કેન્દ્રની ભાજપ સરકાર જ્યારથી સત્તા પર આવી છે, ત્યારથી અત્યાર સુધી છેલ્લા 7.5 વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. મોદી સરકારે દેશને...
રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જુનાગઢમાં હાલ રાત્રિ કરફયુ રાત્રે ૧૦ થી સવારે ૬ સુધી...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ટી -20 વર્લ્ડ કપ (T-20 World Cup)મેચોના જૂથની જાહેરાત કરી છે. શુક્રવારે ઓમાનમાં જૂથો નક્કી કરવામાં આવ્યા હતા. રસપ્રદ...
કોરોના (Corona) સંકટ વચ્ચે કાવડ યાત્રા (kavad yatra)ને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. ઉત્તર પ્રદેશ સરકારે (UP Govt) સુપ્રીમ કોર્ટ (Supreme court)માં...
ભારતીય ફોટો જર્નાલિસ્ટ ડેનિશ સિદ્દીકી (Danish Siddiqui)ની અફઘાનિસ્તાન (Afghanistan)ના કંધાર પ્રાંતમાં હત્યા કરવામાં આવી છે. શુક્રવારે અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંડજેએ આ માહિતી આપી...
ઇમોજી એટલે કે એવા આઇકોન જ્યાં તમારા શબ્દો ખૂટી પડે તેમ છતાં તેના મારફતે તમારી લાગણીઓ વ્યકત કરી શકાય. ઇમોજીની પોતાની એક...
વરસાદ!!!.. કોને ના ગમે ? અને એમાંય મોજીલા સુરતીઓ માટે તો બસ વરસાદ એટલે મોજમજાનું એક બહાનું જ સમજી લો ને!! એકાદ...
ચોમાસાની સિઝન સાથે કુંવારીકાઓ માટે અલુણા અને જયાપાર્વતીના વ્રતની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા જ સારા પતિની શોધ માટે...
મોન્સુન શરૂ થતાની સાથે જ અલુણા અને જયા પાર્વતીના વ્રતની મોસમ ચાલી રહી છે ત્યારે સુરતી ગર્લ્સ અવનવી ક્રિએટીવીટી કરી રહી છે....
નવી દિલ્હી: ભારત (India)માં ડ્રોનનો ઉપયોગ સરળ રીતે કરી શકાય તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નવા ડ્રોન નિયમો (drone rules) રજૂ કર્યા...
સુરત: આગામી 10 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીનો તહેવાર (Ganesh utsav) છે. સુરત (Surat)માં ગણેશોત્સવની ઉજવણી (Celebration) ભારે ધામધૂમથી કરવામાં આવતી હોય છે. પરંતુ...
સાપ ગયા ને લિસોટા રહ્યા તેમ અંગ્રેજો ગયા, પણ તેમણે ભારતની પ્રજાને ગુલામ બનાવવા ઘડેલા કેટલાક કાયદાઓ રહી ગયા છે. તેમાંનો પહેલો...
કોરોના કાળમાં ઘણાં પરિવારો એક થયાં તો ક્યાંક પરિવારો તૂટ્યાં. જેમણે આ કપરા કાળનો બદલાવ સ્વીકાર્યો તેઓ જીત્યા. આમ તો સપ્તાહના સાત...
પેટ્રોલ તોફાની બન્યું છે, પણ કોઇને એનો રંજ નથી. બે મહિનામાં લગભગ 10 રૂ. પેટ્રોલ અને 9 રૂ. ડિઝલના ભાવ વધ્યા છે....
શહેરો-ગામોને હરિયાળાં બનાવવાં હોય તો નાગરિકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વૃક્ષોનો મહિમા અપાર છે. વૃક્ષો વાદળોને ખેંચી લાવી વધુ વરસાદ...
દિલીપકુમારના સંતાન વિશે વરિષ્ઠ ચર્ચાપત્રીઓએ જે વાત જણાવી છે તે ખોટી છે. દિલીપકુમારે સાયરા સાથે 1966 માં લગ્ન કર્યાં હતાં. તે વખતે...
મફત અનાજની બોરીઓ પર પક્ષના અને દેશના ટોચના પ્રભાવશાળી નેતાનો મોટો ફોટો પક્ષના પ્રતીક સહિત છાપવાની પ્રદેશ સંગઠનો-એકમોને સૂચના આપવી, કોરોનાના કપરા...
ધીરુ મેરાઇએ તેમના પત્રમાં ધર્મ જ નહિ, વિજ્ઞાન પણ ધંધો બની રહયું છે એવો ઉલ્લેખ કરતાં લખ્યું છે વાત જીવતાં શીખવાની છે...
ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું અને મનુષ્યનું સર્જન કરી તેને સૃષ્ટિમાં અનેક રીતે ખુશીઓથી ભરેલો ખજાનો ઉપહાર તરીકે આપ્યો.પરંતુ મનુષ્ય ભગવાને આપેલા...
લોકપ્રિય શો બાલિકા વધુ (Balika vadhu) સહિતના ઘણા મોટા શો અને ફિલ્મોમાં ભાગ લેનાર પીઢ અભિનેત્રી સુરેખા સિકરી (Surekha sikri)નું 75 વર્ષની...
વડોદરામાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતા યુવાનો પિકનીક પર ગયા અને દુર્ઘટના બની, જેમાં બે વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં. થોડા સમય પહેલાં અમદાવાદમાં રાત્રે ગાડી...
