સુરત: શહેરની વીર નર્મદ યુનિ. (Vnsgu)માં કાયદાની ઉપરવટ ચાલી રહેલા વહીવટનો આજે વધુ એક દાખલો બહાર આવ્યો છે. વિપક્ષી સભ્ય ભાવેશ રબારી...
સુરત: દેશભરમાં મહાવેક્સિનેશન અભિયાન (Vaccination campaign)ની શરૂઆત 21 જુનથી થઈ ચૂકી છે. વેક્સિન મુકાવવા માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર રહી નથી. લોકો...
દહેરાદૂન:આયુર્વેદ (Ayurveda) વિરુદ્ધ એલોપથીની ચર્ચાએ એક નવો વળાંક લઈ લીધો છે. હવે ઉત્તરાખંડ (Uttrakhand) સરકારે આયુર્વેદિક ડૉક્ટરો (Doctors) ને કટોકટીમાં દર્દીઓ માટે...
સુરત સહિત રાજયના 14 આદિવાસી જિલ્લાઓમાં વનબંધુ ખેડૂતોને રાજય સરકાર દ્વારા 31 કરોડના ખર્ચે ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે આપવાનો...
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સમાંતર નારણપુરા,...
કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહની ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલને સાવ અળગા રાખવામાં આવ્યા હાત. જેના પગલે ભાજપમાં...
રાજયમાં આગામી સપ્તાહે વરસાદની સંભાવના નહીંવત જોવા મળી રહી છે. સેટેલાઈટની મદદ વડે હવામાન વિભાગના નિષ્ણાંતોએ સરકારને આ જાણકારી આપી છે. રાજયમાં...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં નવા 135 કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ અમદાવાદ મનપા, આણંદ...
સુરત: ઓલપાડના (Olpad) અટોદરા પાટિયા નજીક ગત તા.10મી જૂનના રોજ રોડ ઉપર દોડતી બે ફોર વ્હીલ કારના ચાલકો વચ્ચે કાર ઓવરટેક (Car...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાનાં 8 પોલીસ (Police) સ્ટેશનમાં હાલની કામગીરી અને વહીવટી કારણોસર જિલ્લા પોલીસ વડાએ 43 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી હેડ...
આપણામાંના ઘણા ઓનલાઇન શોપિંગ (Online shopping) સાઇટ્સ પર જઈએ છીએ અને જો આપણી પાસે ફાજલ ક્ષણોમાં મોબાઈલ ફોન હોય તો વિંડો શોપિંગ...
લોક જનશક્તિ પાર્ટી (LJP)માં વિરામ બાદ ચિરાગ પાસવાન (Chirag paswan) પ્રથમ વખત ભાજપ (BJP)ના વલણ પર ખુલ્લેઆમ બોલ્યા છે. ચિરાગ પાસવાને કહ્યું છે...
સુરત: હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમને કારણે યુપી, બિહાર સહિતના રાજ્યોમાં ચોમાસુ જામ્યું છે. પરંતુ હવે ત્યાં...
કોરોના વાયરસ (Corona virus)ની ધીમી પડી રહેલી બીજી લહેર (Second wave) વચ્ચે સરકારે રસીકરણ (Vaccination)ની ગતિ વધારવાની જાહેરાત કરી હતી. હવે રસીકરણની ગતિ...
નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, મુલતાન સુલતાન વીરેન્દ્ર સેહવાગ, ઓલરાઉન્ડર સુરેશ રૈના … આ એવા ક્રિકેટરો (Cricketer) ના નામ છે જેમણે...
સુરત: (Surat) ગયા વર્ષે સુમુલ ડેરીના (sumul Dairy) ચૂંટણી વખતે સુમુલ ડેરીના વર્તમાન ચેરમેન માનસિંહ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રિજનલ...
ગાંધીનગર : ડીગ્રી એન્જિનિયરિંગ (Engineering), ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી (Degree diploma pharmacy) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટ...
નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી (Actress) અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ (TMC MP) નુસરત જહાં (Nushrat jaha)ની મુશ્કેલી વધી શકે છે. ભાજપ સાંસદ (BJP MP)...
