જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પર સર્વપક્ષીય બેઠક બોલાવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે કારગિલ અને લદાખની પાર્ટીઓને મળવાનું નક્કી કર્યું છે. 1 જુલાઈએ વડાપ્રધાન...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણનાં ઓદ્યોગિક વિસ્તારમાં કન્ટેનર (Container) નીચે સાંઢ આવી જતાં તેને બચાવવા લોકોનો પસીનો વળી ગયો હતો. આખરે એકત્ર...
ખેડૂત આંદોલન (farmer protest)ને આઠ મહિના થયા છે, જેણે કૃષિ અધિનિયમ (Farmer law) રદ કરવાની માંગ શરૂ કરી હતી. શનિવારે 32 ખેડૂત સંગઠનોએ...
પુણે : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોરોના (Corona) રોગચાળાથી બાળકો (children)ને બચાવવા માટે એક મોટું પગલું ભરશે. સીરમ સંસ્થા આગામી મહિનાથી બાળકો પર ‘કોવોવેક્સ’...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (Surat chamber of commerce) દ્વારા આયોજિત વિનસ જ્વેલ્સના ફાઉન્ડર એન્ડ ચેરમેન સેવંતી શાહની સફળ જીવન સફર વિશેના વેબિનાર...
સુરત: (Surat) નવી દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના (AAP) સંસ્થાપક સભ્ય મનીષ સિસોદીયા (Manish Sisodia) હવે આગામી રવિવારે સુરતની મુલાકાતે આવશે....
પીએમ મોદી દ્વારા 21 જૂનથી ઓન સાઈટ રજિસ્ટ્રેશન દ્વારા ફ્રી વેક્સિનેશની (Vaccination) જાહેરાત બાદ ગુજરાતમાં (Gujarat) રસીકરણ પૂરજોશમા ચાલી રહ્યુ હતું. પણ...
ફ્લોરિડાના મિયામીમાં સમુદ્રની પાસે બનેલી એક 12 માળની શૈમ્પ્લેન ટાવર્સ નામની બિલ્ડિંગ અચાનક ઢળી પડી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધી એક વ્યક્તિનું...
ગુપ્તચર એજન્સીઓએ શુક્રવારે દિલ્હી પોલીસ (Delhi Police) અને બીજી એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યું છે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) ના ઇશારા પર...
surat ; સુરત શહેરમાં અઠવાલાઇન્સ ( athvalines) વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ( aag) ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં...
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce ) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ધી ન્યૂ ડીજીએફટી આઇટી પોર્ટલ’ વિશે વેબિનારનું...
SURAT : સુરત મનપાની ( SMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પોતાના જ પક્ષના કોઇ ગદ્દાર નગર સેવકે ભાજપના ( BHAJAP) સભ્ય...
સુરત : રાજ્યમાં સરકારી હોસ્પિટલમાં ( goverment hospital) ફરજ બજાવતા ઇનસર્વિસ ડોક્ટરો ( inservice docters ) દ્વારા પડતર પ્રશ્નોને લઇને અચોક્કસ મુદ્દતની...
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ( ravishnkhar prashad) શુક્રવારે ટ્વિટર ( twitter) પર મોટો આરોપ લગાવ્યો કે તેમનું ખાતું લગભગ એક કલાક સુધી...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને નોટિસ મોકલીને તેમને આજે હાજર રહેવા કહ્યું છે. જણાવી દઈએ કે ઇડીએ અનિલ દેશમુખને...
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે બે મહત્વના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. તેમાં જણાવ્યા મુજબ હવે આવતીકાલ 26મી જૂનથી 10મી જુલાઈ...
સુરત: આખરે સુરત (Surat)માં પણ કોરોનાના ગંભીર મનાતા ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Delta plus variant)નો પ્રથમ કેસ (First case) નોંધાયો છે. સુરતની સ્મીમેર...
અમદાવાદની વટવા ઔદ્યોગિક વસાહતમાં રૂ. ૭૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૦ એમ.એલ.ડી. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને ગાંધીનગરથી સીએમ...
હાલ ઘણાખરા જાહેર સુખાકારીનાં કામો મોટા ભાગે આંદોલન વગર થતાં જ નથી. તેથી સરકારી અધિકારીઓને બાબુ અને જાડી ચામડીનાં વિશેષણોથી નવાજવામાં આવતાં...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની બાકી બચેલી મેચ યુએઇમાં ખસેડવામાં આવ્યા પછી હવે ટી-20 વર્લ્ડકપ (T-20 WORLD CUP) પણ...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને નિવિડ ફાયરના (એન ફાયર) સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ અને દરેક વ્યક્તિમાં ફાયર સેફ્ટી અંગે જાગૃકત્તા કેળવાય અને ભવિષ્યમાં...
