નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટના (Supreme Court) સખત ઠપકા બાદ કેન્દ્ર સરકારે (Government) દેશમાં કોરોનાને (Corona) કારણે દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50...
ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું તે ઘડીથી જ રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું (Flood)...
હવામાન વિભાગની (Weather Department) આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, વાપી, દમણ, સંઘપ્રદેશ વિસ્તારમાં બે દિવસથી ધોધમાર...
સંતરામપુર : કડાણા પાસેથી પસાર થતી મહિસાગર નદી પર પુલ બાંધવા માટે રાજ્ય સરકાર તરફથી 35 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા. જે...
સુરત: (Surat) ભેસ્તાનનાં જર્જરીત આવાસોમાં (Bhestan Awas) પ્લાસ્ટરના પોપડા પડતાં માસૂમ બાળકીનું મોત થયા બાદ પણ અહીંના રહીશો મનપા દ્વારા ફાળવવામાં આવેલી...
સુરત: (Surat) સુરત માટે ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી તબક્કાવાર ઝડપથી આગળ વધી રહી છે. ખાસ કરીને...
અમદાવાદ (Ahmedabad) પોલીસે અહીંના નરોડા વિસ્તારમાંથી સેક્સ રેકેટનો (sex racket) પર્દાફાશ કર્યો છે. અહીંની એક હોટલમાં દેહવ્યાપારનો ધંધો બેફામ ચાલી રહ્યો હતો....
સુરત: (Surat) શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત તાપી નદીમાં સીંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (Weir cum Causeway) તેના નિર્માણનાં 26...
સુરત: (Surat) લાલ દરવાજા ખાતે આવેલા સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) હસ્તકના પ્લોટ પર વર્કશોપ અને ગાર્ડન બનાવવાની તજવીજ વચ્ચે મંગળવારે મેયર...
ભારત (India)માં ઓડી ઇ-ટ્રોન જીટી અને ઓડી આરએસ ઇ-ટ્રોન જીટી ઇલેક્ટ્રિક કાર (Electric car) લોન્ચ કરવામાં આવી છે. જર્મન ઓટોમેકર ઓડી ઇન્ડિયા...
લાંબા સમય બાદ UAE માં શરૂ થયેલા IPL ના Phase-2માંથી ખૂબ જ ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. IPL પર ફરી એકવાર કોરોના...
કોરોનાને (Covid-19) લઈને મોટા સમાચાર આવ્યા છે. હવે કોરોના નબળો પડી ગયો છે. તેનાથી ડરવાની જરૂર નથી. દિલ્હી એઈમ્સના (AIIMS) ડિરેક્ટર ડૉ....
આણંદ : બાલાસિનોરના સલિયાવડી ગામના યુવક સાથે 18 વર્ષ પહેલા લગ્ન કરનાર સલિયાવડીની પરિણીતાને સંતાન ન થતાં ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી...
નવી દિલ્હી: ભારત સરકાર (Indian Govt)ના કડક વલણ બાદ બ્રિટન (Britain) કોવિશિલ્ડ (Covishield)ને માન્યતા આપવાની બાબતમાં ઝૂકતું હોય તેવું લાગે છે. ભારતે...
સુરત: સુરત મેટ્રો (Surat metro) રેલના સૂચિત સ્ટેશન (railway station)નું નિર્માણ કરવા માટે હાલમાં ઝડપથી ચાલી રહેલી કામગીરીમાં ખજોદ ગામમાંથી પસાર થતાં...
સુરત: હજીરા (Hazira) સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ઇન્ડિયા લિમિટેડ દ્વારા હાલના પ્લાન્ટની ક્ષમતામાં વધારો કર્યા વિના સ્થાપિત પ્લાન્ટમાં ફેરફારો કરવાની...
સુરત : સુરત (Surat) સીઆઇડી (CID) ક્રાઇમ દ્વારા જે રીતે ગાર્નેટ કોઇન (garnet coin)ના કહેવાતા ચાર હજાર કરોડના કૌભાંડ (scam)ને ચાલીસ લાખનું...
જાંબુઘોડા: જાંબુઘોડામાં ભાદરવો ભરપૂર કહેવત સાર્થક કરતો હોય એમ લાગે છે. જાંબુઘોડા સહિત સમગ્ર ચેરાપુંજી વિસ્તારમાં પાછલા બે ચાર દિવસથી ધીમી ધારે...
સુરત: વિસ્કોસ ફીલામેન્ટ યાર્ન (Yarn) પરથી એન્ટી ડમ્પિંગ ડયુટી (anti dumping duty) લાગુ કરવાની દરખાસ્ત સરકારે દફતરે કર્યાના એક જ મહિના પછી...