સુરત: (Surat) રવિવારે મોડી રાત્રે શહેરના ભેસ્તાન વિસ્તારમાં જીઆવ રોડ પર મનપા (Municipal Corporation) દ્વારા નિર્મિત આવાસમાં નિદ્રાધીન ખાંડે પરિવાર પર સીલિંગના...
ભારતની દેશી કોરોના રસી (India’s own vaccine) કોવેક્સિન (Covaxin)ને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. ત્રીજા તબક્કાના અજમાયશ (third faze trial) ડેટામાં, તે...
ઉત્તર પ્રદેશ (UP)ની રાજધાની (POLITICS) લખનૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી (CM YOGI) આદિત્યનાથ સાડા ચાર વર્ષમાં પહેલીવાર...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો (Electric Vehicle) મોટી સંખ્યામાં વપરાશ થાય અને ઇંધણની બચત તેમજ પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે રાજ્ય...
શ્રીનગર: (Shrinagar) જમ્મુ અને કાશ્મીર (Jammu kashmir) મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 24 જૂનના રોજ થનારી પ્રાદેશિક પક્ષોની સર્વદલીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સના...
રાજવી સર સયાજીરાવ ગાયકવાડે શહેરીજનોને ઘણી બધી અમૂલ્ય ભેટો આપી છે. જેમાંનું આપણું કમાટીબાગ ઍ ઍક અનોખું આભુષણ છે. કમાટીબાગમાં ઘણી બધી...
કોસંબા એ દક્ષિણ ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલું એક નગર છે. આ કેન્દ્રને લાગીને પૂર્વમાં એવું કોઈ બીજું આવી સુવિધાવાળું નગર ૨૦ કિ.મી....
નડિયાદ: નડિયાદમાં રહેતી અને સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી એક પરિણીતા ઉપર તેના પતિ તેમજ સાસરીયાઓએ ખોટા આક્ષેપો મુકી નોકરી છોડાવી હતી. બાદમાં...
સુખસર: ફતેપુરા તાલુકામાં આઝાદી બાદ દાયકાઓથી પીવાના તથા સિંચાઇના પાણીની સુવિધા માટે સરકાર દ્વારા પ્રજાના કરોડો રૂપિયા ખર્ચ કરાઇ ચૂક્યા છે.તેમ છતાં...
શહેરા: શહેરા તાલુકાના મીઠાલી ગામે ખેતરમાં ગલગોટા અને અન્ય છોડની વચ્ચે ખેડૂતને ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી.પોલીસ ને ખેડૂતના ખેતરમાંથી રૂપિયા...
સિંગવડ: સિંગવડ તાલુકાના મલેકપુર ગામે બારીયા ફળિયા માં એક મહિના પહેલા સરકારી હેડ પંપ સુધારવા માટે આવેલા હતા તે સમયે મલેકપુર ગામના...
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર દીપ ચેમ્બર્સ લિટલ ફ્લાવર ખાતેના વેક્સિનેશન સેન્ટર પર અવ્યવસ્થા સર્જાઈ હતી. વેક્સિનનો સ્ટોક ખૂટી જતા બીજો ડોઝ...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
સુરત: શહેરની વીર નર્મદ યુનિ. (Vnsgu)માં કાયદાની ઉપરવટ ચાલી રહેલા વહીવટનો આજે વધુ એક દાખલો બહાર આવ્યો છે. વિપક્ષી સભ્ય ભાવેશ રબારી (Nsui)એ રજૂઆત કરી હતી કે યુનિ.એ ખોટી રીતે કાયદા શાખા (Law dept)ના 3 બોર્ડની રચના કરી છે.
