત કફોડી બની છે. તેવા સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્ત્વની જાહેરાત...
વલસાડ : મુંબઈ (Mumbai)માં ડૂબેલા જહાજ (ship)ના ચાર ક્રૂ મેમ્બરો (crew member)ની લાશ વલસાડ તીથલ દરિયા કિનારે (tithal sea shore) શનિવારે સાંજે...
રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 4,205 કેસ નોંધાયા હતાં. આ ઉપરાંત 54 દર્દીના મોત થયા હતાં. જેમાં અમદાવાદમાં આજે એકપણ મૃત્યુ નોંધાયું નથી....
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT NEW CIVIL HOSPITAL) અને સ્મીમેર હોસ્પિટલ (SMIMMER HOSPITAL)માં મ્યુકરમાઇકોસિસ (MUCORMYCOSIS)ના વધુ 12 દર્દીઓ નોંધાયા છે....
ગત ફેબ્રુઆરીમાં શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં પસાર કરાયેલા જુદા જુદા ૮ વિધેયકોને રાજય આચાર્ય દેવવ્રતે મંજૂરીની મ્હોર મારી છે. જેમાં લવ...
તાઉતે વાવાઝોડાથી અસર પામેલા દરિયાકાંઠાના જિલ્લાઓની મુલાકાત લેવા આજે સીએમ વિજય રૂપાણી ભાવનગરના મહુવા પહોચ્યાં હતાં. મહુવામાં મુલાકાત બાદ તેમણે કહ્યું હતું...
નવી દિલ્હી : કાળી ફૂગ રોગ (MUCORMYCOSIS)ની સારવાર માટે એન્ટી ફંગલ દવા (ANTI FUNGAL MEDICINE) એમ્ફોટોરિસિન-બીની સપ્લાય અને પ્રાપ્યતા વધારવા માટે કેન્દ્ર સરકાર...
રાજયમાં ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડની અસર હેઠળ તૂટી ગયેલા પાકાોમકાનો માટે ૯૫,૧૦૦ – છાપરા- નળિયા ઉડી ગયા...
અમદાવાદ : અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી પોલીસે વ્હેલ માછલીની અંબરગ્રીસ (ઉલટી)ના 5.350 કિ.ગ્રામના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી...
સત્તાધિશો દ્વારા પ્રજા પર અનેક દમન થતાં હોવા છતાં પણ પ્રજા શાંત બેસી રહે તો તેવી પ્રજાનું અમીર મરી ગયું છે તેમ...
નવી દિલ્હી: દેશમાં કોરોના (CORONA IN INDIA) સામે તબીબો (DOCTORS) અને મેડિકલ સ્ટાફ (MEDICAL STAFF) જીવના જોખમે લોકોની સારવાર કરે છે ત્યારે...
ન્યૂયોર્ક: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના દર્દીઓ (COVID PATIENTS)માં હવે કેટલીક આડબિમારીઓ જોવા મળી રહી છે, જેમાં ભારતના ગુજરાત (GUJARAT) સહિત અનેક રાજ્યોમાં મ્યુકોર્માઇકોસીસ (MUCORMYCOSIS)...
સુરત: (Surat) સુરતમાં દિવસે દિવસે મ્યુકર માઇકોસિસના (Mucormycosis) કેસો વધી રહ્યા છે, મ્યુકરમાઇકોસિસમાં સંજીવની સમાન ઇન્જેકશનની ભારે અછત જોવા મળી રહી છે....
ભરૂચ: (Bharuch) કોરોના મહામારી બાદ હવે બીજી મ્યુકરમાઇકોસીસ (બ્લેક ફંગસ) મહામારીએ પણ ભરૂચ જિલ્લામાં દસ્તક દેતા 12 કેસ નોંધાયા છે. આ તમામ...
ભરૂચ: રાજ્યના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા એલોપેથી તબીબોએ તાજેતરમાં જ પેન ડાઉન સહિત આંદોલનના વિવિધ માર્ગ અપનાવી સરકાર પાસે પોતાની માંગણીઓ સંતોષાવ્યા...
ભારતીય બોક્સિંગ ટીમ (Indian boxing team)ના વિમાન (flight)નું દુબઈ એરપોર્ટ (dubai airport) પર ઇમરજન્સી લેન્ડિંગ (emergency landing) કરવામાં આવ્યું હતું. વિમાનમાં મેરી કોમ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના પ્રાથમિક શિક્ષકો (Teachers) દ્વારા માંદગી અંગેના ખોટા તબીબી પત્ર પ્રમાણપત્રો રજૂ કરીને જિલ્લા ફેરની બદલીની માગણી કરી છે. આવા...
