સુરત: (Surat) દેશભરમાં મહાવેક્સિનેશન અભિયાનની શરૂઆત 21 જૂનથી થઈ ચૂકી છે. વેક્સિન મુકાવવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર રહી નથી. લોકો સીધા...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન મુકેશ અંબાણીએ (mukesh ambani) 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM) ની શરૂઆત કરી છે. આ બેઠકમાં કંપનીના તમામ...
આજે અમદાવાદનાં જગન્નાથ મંદિરની રથયાત્રા (Rathyatra) પહેલાની મહત્ત્વની વિધિ જળયાત્રા (Jalyatra) મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ...
ભારતના પીઢ ઉદ્યોગપતિ અને ટાટા જૂથ ( TATA GROUP) ના સ્થાપક જમસેદજી ટાટા ( JAMSEDJI TATA) માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વના...
સુરત: કમિ. સિવાયના સુરત મનપાના અધિકારીઓ ( smc officers) પાસે 15 લાખ સુધીના ખર્ચની સત્તા નહી હોવાને કારણે આજે સાંસ્કૃતિક સમિતીના ચેરમેન...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ( rahul gandhi) આજે સુરત (Surat) કોર્ટ કેસ ( court case) માં જુબાની આપવા માટે સુરત પહોંચ્યા હતા. રાહુલ...
ભારતીય શેરબજારમાં ( stock market) આજે જુન સીરિઝ પુર્વે આઇટી-મેટલ ( it mettal) શેરોની આગેવાની હેઠળ બોર્ડર માર્કેટ ( border market) માં...
રમતોના મહાકુંભ એવા ટોક્યો ઓલિમ્પિક્સનો ( tokyo olympic) 23 જુલાઇથી પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે જાપાનની ( japan) સરકારે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ...
આણંદ : બોરસદ તાલુકાના ગાજણા ગામે મધરાતે અજાણ્યા શખસોએ 35 વર્ષિય યુવક પર જીવલેણ હુમલો કરી તેને લોહી લુહાણ હાલતમાં જ ઘરમાં...
આણંદ : ઉમરેઠના સુંદલપુરા ગામે ભાડે રહેવા આવેલા શખસે પોતાની ભત્રીજીના લગ્ન કરાવવાના છે તેમ કહી પડોશમાં રહેતા યુવકના પરિવારને ભોળવ્યું હતું....
ભારતમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરનો ( second wave) પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો ( covid 19) નવો...
દાહોદ: દાહોદ જિલ્લામાં ચોમાસુ હજુ જામતું નથી. જ્યારે ગત વર્ષે આ દિવસ સુધીમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થઇ ચુક્યો હતો. ગુજરાતમાં મોટાભાગના...
વડોદરા : શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ મારફતે ચલાવવામાં આવતા હાઇપ્રોફાઇલ સેક્સરેકેટ પર મંગળવારે મોડી રાત્રે...
જાંબુઘોડા : જાંબુઘોડા મામલાતદાર ઓફીસ ના ઇનચાર્જ નાયબ મામલતદાર બસો રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબી ના છટકામાં આબાદ ઝડપાઈ જવા પામ્યા હતા....
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ કામગીરી પ્રજાહિતમાં કરવામાં આવતી નથી...
હાલમાં જ આનંદ એલ રાયની ફિલ્મ જે ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ ઉપર બની રહી છે તેમાં ફાયનલ કાસ્ટિંગ થઇ ગયું છે અને...
દરેક અભિનેત્રી એવા દાવા ન કરી શકે કે આવતી કાલની દિપીકા પાદુકોણે યા આલિયા ભટ્ટ હું છું. આવનારી ફિલ્મો જ તેમનો સ્લોટ...
પ્રિયંકા ચોપરાની ઓળખ હવે સાવ બદલાઇ ગઇ છે. હિન્દી ફિલ્મો તેના માટે ભૂતકાળ બનવા માંડી છે. જોકે તેની ચર્ચા જ થવી બંધ...
ભારતીય જનતા પાર્ટી (bhajap ) ના દિલ્હી યુનિટમાં આજકાલ બધુ બરાબર ચાલી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી પક્ષના કેટલાક નેતાઓમાં અસંતોષ વધ્યો...
મૂળ અમદાવાદની એક્ટ્રેસ નેત્રી ત્રિવેદીના માતા – પિતા પણ રંગમંચ ઉપર અભિનય આપતા હતા અને બાળપણથી જ તે કલાજગત સાથે સંકળાયેલી છે....
ગુજરાતી ફિલ્મો બદલાઇ રહી છે. નવા વિષયો, નવી ટ્રીટમેન્ટ, નવા કલાકારો, નવા ગીત-સંગીત વડે તે હવે એવા પ્રેક્ષકોને શોધી રહી છે જે...
સની દેઓલનો દિકરો ફિલ્મોમાં આવ્યો પણ એ રીતે આવ્યો કે તેને રિ-લોંચિંગ કરવો પડશે. ધર્મેન્દ્રને પણ એવી ચિંતા છે કે તેની ત્રીજી...