યુનિ.ના સિન્ડીકેટ સદસ્ય એડવોકેટ ભાવેશ રબારીએ કહ્યું હતું કે, કાનૂની વિદ્યાશાખા હેઠળના ત્રણેય બોર્ડ ઓફ સ્ટડીઝ (Board of studies)ની રચના યુનિવર્સિટીના સબંધિત સ્ટેચ્યુટ -૧૨૧ મુજબ અગાઉ કરવામાં આવી હતી અને આ ત્રણેય બોર્ડ ની પ્રથમ મીટિંગ તા.૦૭/૦૫/૨૦૨૧ના રોજ ઓનલાઇન યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવી હતી આ ત્રણેય કાનૂની વિદ્યાશાખાના બોર્ડમાં યુનિવર્સિટીના નિયમો મુજબ સભ્યો કોઓપ્ટ કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી હતી અને તેની મીનીટસ પણ પાસ કરી દરેક સભ્યોને મોકલવામાં આવી હતી ત્યારબાદ કાનૂની વિદ્યાશાખાના ત્રણેય બોર્ડમાં ચેરમેન અને કો-ચેરમેનની નિમણૂક માટેની બીજી મીટિંગ તા.૨૪/૦૫/૨૦૨૧ના રોજ યુનિવર્સિટી દ્વારા રાખવામાં આવી હતી અને તેનો એજન્ડા પણ નવી રચાયેલ બોર્ડના દરેક સભ્યોને યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવ્યો હતો.

યુનિવર્સિટીના સ્ટેચ્યુટ ના આધારે નવી રચાયેલ કાનુન વિદ્યાશાખાની ત્રણેય બોર્ડની બીજી મીટિંગ તા.૨૪/૦૫/૨૦૨૧ના રોજ મળે તે પહેલા યુનિવર્સિટી દ્વારા તા.૨૨/૦૫/૨૦૨૧ના રોજ બોર્ડ ઓફ સ્ટડીઝની પુનઃરચના માટે સંદતર ખોટી રીતે, ગેરકાનૂની અને કાયદાની વિરુદ્ધ પરિપત્ર કરી આ બોર્ડને રદ કરવામાં આવ્યા હતા. કાનુન વિદ્યાશાખાના આ ત્રણેય બોર્ડને યુનિવર્સિટીના ક્યાં નિયમોને આધારે પુનઃરચના કરવાનું નક્કી કરવામાં આવ્યું તેનો પણ આ પરિપત્રમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આમ કાયદાની વિદ્યાશાખામાં જ કાયદાની વિરુદ્ધની કામગીરી કરવામાં આવી રહી છે જે ખુબ જ ગંભીર બાબત છે.

યુનિવર્સિટી દ્વારા જ કોલેજો પાસે બોર્ડની પુનઃરચના માટે તા.૨૧/૦૬/૨૦૨૧ સુધી નવા ફોર્મ સ્વીકારવાનો પરીપત્ર કરવામાં આવે અને તે પહેલા જ નવા બોર્ડની રચના કરી દેવામાં આવે તે પણ કાયદાની વિરુદ્ધ ખોટી રીતે યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આ ત્રણેય બોર્ડમાં ઓછામાં ઓછા ચાર સભ્યો હોવા જોઈએ અને તેમાં ખૂટતાં નામો કુલપતિ દ્વારા નોમિનેટ કરવાના હોય છે તેમાં પણ કુલપતિ દ્વારા મેડિકલ ફેકલ્ટીના બિનશૈક્ષણિક વ્યક્તિની લો ફેકલ્ટીના બોર્ડમાં સભ્ય તરીકે ખોટી રીતે પસંદગી કરવામાં આવી છે.
આમ કાનૂન વિદ્યાશાખાના ત્રણેય બોર્ડમાં કુલપતિ દ્વારા બિનશૈક્ષણિક વ્યક્તિઓને ખોટી રીતે નોમિનેટ કરવામાં આવ્યાં છે અને ગેરકાયદે રીતે તા.૨૧/૦૬/૨૦૨૧ સુધી નવા બોર્ડ ઓફ સ્ટડીઝના નવા નામો મંગાવવાની પ્રકિયા પૂર્ણ કર્યા પહેલા ફરીથી ગેરકાયદે રીતે રચવામાં આવેલ કાનુન વિદ્યાશાખાના ત્રણેય બોર્ડને રદ કરી આજની આ કાનૂન વિદ્યાશાખા ના ત્રણેય બોર્ડની ગેરકાયદેસર મીટિંગો રદ કરવામાં આવે તેવી મારી માંગણી છે. અને જો યુનિવર્સિટી દ્વારા ગેરકાયદેસર ખોટી રીતે નિયમો વિરુદ્ધ આજની કાર્યવાહી કરશે તો કાનૂની વિદ્યાશાખાના રક્ષણ માટે યુનિવર્સિટીની વિરુદ્ધ કાનૂની પગલા ભરવાની પણ ફરજ પડશે.