‘એ સુરત-આ સુરત’ કોલેમમાં ડો. મકરન્દ મહેતા, એમની લેખન શ્રેણી દ્વારા સુરતનો ન જાણ્યો હોય એવો ઇતિહાસ, સરળ અને રસપ્રદ શૈલીમાં આલેખી...
હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને તેણે દેશભરમાં તબાહી મચાવી દીધી છે! હજારોની સંખ્યામાં મૃત્યુ થયા છે જેના સાચા આંકડા...
માતૃભૂમિને ચાહનારા દિલેરો ‘પી.એમ. ફંડ’માં ફાળો આપવાનું બંધ કરો કેમકે એ રકમ ૨૦૨૪ ની ચૂંટણીમાં ગામડે ગામડે અને ઘરે ઘરે ‘કવાટરીયા’ તથા...
એકવાર મધ્યમવર્ગીય મનોજ પોતાના ત્રણ બાળકોને રાજી કરવા સર્કસ જોવા લઇ ગયો,…આમ તો ઘરના બે છેડા ભેગા કરવામાં તે કામમાં જ રહતો,...
સમજમાં આવતું નથી કે, આ ગાવડાઓને ક્યાંથી ખબર પડી ગઈ, કે સરકાર પણ ‘આપને દ્વાર’ નામનો ઉદ્ધારક કાર્યક્રમ ચલાવે છે? એનું અનુકરણ...
અને હવે કેન્દ્ર સરકારના પગલે સી.બી.એસ.સી.ની બારમા ધોરણની પરીક્ષા રદ થતાં જ ગુજરાત સરકારે પણ શિક્ષણબોર્ડ દ્વારા લેવાતી બારમાની પરીક્ષા રદ કરી...
દેશમાં કોવિડ-૧૯ના બીજા વિનાશક મોજાએ જે હાહાકાર મચાવ્યો અને દેશમાં ગેરવ્યવસ્થા અને અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા તે પછી દેશનું રાજકીય અને જાહેર જીવનનું...
નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વલ્લભનગર પોલીસ સ્ટેશન સામે આવેલો બગીચો પાલિકાની બેદરકારીના કારણે ઉજ્જડ બની ગયો છે. તેમાંય આ બગીચાનો...
આણંદ: આણંદના વાંસખીલિયા ગામમાં રહેતી પટેલ યુવતીને દોઢ વર્ષ પહેલા તળપદા યુવક ભગાડી ગયા મામલે ભારે હોહા મચી હતી. તેમાંય આ મામલામાં...
નડિયાદ: ડાકોરના માર્ગો પર માસ્ક પહેર્યાં વિના મોટરસાઈકલ ઉપર ફરતાં પાલિકાના કાઉન્સિલર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. જોકે, નિયમ મુજબ ૧૦૦૦...
નડિયાદ: કઠલાલ શહેરમાં આવેલ સરસ્વતી સ્કુલના ગેટ આગળ પાર્ક કરેલી ત્રણ ઈકો ગાડીમાંથી સાઈલેન્સરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાં હતાં. વાહનમાલિકોને...
દાહોદ: દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ઓવર બ્રીજ નજીક એક પેસેન્જર ભરેલ છકડાના ચાલકે પોતાના કબજાનો છકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે...
દાહોદ: દાહોદ જિલ્લાના નાનકડા ગામ એવા ગરબાડામાં એક ભેજાબાજ ઈસમો પોતાની ઓળખ આર.પી.એફ.માં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી અને ગરબાડામાં રહેતાં...
દાહોદ: ગુજરાતના દાહોદના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં બે દિવસથી વેક્સિનશ બંધ હોવાથી વિદેશ જવા ઇચ્છુક લોકો મુંઝવણમાં મુકાયા છે .વિદેશમાં કોવિડશિલ્ડને જ માન્યતા...
શહેરા: શહેરા તાલુકાના બીલીથા ગામે પત્નીની હત્યા કરનાર પતિની લાશ ઘરથી થોડે દૂર આવેલ કુવામાંથી મળી આવતા ચકચાર મચી હતી.પોલીસે હત્યાના આરોપીની...
વડોદરા: વડોદરામાં તૈયાર થઈ રહેલા આંતરરાષ્ટ્રીય હવાઈમથકને શ્રી સર સયાજીરાવ ગાયકવાડ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નામ આપવાની માંગ સાથે શહેરના ચાર વિવિધ સંગઠનો દ્વારા...
વડોદરા: આજથી સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે શરૂ થઈ ગઈ હતી. ત્યારે અગાઉ 50 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત કચરીઓ 100 ટકા...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત બેઠક દોર શરૂ થયો છે. આજે પર્યાવરણવિદો સાથે મેયર કેયુર રોકડિયા બેઠક યોજી હતી....
વડોદરા: ફાયર બ્રિગેડના 56 જવાનો અને ઉચ્ચ પગારના લાભો નથી મળ્યા, માગણી નહીં સંતોષાય તો બુધવારથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરશે....