ભીમા કોરેગાંવ કેસમાં જામીન આપવાનો ઇન્કાર થયા પછી થોડા દિવસ પહેલાં મૃત્યુ પામેલા સ્ટેન સ્વામી એક તામિળ પાદરી હતા, જેણે ઝારખંડમાં આદિવાસીઓ...
સુરત : હાલ સુરતમાં ભાજપમાંથી આપમાં નેતાઓ દ્વારા પ્રયાણ કરવાની મોસમ ચાલી હતી, ત્યારે હવે કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા...
દેશનું બુદ્ધિધન વિદેશોમાં ઘસડાઇ જતું હોવાની ચર્ચા તો ઘણી વખત થાય છે પણ દેશના અતિ ધનવાન વર્ગમાંથી પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો વિદેશોમાં...
આણંદ: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મિત ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ગાંધીનગર-વારાણસી નવીન પ્રારંભ થનાર ટ્રેનને તા. ૧૬/૭/૨૦૨૧ના રોજ દિલ્હીથી વર્ચ્યુઅલ લીલી ઝંડી...
આણંદ: જિલ્લા પ્રભારી અને કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જિલ્લા આયોજન મંડળને મોકલવામાં આવતી દરખાસ્તો સરકારની ગાઇડલાઇન મુજબ જ રજૂ કરવામાં આવે...
હાલોલ: ઘોઘંબા તાલુકાના એક ગામમાં રહેતા બે સગીર યુવક અને સગીર યુવતીએ ગામ નજીક કોઈક અગમ્યકારણોસર ઝાડ પર એક સાથે ફાંસો ખાઈને...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહીલા પર થયેલ અત્યાચારના બનાવના પડઘા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં પડી રહ્યા...
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા 46 પ્લોટ વનીકરણ કરવા માટે સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. જેમાં 36 પ્લોટનું રીન્યુ કરવામાં આવ્યું નથી. જ્યારે નેતાઓ...
સુરત : એચઆઇવી (HIV), કેન્સર (Cancer), બ્લડપ્રેશર, ડાયાબિટિસ સહિતની બિમારીઓને લઇને લોકો સતત ચિંતામાં રહેતા હોય છે, તેમાં પણ જ્યારે કોરોના (Corona)...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
કેન્દ્રની ભાજપ સરકાર જ્યારથી સત્તા પર આવી છે, ત્યારથી અત્યાર સુધી છેલ્લા 7.5 વર્ષમાં તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. મોદી સરકારે દેશને આર્થિક કટોકટીમાં ધકેલી દીધો છે. આજે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહિતની ચીજ વસ્તુઓમાં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જેના પગલે આમ જનતાનું જીવન મુશ્કેલ બન્યું છે. તેવો ગંભીર આક્ષેપ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સાંસદ મનીષ તિવારીએ કર્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને સાંસદ મનીષ તિવારી શુક્રવારે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તે દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, કેન્દ્રમાં જ્યારે મનમોહનસિંઘની સરકાર હતી, ત્યારે દસ વર્ષમાં ૨૭ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા હતા.
તેવું કેન્દ્રીય બજેટ ભાષણમાં ભાજપના નાણામંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું. જ્યારે છેલ્લા સાડા સાત વર્ષમાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ત્યારે ૨૩ કરોડ લોકો ફરી પાછા ગરીબીરેખાની નીચે જતા રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકારની ખોટ ૩૨ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકાર દેવાળીયા થવાની રેખા પર પહોંચી ગઈ છે. આ લગભગ પહેલી એવી સરકાર છે જેણે આઝાદ ભારતના છેલ્લા ૭૦ વર્ષમાં સતત ૭ વર્ષમાં સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીના માધ્યમથી પેટ્રોલ – ડીઝલ અને એલપીજી પર કર લગાવ્યો છે.
મનીષ તિવારીએ વધુમાં કહ્યું હતુ કે યુપીએની સરકાર હતી કાચા તેલની જો એવરેજ કિંમત હતી તે ૧૦૦ ડોલર પ્રતી બેરલ હતી અને એ સમયે પેટ્રોલ ૫૦ રૂપિયા વેચાતું હતું અને પાછળના સાડા સાત વર્ષમાં કાચા તેલની કિંમત જે એવરેજ ૫૦ ડોલર રહી છે જે તેલ ૧૦૦ રૂપિયામાં વેચાય છે. આ કેવી વિડંબણા છે. આ કેવુ સુશાસન છે ? આ કેવા સારા દિવસો છે ?
એનો અર્થ એ છે કે જે એન.ડી.એ. ભાજપની સરકાર છે, તેને ભારતની અર્થવ્યવસ્થા બીલકુલ ચલાવતા જ નથી આવડતી, અને આ કોઈ કોવિડના લીધે નથી થયું. આ ભારતની અર્થ વ્યવસ્થાનો સંહાર નોટબંધીથી શરૂઆત થઈ ગયો છે, અને ત્યારબાદ જી.એસ.ટી. લાદવામાં આવ્યો, ત્યારબાદ ખપત ઓછી થઈ હતી તેને વધારવાની જગ્યાએ મોટા મોટા ઉદ્યોગપતિઓને ટેક્સમાંથી રાહતનો નફો આપવામાં આવ્યો છે, આમ દેશને દેવાના ડુંગર નીચે ધકેલી દીધો છે.