સુરત: (Surat) કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા પાવરટેક્સ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલી યાર્ન બેંકની સ્કીમ સાથેની યોજના નિષ્ફળતાનું કારણ આપી બંધ કરવામાં...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
સુરત : સુરતની નવી સિવિલ હોસ્પિટલ (SURAT CIVIL HOSPITAL)માં આજે સૌપ્રથમવાર (FIRST TIME) મ્યુકરમાઇકોસિસના રોગમાં આંખની સફળ સર્જરી (MUCORMYCOSIS SUCCESS TREATMENT) કરવામાં આવી હતી. આ સર્જરીને એવીસ્ક્રીએશન (EVYCREATION)ના નામથી ઓળખવામાં આવે છે. એટલે કે આંખનું ઇ-વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે બ્લેકકીકીને પકડીને વ્હાઇટ ભાગને રહેવા દઇને બીજો ભાગ કાઢી નાંખવામાં આવે છે. આજે આવા જ એક દર્દીને ઓપ્થેમોલોજી (OPHTHALMOLOGY) વિભાગ દ્વારા ઓપરેશન (OPERATION) કરાયું હતું. આ ઓપરેશન દરમિયાન આઇબોલને રાખીને આજુબાજુના ભાગને દૂર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ડોક્ટરોને એક ગ્રે કલરનું ફંગસ (GRAY FUNGUS) મળી આવ્યું હતું. આ જોઇને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. સામાન્ય રીતે મ્યુકરમાઇકોસિસમાં વ્હાઇટ અને બ્લેક કલરના ફંગસ જોવા મળે છે. જો કે, આજની સર્જરી દરમિયાન ગ્રે કલરના ફંગસ મળી આવ્યા હતા. ડોક્ટરોએ તેની બાયોપ્સી લઇને માઇક્રોબાયોલોજી વિભાગમાં પૃથ્થકરણ માટે મોકલ્યા હતાં.

બીજી તરફ સુરત સિવિલમાં દાખલ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. આ રોગમાં મગજ સહિત સમગ્ર જડબાના એમઆરઆઇ માટે હવે બહાર થતો ખર્ચ અટકી જશે. સિવિલમાં દાખલ દર્દીઓ રોગીકલ્યાણ સમિતિની સહાયની સાથે છાંયડો સંસ્થામાં વિનામૂલ્યે એમઆરઆઇ (FREE OF COST MRI) કરાવી શકશે. કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસના જીવલેણ રોગમાં સમગ્ર મોંઢાનું એમઆરઆઇ કરવામાં આવે છે. બહાર પ્રાઇવેટ જગ્યાએ એમઆરઆઇ કરવામાં આવે તો તેનો ખર્ચો રૂા. ચારથી પાંચ હજાર જેટલો થાય છે.

સુરતમાં હાલમાં 100 થી વધુ દર્દીઓ દાખલ છે ત્યારે આવનારા સમયમાં પણ વધારે દર્દીઓ દાખલ થાય અને તેઓને એમઆરઆઇ કરવાની જરૂર પડે તો સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઇ શકશે. આ અંગે માહિતી આપતા સિવિલ સુપ્રિ. ડો. રાગીણી વર્માએ જણાવ્યું હતું કે, રોગી કલ્યાણ સમિતિમાંથી દર્દીને રૂા. 1 હજાર ફાળવવામાં આવશે. આ ઉપરાંત તેઓને લેટર પણ આપવામાં આવશે. આ સાથે જ સિવિલ હોસ્પિટલનો ભલામણપત્ર પણ લખી આપવામાં આવશે. આ પત્રના આધારે દર્દીઓ સિવિલ કેમ્પસમાં ચાલતા છાંયડો ટ્રસ્ટમાંથી એમઆરઆઇ કરાવી શકશે. જો કે, આ એમઆરઆઇનો ખર્ચ 1900 રૂપિયા જેવો થાય છે.
પરંતુ સિવિલ હોસ્પિટલ અને રોગી કલ્યાણ સમિતિના ભલામણ પત્રના આધારે હવે દર્દી ફ્રીમાં એમઆરઆઇ કરાવી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનું પોતાનું જ હાઇટેકનોલોજીવાળું એમઆરઆઇ મશીન ખરીદવા માટે રાજ્ય સરકારમાં ઇન્ટેન્ડ મોકલી આપવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ રિપ્લાય આવ્યો નથી.