વડોદરા: સાવલી નગર પાલિકામાં સત્તાધિશો તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યોની મીલીભગતથી િબલ્ડર અને પૂર્વ સભાસદો દ્વારા શાકભાજી માર્કેટમાં ઓટલા બાંધવાનું કામ શરૂ કરવામાં...
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલ હાલમાં જ બ્યુટીફીકેશન કરાયેલ વડોદરા શહેરની શાન સમા સુરસાગર તળાવમાંથી વધુ એક કાચબો મૃત અવસ્થામાં મળી આવતા...
વડોદરા: વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે કોર્પોરેશન દ્વારા બીજા ડોઝ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આજે ૨૧૬ જેટલા વિદ્યાર્થીઓએ રસી...
વ્યારા આઇટીઆઇમાં અભ્યાસ કરતા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનાં તાલિમાર્થીઓની પરીક્ષા લાંબા સમયથી કોવિડનાં કારણે નહીં લેવાતાં તેઓ નોકરી માટે અરજી કરી શકે તેમ...
વિશ્વ પર્યાવરણ દિવસના 2 દિવસ બાદ સોમવારે બપોરે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ કંપનીમાં અચાનક ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઇ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કપલસાડી ગામે સોમવારે બપોરે એક મકાનમાં કોઇ કારણોસર આગે દેખા દીધી હતી. જે સ્થળે આગ...
ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફ્રૂટ માર્કેટ પાસે કોઈ વ્યવસ્થા વગર લારીઓ ઊભી રહેવાથી...
નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રોડ અને નાળાનાં કામો ગુણવત્તાનો અભાવ હોવાની ગ્રામજનોએ નાંદોદ ટી.ડી.ઓ.ને ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે.નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં...
બારડોલીના ઉમરાખમાં થતું હોય પોલીસે 10968 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 14.85 લાખ તેમજ દારૂ કાર્ટિંગ માટેના ચાર વાહનો મળી કુલ...
સુરત: સુરત એસઓજી પોલીસ (SURAT SOG POLICE) પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના કોલકત્તા શહેરના બોવ બજાર પોલીસ સ્ટેશનની હદમાં...
ગુજરાતમાં ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન રૂ. ર૪ હજાર કરોડના રોકાણ સાથે ૬ નવા પ્રોજેકટસ વડોદરામાં સ્થાપશે. આ સંદર્ભમાં સોમવારે આઈઓસી અને રાજ્ય સરકાર...
‘ચાર ચાર બંગડી’ ફેમ સિંગર કિંજલ દવે સગાઈના બંધનમાં બંધાઈ, જાણો કોણ બન્યા તેમના મંગેતર..?
અલાસ્કા–કેનેડા સરહદે 7.0 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો
કલા ઉત્સવ સંકુલ કક્ષાએ કાલોલ ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓનુ શ્રેષ્ઠ પ્રદર્શન
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટીએ શ્રદ્ધાંજલિ આપી.
ઇન્ડિગોનું સંકટ છઠ્ઠા દિવસે પણ યથાવત: દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈમાં અનેક ફ્લાઇટ્સ રદ
ત્રીજી વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું, શ્રેણી 2-1થી જીતી
ડાકોરમાં મિઠાઈની દુકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
કર્મચારીઓને કામ પછી બોસના ફોન ન લેવાનો અધિકાર આપતો ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ બિલ લોકસભામાં રજૂ
વડોદરાવાસીઓ હવે ચિંતા ન કરો!
રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલી અને સચિન સાથે આ ખાસ ક્લબનો ભાગ બન્યો
VMCમાં વિવાદનું શમન: કમિશ્નરના હસ્તક્ષેપ બાદ માસ CLનો અંત; વહીવટી કામગીરી સામાન્ય
ડૉ.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે ભાજપે શ્રધ્ધા સુમન અર્પણ કર્યા
500 કિમીના અંતર માટે 7500 રૂપિયા… ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મનસ્વી ભાડા પર પ્રતિબંધ
જાંબુવાની આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી બેબી મગરનું રેસ્ક્યુ :
