ગાંધીનગર: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ (Science Result) જાહેર કરાયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી...
સુરત: (Surat) વર્ષ 2015થી 2020 દરમિયાન સુમુલ ડેરીના (Sumul Dairy) ચેરમેન પદે રાજેશ કે. પાઠક હતા ત્યારે તેમના સમર્થક ડિરેક્ટર (Director) એવા...
જયપુર : દેશમાં કોરોના (Corona) વાયરસનો ખતરો ફરી વધી રહ્યો છે. જેથી રાજસ્થાન (Rajsthan)ની અશોક ગેહલોત (Ashok gehlot) સરકારે કોરોના વાયરસને રોકવાના હેતુ માટે...
સુરત: (Surat) સુરત મનપા દ્વારા બનાવાયેલા ભેસ્તાન અને વડોદ આવાસોમાં સમયસર ફાળવણી થઇ નથી. આથી તેમાં અસામાજિક તત્ત્વો દ્વારા કબજો જમાવી દેવાયો...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics) ના આયોજનને લઈને સતત સંકટનાં વાદળો ફરી રહ્યા છે. દરમિયાન, ટોક્યો ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ આપી છે કે ખેલ ગામ...
સુરત: (Surat) સુરત પોલીસે કિડની વેચવાના નામેં ઠગાઈનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ભારતની વિવિધ હોસ્પિટલોના (Hospital) નામની ફેક વેબસાઈટ (Fake website)...
લખનૌ: કોંગ્રેસના મહાસચિવ અને રાજ્ય પ્રભારી પ્રિયંકા ગાંધી (Priyanka gandhi) વાડ્રા સામે એફઆઈઆર નોંધાઈ છે. કલમ 144નાં ભંગ બદલ આ ગુનો નોંધાયો...
અત્યાર સુધીમાં તમે સૌથી મોંઘા દારૂ વિશે સાંભળ્યું જ હશે, તેની કિંમત એક લાખ કે દસ લાખ સુધીની થઈ શકે છે, આ...
અષાઢ સુદ અગિયારસથી તરૂણીઓ માટેનું જ્યાપાર્વતી વ્રત અને તેરસથી બાલિકાઓ માટે મોળાક્તવ્રત જેને અલૂણાં અથવા ગૌરીવ્રત પણ કહેવાય છે, તે શરૂ થાય...
સમગ્ર દેશમાં જયારે કોરોના (Corona) સામેની લડતમાં વેક્સીન એક માત્ર રામબાણ સાબિત થઇ રહી છે, ત્યારે આજ વેક્સીન પૈકી રશિયાની વેક્સીન પણ...
બ્લેક આઉટફિટની ફેશન કદી આઉટ થતી નથી પછી એ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન આઉટફિટ્સ. ઓકેઝન અને તમારી પસંદ મુજબ તમે ઇચ્છો ત્યારે...
મનોહર સવારના જાગ્યો ત્યારથી એના મનનો એક જ વિચારે કબજો લઈ લીધો હતો. છ છ મહિનાથી ઘેર બેઠા બેઠા બધી બચત પણ...
સ્ટ્રોબેરી બોલ્સ સામગ્રી 1/4 કપ સ્ટ્રોબેરી ક્રશ 1/4 કપ મિલ્ક પાઉડર 1/2 કપ છીણેલું સૂકું કોપરું સ્વાદાનુસાર દળેલી ખાંડ રીત – એક...
બાળકોને કઇ વસ્તુઓ કરવા દેશો કે એ કરવાની ના ન પાડશો? પ્રશ્નો પૂછવા બાળક જેમ જેમ મોટું થતું જાય છે એનામાં કુતૂહલ...
કન્યાઓનાં અધૂરાં અરમાનો તેમ જ તેમના ભવિષ્યની મંગળ કામનાથી કરવામાં આવતાં અલૂણાં અને ગૌરીવ્રત વાજતેગાજતે આવી પહોંચ્યાં છે. નાની બાળાઓ હરખથી ઘેલી...