ભૃગુઋષિનું ભરૂચ નગર હવે ડેવલપમેન્ટમાં નવો આકાર લઇ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભરૂચ નગરમાં ફલાય...
રાજ્યમાં કોરોનાના નવા કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મનપામાં 27 અને સુરત મનપામાં 15 સહિત રાજ્યમાં કુલ...
ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ, જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે. જાણે ગેરકાયદે કૃત્ય કરનારાને પોલીસનો ભય રહ્યો નથી તેમ...
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ શુક્રવારે તાપી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. વ્યારા નગરના ટાઉન હોલ ખાતે સૌ...
સુરત જિલ્લાના બારડોલીમાં હવે વૃક્ષો પણ સલામત રહ્યા નથી. બારડોલી ધામડોદ ખાતે આવેલ વૃક્ષ બોન્સાઈ આર્ટ નામની નર્સરીમાંથી એક મોપેડ ઉપર આવેલું...
સોનગઢના ડોસવાડામાં વેદાંતા ઝીંક કંપનીને પ્રદૂષણ બોર્ડની લોક સુનાવણી અને પ્રોજેક્ટ રદ કરવા વાલોડ આદિવાસી પંચે કલેક્ટર મારફતે મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય,...
સુરત: 25મી જૂન એટલે સ્માર્ટ સિટી મિશન (Smart city mission)નો સ્થાપના દિવસ. સ્માર્ટ સિટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠના દિવસે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ...
બારડોલીના સરભોણ ગામે ચાંદદેવી ફળિયામાં મંગળવારે દારૂ બંધ કરાવવા ગયેલા સ્થાનિક યુવાનો પર બુટલેગરો દ્વારા હુમલો કરાતાં બે જૂથ વચ્ચે મારામારી થઈ...
હવે ગામડાંના લોકો પણ પોતાની જૂની માન્યતાને નેવે મૂકી પોતાની બાળકીઓને શિક્ષિત કરી રહ્યા છે. ડેડિયાપાડાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલા મોહબી અને...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પર સર્વપક્ષીય બેઠક બોલાવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે કારગિલ અને લદાખની પાર્ટીઓને મળવાનું નક્કી કર્યું છે. 1 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) કારગિલ અને લદ્દાખના નેતાઓ અને સામાજિક કાર્યકરો સાથે વાત કરશે. કેન્દ્ર સરકાર કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને લઈને આ પહેલ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર પર સર્વપક્ષીય બેઠક બોલાવ્યા બાદ અને મહદઅંશે બેઠક સફળ રહ્યા બાદ હવે વડાપ્રદાન મોદી કારગિલ અને લદાખનાં (Kargil and Ladakh) નેતાઓ અને સામાજિક કાર્યકરો સાથે બેઠક કરશે. કેન્દ્ર સરકાર કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને લઈને નેતાઓના વિચાર જાણશે અને આગળની નીતિ નક્કી કરશે.

જણાવી દઈએ કે (Delhi) જમ્મુ-કાશ્મીરથી (Jammu Kashmir) આર્ટિકલ 370 હટાવ્યાના અંદાજે 2 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યના 14 પક્ષોના નેતાઓ સાથે PM હાઉસ (PM House) પર બેઠક કરી હતી. આ બેઠક ત્રણ કલાક ચાલી હતી. એમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, મહેબૂબા મુફ્તિ જેવા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 (Article 370) હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યારબાદ પીએમ મોદીએ (PM Modi) સંબોધન કર્યુ હતુ.
બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યુ કે, આજે સારા માહોલમાં વાતચીત થી છે. બધાએ વિસ્તારથી પોતાની વાત રાખી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રીએ બધાની વાત સાંભળી છે. પીએમે કહ્યુ કે, ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. જણાવી દઈએ કે બેઠકના 3 કલાક પહેલાં અમિત શાહ વડાપ્રધાન મોદીના ઘરે પહોંચ્યા હતા. અહીં મીટિંગના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ ઉપરાંત પીએમની બેઠક પહેલાં કાશ્મીરના નેતાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં મહત્ત્વની મુલાકાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે વચનબદ્દ છે. દિલ્હીનું અંતર અને દિલનું અંતર ઓછુ થશે. પરિસીમનની પ્રક્રિયા બાદ ચૂંટણી થશે. પ્રધાનમંત્રીએ ભરોસો આપ્યો છે કે અમે જમ્મુ-કાશ્મીરના વિકાસ પર કામ કરીશું. નેતાઓની માંગ પર પ્રધાનમંત્રીએ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ભરોસો પણ આપ્યો છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદ પણ બેઠકમાં સામેલ થયા હતા.