હોમગાર્ડ સ્થાપના દિવસે જવાનોની માનદ વેતનમાં વધારો કરવા માંગ
વડોદરા : ગોત્રીની GMERS હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેટ વાળો બોટલ ચડાવી દેવાતા હોબાળો
અખિલેશ યાદવે પત્ની સાથે સલીમ ચિશ્તી દરગાહ પર ચાદર ચઢાવી, જયા બચ્ચન પણ હાજર રહ્યા
સાવલીની એશિયન સ્કાય કંપનીમાંથી ત્રણ કિલો ગૌમાંસ ઝડપાયાના પ્રકરણમાં ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો
જરોદ નજીકની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કર્યા
‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી: રણવીર અને અક્ષય ખન્નાની અદાકારી દર્શકોને ગમી ગઈ
સરકારનો ઈન્ડિગોને કડક આદેશ, રવિવાર સુધીમાં તમામ પેસેન્જર્સને રિફંડ આપો
ઘોઘંબા: GFL કંપનીમાં ગેસ લિકેજની ઘટના માત્ર અફવા
સુડાનના અર્ધલશ્કરી દળોએ એક કિન્ડરગાર્ટન પર ડ્રોન હુમલો કર્યો, 33 બાળકો સહિત 50 લોકો માર્યા ગયા
ઈન્કમટેક્સ બાદ હવે સરકારનું આ મોટા ફેરફાર પર ફોક્સ, નાણામંત્રીએ આપ્યા સંકેત
બૂમો પાડી, કાઉન્ટર પર ચઢી ગઈઃ ફ્લાઈટ કેન્સલ થતા વિદેશી મહિલાએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ભારે ગોળીબાર, ચારના મોત
બંગાળના મુર્શિદાબાદમાં પત્થર મુકી હુમાયુએ બાબરી મસ્જિદનું શિલાન્યાસ કરતા હોબાળો
સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં ગિલ રમશે કે નહીં?, આવ્યું મોટું અપડેટ
પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે
પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ માટે માથા પર ઈંટ લઈ પહોંચ્યા હુમાયુ, શિલાન્યાસ કરશે
‘એ સુરત-આ સુરત’ કોલેમમાં ડો. મકરન્દ મહેતા, એમની લેખન શ્રેણી દ્વારા સુરતનો ન જાણ્યો હોય એવો ઇતિહાસ, સરળ અને રસપ્રદ શૈલીમાં આલેખી રહયા છે. ગાંધીજીના દક્ષિણ ગુજરાત અને સુરતની મુલાકાતનું લખાણ ખૂબ જ દયાનાર્હ રહયું. આજથી 105 વર્ષ પૂર્વે, 1916માં ગાંધીજીની સુરતની મુલકાત વખતે ગાંધીજીએ જે બે મુખ્ય મુદ્દાઓ ઉપર સુરતના લોકો સમક્ષ વાત માંડેલી એની સરસ નોંધ સદરહુ કોલમમાં ડો. મહેતાએ કરી છે. એ નોંધમાં ગાંધજી અંગ્રેજી ભાષા માટે શું કહે છે તે જોઇએ. આ દેશમાં અંગ્રેજી ભાષામાં ભાષણો આપનારા એ જાણતા નથી કે મોટા ભાગના લોકો તે સમજી શકતા નથી. જે ભાષા, તેમના માતા પિતા જાણતા નથી, ભાઇભાંડુ કે નોકર ચાકર જાણતા નથી તે ભાષામાં પટપટારો કરવાથી શો લાભ છે? અંગ્રેજી ભાષામાં બોલ બોલ કરનાર એમ માને છે કે એમનો વટ પડે છે પણ ખરેખર તો તેઓ માતૃભૂમિને ભારરૂપ છે. અંગ્રેજી ભાષા શીખવી જોઇએ પણ તે આપણી માતૃભાષાને ભોગે નહિં. ગાંધીજીની સદી પહેલાંની આ અંગ્રેજી બાબતની સ્પષ્ટતા. આજે પણ એટલી જ યથાર્થ છે.
ગાંધીજીનું અંગ્રેજી ઉત્તમ હતું. તેઓ અંગ્રેજીના ખાંટુઓ સાથે પણ અંગ્રેજીમાં વાત કે ચર્ચા કરવાનું ટાળતા. અંગ્રેજી ભાષાની જરૂરિયાત બાબતે ગાંધીજી પારદર્શક હતા. પણ માતૃભાષા ઉપર અંગ્રેજી હાવી થાય, એવું એમને જરાપણ પસંદ નહોતું. ગાંધીજીની તે વખતની મુલાકાત વખતે એમણે ભાષણ બાબતે પણ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. મારો 30 વર્ષનો અનુભવ છે કે જયાં પુષ્કળ ભાષણો થાય છે ત્યાં કામ થતું નથી. આપણુ જીવન, શબ્દો અને ભાષણ દ્વારા નહિ પણ કર્મો દ્વારા શોભે છે. અંગ્રેજી ભાષાની જરૂરિયાત અને આપણા ભાષણો, એમ બે મુદ્દાઓ ઉપરના ગાંધીજીના ટૂંકા પણ મુદ્દાસરના વિચારો આજે વધુ પ્રસ્તુત હોય એવું લાગ્યા વગર રહેતું નથી. અંગ્રેજી ભાષા તરફની માતૃભાષાને અવગણીને મુકાતી આંધળી દોટ બાબતે સૌએ ગંભીરતાથી વિચારવું રહયું. જયારે ભાષણ કરવા બાબતે ગાંધીજીના વિચારો, પ્રવર્તમાનના નેતાઓ માટે શબ્દશ: સાચા ઠરતા જોઇ શકાય છે અને ખરેખર જો ભાષણો આપવથી લોકોનો જયવારો થતો હોય તો ભારતના લોકો આજે દુનિયામાં નંબર વન બની ગયા હોત.
સુરત – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.