ફકત સ્ટાર્સથી ફિલ્મો નથી ચાલતી એ હવે અત્યારના સ્ટાર્સ પોતે પણ સમજી ચુકયા છે ને નિર્માતા દિગ્દર્શકો પણ વિચારે છે કે સ્ટાર્સ...
વિદેશમાં જન્મેલી અભિનેત્રીઓ હવિ હિન્દી ફિલ્મોમાં એટલું બધું સ્થાન પામે છે કે આવનારા સમયમાં કોઈકે ફિલ્મોમાં કામ કરવું હોય તો પૂછાશે કે...
સોનમ કપૂર અને ધનુષનો જોરદાર અભિનય તમે ફિલ્મ ‘રાંઝણા’ માં જોયો હતો અને ફિલ્મમાં અભય દેઓલ પણ હતો.આનંદ એલ રાયની ફિલ્મમાં આદર્શ...
કોરોનાના સમયમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ તેમાં એક તે રિયા ચક્રવર્તીની અને બીજી સોનુ સુદની. રીયાની ચર્ચા કેમ થઈ તે ચર્ચવા...
સતત ચોથા વર્ષે હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન દરમ્યાન રાજયમાં કોરોના મહામારી વચ્ચે ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો...
વડદલા સ્થિત વેલ્સપન કંપનીએ અચાનક કામદારોની બદલી કરી દેતાં ભારે સુસવાટો મચી ગયો હતો. અગાઉ પણ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની...
બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરવા સરકાર મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે તરસાડી ખાતે બુલેટ ટ્રેન માટે સંપાદિત કરેલી જમીનનું યોગ્ય વળતર...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં 13 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જેમાં અમરેલી, અરવલ્લી, ભાવનગર...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
સુરત: (Surat) દેશભરમાં મહાવેક્સિનેશન અભિયાનની શરૂઆત 21 જૂનથી થઈ ચૂકી છે. વેક્સિન મુકાવવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર રહી નથી. લોકો સીધા વેક્સિનેશન સેન્ટરો (Vaccination Center) પર જઈ રજિસ્ટ્રેશન (Registration) કરાવી વેક્સિન મુકાવી રહ્યા છે. જેના પગલે હવે પ્રતિદિન વેક્સિન (Vaccine) મુકાવનારાઓની સંખ્યા પણ વધી છે. સુરત શહેરમાં માત્ર ત્રણ જ દિવસમાં 1,24,105 લોકોએ વેક્સિન મુકાવી લીધી છે.

સુરતવાસીઓમાં વેક્સિન પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી રહી છે. કારણ કે, 21મી જૂનથી મનપા દ્વારા વેક્સિન સેન્ટરો વધારી દેવાયાં છે. વેક્સિનનો સ્ટોક પણ વધુ પ્રમાણમાં છે. અને હવે સહેલાઈથી વેક્સિન સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી ઉપલબ્ધ થઈ જાય છે. શહેરીજનોમાં પણ વેક્સિન અંગે જાગૃતતા જોવા મળી રહી છે જેને કારણે પણ વેક્સિન લેનારાઓની સંખ્યા વધી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 45,951 લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો હતો.
કોરોના સંક્રમણને નાથવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. જેઓ વેક્સિન મુકાવી રહ્યા છે, તે પૈકીના ઘણા ઓછા લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જેની ટકાવારી નહીંવત પ્રમાણમાં છે. જે માટે હવે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 1,24,105 લોકોએ વેક્સિન મુકાવી હતી. હાલમાં શહેરમાં કુલ 230 વેક્સિનેશન સેન્ટર્સ પરથી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવી વેક્સિન આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આ જ ગતિથી વેક્સિનેશન ચાલતું રહે તો 15મી ઓગસ્ટ સુધીમાં શહેરમાં તમામ પુખ્ત વયના લોકોને વેક્સિન મુકાઇ જાય.

કયા ઝોનમાં કેટલા લોકોએ વેક્સિન મુકાવી
શહેરમાં કોરોનાના કેસ એકદમ ઘટી ગયા
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. છેલ્લા બે દિવસથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20થી નીચે નોંધાઈ હતી. પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 20 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમજ રિકવરી રેટ સતત ઊંચો જઈ રહ્યો છે. વધુમાં હવે શહેરમાં મહાવેક્સિન અભિયાનની શરૂઆત થઈ ગઇ છે. કોવિડથી ઘણા લોકો સુરક્ષાકવચ મેળવી લેશે. જેથી સંક્રમણની ચેઈન ઝડપથી તૂટશે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 20 પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને કુલ આંક 111086 પર પહોંચ્યો છે. તેમજ વધુ 40 દર્દી ડિસ્ચાર્જ થવાની સાથે અત્યાર સુધીમાં કુલ આંક 108587 પર પહોંચ્યો છે અને રિકવરી રેટ વધીને 97.75 ટકા પર પહોંચ્યો છે.
કયા ઝોનમાં કેટલા કેસ