ફોલિક એસિડ એ વિટામિન બી -૯ ‘ફોલેટ ‘નું રાસાયણિક સ્વરૂપ છે. ફોલિક એસિડ આપણા શરીરમાં નીચે પ્રમાણેનાં વિવિધ કાર્યો કરે છે. DNAના...
હેડિંગ વાંચીને ઘણાંને થાય કે સ્પોર્ટસમાં કારકિર્દી બનાવવી હોય તો સ્પોર્ટસમેન જ બનવું પડે અને આપણા ભારતીયોમાં તો ક્રિકેટનો ક્રેઝ અમાપ્ય. કેટલા...
મેઘરાજાનાં અમીછાંટણાંથી આપનું તન-મન તરબતર થયું હશે…. વરસાદી માહોલ દરેક જીવંત વ્યકિતનાં હૃદયમાં લાગણીની, યાદોની અને પ્રેમની ભીનાશનું ઝરણું વહેતું કરે છે....
સુરત: ફોગવા (Fogva), ફિઆસ્વી અને ચેમ્બર (Chamber of commerce)ની રજૂઆતને પગલે વોટરજેટ (Water jet), રેપિયર અને એરજેટ જેવા 500 જેટલાં હાઇસ્પીડ લૂમ્સ...
યુદ્ધ વખતે ભારત-પાકિસ્તાનની સરહદે જેવું તંગ વાતાવરણ હોય છે, તેના કરતાં પણ તંગ વાતાવરણ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની સરહદ પર કાવડયાત્રાને કારણે...
લોકચાહના કે પ્રજામત મેળવવો હોય તો પ્રજાની નાડ પારખતા ચાણકયનીતિ અપનાવવી જોઇએ. કેજરીવાલે મફત પાણી અને વીજળી આપી (જેમ માછલી પકડવા ગલ...
દરેક વ્યકિત જાહેર જીવનમાં હોય ત્યારે સ્પષ્ટ બોલનારા જ હોવા જરૂરી છે. દરેક વ્યકિત કડવું બોલીને બગાડવા કરતાં મીઠું બોલીને દૂધમાં અને...
હમણાં જ એક વીડિયો પ્રકાશમાં આવ્યો કે જેમાં એક ઘરડાં સાસુને વહુ દ્વારા મારવામાં આવે છે. એ વીડિયો જોઈને એવું લાગે છે...
ભારતની બહુમતી પ્રજા માત્ર ધાર્મિક નથી, ધર્મભીરુ છે. વળી લોકો અફવાભૂખ્યા અને નિંદાતરસ્યા હોઈ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું ઢીંગલીકરણ થતું જ રહ્યું છે....
ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવાના અન્ય સંકેતમાં, યુએસ નેવી (us navy)એ પ્રથમ બે એમએચ -60 આર મલ્ટિ-રોલ હેલિકોપ્ટર (fighter helicopter) ભારતીય નૌકાદળ...
અત્યારે પરિસ્થિતિ એવી છે કે પેટ્રોલના ભાવ અંકુશમાં નથી તો તેને લીધે સૌ પ્રથમ અમુલ દૂધમાં ભાવવધારો જોવા મળ્યો ત્યાર બાદ રોજિંદી...
એક જીવનની મુશ્કેલીઓથી ઘેરાયેલો, થાકેલો અને હારેલો યુવાન એક મંદિરમાં ગયો અને ભગવાન સામે પ્રાર્થનાને બદલે ફરિયાદ કરવા લાગ્યો. તે બોલ્યો, ‘પરભુ,...
કોરોના મહામારીએ એના અજગર ભરડામાં એક બે દેશ નહિ આખા વિશ્વને લીધું છે. કોરોનામાં માત્ર વ્યક્તિ શારીરિક નહિ પણ માનસિક,આર્થિક રીતે પણ...