દાહોદ: દેવગઢબારિયા નગરના શાન તેવા ઐતિહાસિક ટાવર ઉપર આકાશી વીજળી પડતાં ટાવરનો અડધો મુંગટ ધરાશય જાનહાની ટળી બે વાહનોને નુકસાન નગરજનો ને ...
દાહોદ : દાહોદ તાલુકાનાં જાલત ખાતે ભૂરીયા ફળિયાના રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું...
વડોદરા : હવામાન ખાતાએ બે દિવસ ભારે વરસાદ ની આગાહી કરી છે. ત્યારે સવારથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ હતું. વહેલી સવારથી જ...
વડોદરા: બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. બરોડા ડેરી અને કલેકટર કચેરી...
સાવલી : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ન આપતા બરોડા ડેરી પર બેસી પ્રતિક ધરણા કરવાની...
વડોદરા: હરીયાણા રોહતક જીલ્લાની પુત્રી સમાન યુવતી ઉપર શહેરના વગદાર અને માલેતુજાર બે નરાધમોએ આચરેલા દુષ્કર્મનો કેસ હાઇ પ્રોફાઇલ હોય તેમ પોલીસ...
વડોદરા : વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે શહેરના રાજમહેલ માંથી મોડી રાત્રે 8 ફૂટના મગરને વનવિભાગની રેસ્ક્યુ ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં...
હાલોલ: હાલોલ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસતા જન જીવનને ભારે અસર થવા પામી છે મંગળવારની સવારે છ કલાક માજ પોણા...
ટેક ડેસ્ક: ગૂગલ (Google) એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ દરેક ઈન્ટરનેટ (Internet) યુઝર કરે છે. આપણે લાઇવ ટીવી જોવા માટે પણ ગૂગલ...
વડોદરા: વૃદ્ધ ઓરમાન માતા સાથે મિલકત માગતા માથાભારે પુત્રએ મકાનમાં તોડફોડ કરીને સાવકી બહેનની એકટીવાને આગ ચાંપી દીધી હતી. સન 2015 મં...
મીડિયાને લોકશાહીની ચોથી જાગીર ગણવામાં આવી છે. નિર્ભીક અને નિષ્પક્ષ મીડિયા લોકશાહીની તંદુરસ્તી માટે જરૂરી માનવામાં આવે છે. જો મીડિયા વોચડોગની ભૂમિકા...
મન કી બાતમાં પ્રધાનમંત્રીનો દાવો: વિશ્વ એઆઈ શક્તિના ઉપયોગ માટે સમિટ બન્યો નિર્ણાયક ટર્નિંગ પોઇન્ટ
શરદ પવારની તબિયત ફરી લથડી, પુણે હોસ્પિટલમાં દાખલ કરાયા
ટ્રમ્પે 24 કલાકમાં વૈશ્વિક ટેરિફમાં 5% વધારો કર્યો: પહેલા 10%, હવે 15% ટેરિફ લાગુ કર્યો
હિંદુ સમાજની એકતા અને સમરસતા માટે કાલોલ ખાતે વિરાટ હિંદુ સંમેલનની તડામાર તૈયારીઓ
અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો: 16ના મોત, પાકનો દાવો 7 TTP કેમ્પોને નિશાન બનાવ્યા
રાજ્ય બહારના કામદારની નોંધણી ન કરાવતા મધવાસની મુવાડી ખાતે કંપની સામે કાર્યવાહી
CM Bhupendra Patel સુરત ની મુલાકાતે,Narendra Modiના‘મન કી બાત’સાથે સાંસ્કૃતિક મહોત્સવનો પ્રારંભ
નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી
એક વર્ષથી ફરાર રીઢો ગુનેગાર શેખર સાળુંકે ઝડપાયો દેહવ્યાપારથી લઈને 15 ગુનાઓમાં સંડોવણી
સુરતમાં શાળામાં બાળકો પાસે સફાઈ કામ? વીડિયો વાયરલ થતા શિક્ષણ તંત્ર માં ચકચાર
દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી:ISI સાથે જોડાયેલા 8 શંકાસ્પદોની ધરપકડ,દેશભરમાં હુમલાની સાજિશની તપાસ તેજ
મેરઠમાં પરિવહન ક્રાંતિનો પ્રારંભ: Narendra Modi આજે મેટ્રો અને ‘નમો ભારત’ ટ્રેનનો ભવ્ય શુભારંભ કરશે
190 પાર કરનાર જીતશે? અમદાવાદમાં ભારત–દક્ષિણ આફ્રિકાની નિર્ણાયક લડત
રફતારના રાક્ષસો બેફામ : ને.હાઈવે 48 પર ડમ્પરની અડફેટે કારખાનેદારનું મોત
સમા વિસ્તારમાં બેરિકેડ તોડી કાર ડ્રેનેજના ખાડામાં ઘૂસી
અમદાવાદમાં સુપર-8નો મહાસંગ્રામ:ઑફ-સ્પિનનો ફંદો કે પાવરપ્લેનો તોફાન?