૨૦૧૪ થી શરૂ થયેલા મોદી યુગના ગુણવત્તાના ચિહ્નમાં પોતાની સરકારે જે કાંઇ પણ કામ હાથ પર લીધાં હોય તેને ભવ્યતાથી અને ફામફોસથી...
જ્યારથી ભારત દેશ આઝાદ થયો છે ત્યારથી દેશમાં લોકશાહી શરૂ થઈ છે. પરંતુ જો દેશના કાયદાઓ જોવામાં આવે તો એવું સમજી શકાય...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ગાંધીનગર: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષા બોર્ડ (Gujarat Board) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ (Science Result) જાહેર કરાયું છે. મેરિટ આધારિત પરિણામ હોવાથી તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા છે. હવે વિવિધ શિક્ષણલક્ષી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશનું કાર્ય શરૂ થશે. ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓ (Student) માટે પ્રવેશ આપવો મોટો પડકાર બન્યો છે. જ્યારે એ ગ્રુપના વિદ્યાર્થીઓને પ્રવેશમાં વધુ સમસ્યા નહીં થાય હાલ તેવું દેખાઈ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 64 હજાર વિદ્યાર્થી પાસ થયા છે, જેની સામે મેડિકલ, પેરામેડિકલ અને બીએસસીની કુલ બેઠકોનો આંકડો 80 હજાર સુધી પહોંચે છે. પ્રવેશ બાબતે સૌથી વધારે સ્પર્ધા બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે માનવામાં આવી રહી છે. બીજી તરફ કોરોના કાળને કારણે કેટલાક વિદ્યાર્થીઓ હાલ ઓફલાઈન એજ્યુકેશન માટે પ્રવેશ (Admission) લેવા તૈયાર ન હોય તેવી સ્થિતિ પણ બની શકે છે.

રાજ્યમાં એ ગ્રૂપના 43 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેની સામે હાલ ડિગ્રી એન્જિનિયરિંગની 65 હજાર બેઠકો ઉપલબ્ધ છે. તેવામાં પ્રવેશ બાબતે સૌથી વધારે સ્પર્ધા બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે માનવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ માટે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહ પછી મેડિકલ, પેરામેડિકલ અને B.SC માં સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. ગત વર્ષના પ્રવેશના આંકડા પ્રમાણે એન્જિનિયરિંગની 64 હજાર બેઠક છે જેથી પ્રવેશ એ ગ્રુપના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઈ જાય તો પણ બેઠકો વધવાની શક્યતા છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને પેરામેડિકલની 38391 બેઠક છે. જે પૈકી એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી, બીએસસી નર્સિંગ ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે. જોકે એ ગ્રુપના કેટલાક વિદ્યાર્થીઓ B.Sc.માં અભ્યાસની રુચિ દાખવતા હોય છે. જેથી સીટોનો પ્રશ્ન લગભગ નહીંવત હોય તેવું હાલ લાગી રહ્યું છે.

રાજ્યમાં પાછલાં કેટલાંક વર્ષોમાં ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણ પણ વધ્યું છે, જેમાં પણ B.Sc.ના સહિત બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વિવિધ કોર્સ ચાલે છે. રાજ્યની મુખ્ય સરકારી યુનિવર્સિટીઓમાં ધોરણ 12 પછી B.Sc. માટે 47 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ છે, જેમાં મોટા ભાગની યુનિવર્સિટીઓએ જરૂર પડે તો બેઠકોની સંખ્યા વધારવાની તૈયારી પણ દર્શાવી છે. મેડિકલના તમામ કોર્સમાં NEET ની પરીક્ષાના આધારે જ પરિણામ અપાય છે 12 સપ્ટેમ્બરે યોજાવાની છે. જ્યારે પેરામેડિકલની પરીક્ષા ધોરણ 12 બોર્ડ અને ગુજકેટની પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ અપાશે. બીએસસીમાં ધોરણ 12ના પરિણામ અપાય છે.