ટેક્સાસમાં DHS એજન્ટની ગોળીબારીમાં અમેરિકન નાગરિકનું મોત:નવા રેકોર્ડ્સે ઉઠાવ્યા ગંભીર સવાલો
પાકિસ્તાનની અફઘાન સરહદે એરસ્ટ્રાઈક
બાળકોના જાતીય શોષણ બદલ અવિમુક્તેશ્વરાનંદ સામે FIR કરાશે: પ્રયાગરાજ કોર્ટનો આદેશ
સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સતત બીજી સંકલન બેઠકમાં ગેરહાજર, કલેકટર સામેની નારાજગી યથાવત ?
ભારત-બ્રાઝિલ વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર: 5 વર્ષમાં 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
શિનોર હની ટ્રેપ કેસમાં મુખ્ય આરોપી આશિક પઠાણને 27 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ
US સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને રદ કર્યાના કલાકો પછી ટ્રમ્પે 10% ટેરિફ ફરીથી લાદવાની જાહેરાત કરી
લિંબાયતના રુદ્ર પેલેસમાં કરુણ અકસ્માત,દીકરીને બચાવતા માતાનું મોત, પુત્રી સારવાર હેઠળ
કાલોલ તાલુકાના એરાલ ઓડ ફળિયા ખાતે સીડી પરથી પડી જતા 29 વર્ષીય યુવાનનું મોત
કોંગ્રેસ વિરુદ્ધ દેશભરમાં ભાજપનો વિરોધ: રાહુલને કાળા ઝંડા બતાવાયા, કોંગ્રેસના પૂતળા બાળ્યા
પ્રતાપુરા ચોકડી પાસે સળિયા ભરેલા ટ્રેક્ટરની ટક્કરથી બાઇક સવાર 64 વર્ષીય ઇસમનું મોત
પાવાગઢ યાત્રાધામ ખાતે આગામી બે માસ સુધી રવિવારે ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
સન ફાર્મા રોડ પર કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું, જાદેશ્વર નગરના રહેણાંક મકાનો જમીનદોસ્ત
“NO DRUGS” અભિયાન હેઠળ કડોદરા સુરત રોડ પર રેડ
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટના (Supreme Court) સખત ઠપકા બાદ કેન્દ્ર સરકારે (Government) દેશમાં કોરોનાને (Corona) કારણે દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50 હજારનું વળતર (Compensation) આપવાનો નિર્ણય કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રકમ રાજ્ય એટલે કે રાજ્ય આપત્તિ રાહત ફંડ (State Disaster Relief Fund) દ્વારા આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ એનડીએમએ વળતર સંબંધિત માર્ગદર્શિકા બનાવી છે. જણાવી દઈએ કે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3.98 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

વિવિધ અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની સામે સરકારે કહ્યું હતું કે તે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપી શકે નહીં. સરકારની આ દલીલ સાથે સુપ્રીમ કોર્ટે પણ સહમતી દર્શાવી હતી. કોર્ટ એમ પણ કહ્યું કે સરકારે પોતે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી મૃતકના પરિજનોને સન્માનજનક રકમ મળે.
સરકારે સુપ્રીમ કોર્ટની નોટિસ પર પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે ભૂકંપ, પૂર જેવી 12 પ્રકારની કુદરતી આફતો ડિઝાસ્ટર એક્ટના દાયરામાં આવે છે. આ આપત્તિઓમાં કોઈના મૃત્યુ પર રાજ્ય આપત્તિ રાહત ફંડ તરફથી 4 લાખ રૂપિયાનું વળતર આપવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ કોરોના રોગચાળો તેનાથી અલગ છે. પછી સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારની આ દલીલ સ્વીકારી. તેમણે કહ્યું હતું કે સરકારે પોતે નક્કી કરવું જોઈએ કે કોવિડ મૃતકોના સગાને કેટલી રકમ આપવી જોઈએ, પરંતુ વળતર તો આપવું જ જોઈએ.

જણાવી દઈએ કે 30 જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા મોત માટે વળતર આપવાનું કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યુ હતું કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણ કરે. કોર્ટનું માનવું છે કે આ પ્રકારની આપદામાં લોકોને વળતર આપવું સરકારનું કર્તવ્ય છે. પરંતુ વળતરની રકમ કેટલી હશે, તે નિર્ણય કોર્ટે સરકાર પર છોડી દીધો હતો. જોકે સરકારે આ મામલે કડક વલણ દાખવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે સરકારે વળતર તો આપવું જ જોઈએ. સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી મૃતકના પરિવારના સભ્યોને સન્માનજનક રકમ મળી શકે. જેને પગલે સરકારે દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50 હજારનું વળતર આપવાની તૈયારી દર્શાવી છે.