વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ,...
પાદરા: પાદરા નગરપાલિકા ધ્વારા નગરના વિવિધ ચાર જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મેગા ડીમોલીશનની કામગીરી નડતર રૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ...
બોડેલી: બોડેલી તાલુકાના ઉચાપાણ તળાવ પાસે છેલ્લા ઘણા સમય થી ગંદકી જોવા મળી રહી છે.હાલમાં બીજી લહેર પસાર થઈ છે. અને અનેક...
સુરત (surat) શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, અને તાપી...
વડોદરા: ભારતીય સંસ્કૃતિમાં ચાતુર્માસનો આગવો મહિમા છે અને ચાતુર્માસ દરમિયાન ભગવાન નિજગૃહમાં આરામ ફરમાવે છે. તેમજ કોઈને દર્શન આપતા નથી તેથી દેવપોઢી...
વડોદરા: કોરોના સંક્રમણ ઓછુ થતાં રાજય સરકાર દ્વારા શાળા કોલેજોમાં પ્રત્યક્ષ િશક્ષણની શરૂઆત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી...
વડોદરા : મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં સોમવારે આગનું આગનું છમકલું સર્જાયું હતું. વીજ લાઈનના સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા...
સુરત: કોરોના (Corona) સંક્રમણની પ્રથમ અને બીજી લહેર પછી સુરત (Surat)માં સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારે ચાલુ વર્ષે અલૂણા મહોત્સવ (Aluna festival) પૂરેપૂરા...
અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા: વાલિયાના વટારિયાની ગણેશ સુગર ફેક્ટરી દ્વારા માર્ચ મહિનામાં શેરડી પિલાણ બંધ કરવામાં આવ્યું હતું. શેરડી પિલાણ સિઝન બંધ થયાને...
ઔદ્યોગિક તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો છેલ્લાં પાંચ વર્ષમાં એકપણ જમીનવિહોણાઓને રોજગારી આપી શકાઈ નથી. જીઆઈડીસીની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારના ભારે...
ગુજરાતની જનતાને કોરોનાની મહામારીમાંથી બચાવવામાં તેમજ રસી ઉપલબ્ધ કરાવવામાં રાજ્યની ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. રસીકરણ કાર્યક્રમમાં પણમાં વેક્સિનના અભાવે સરકારે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા માત્ર 24 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત મનપા અને અમદાવાદ મનપામાં 5-5 , વડોદરા...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં રવિવારે ભારે વરસાદના (Heavy Rain) એક દિવસ પછી સોમવારે સવારે વરસાદની તીવ્રતા થોડા સમય માટે ઓછી થઈ હતી. પરંતુ,...
ગાંધીનગર: (Gandhinagar) હવામાન વિભાગ દ્વ્રારા દક્ષિણ ગુજરાતના (South Gujarat) પાંચ જિલ્લાઓ માટે એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. જેમાં નવસારી , વલસાડ અને...
સુરત: (Surat) સુરત મનપાના શાસકોના ભરોસે ટેનામેન્ટ (Tenement) રિ-ડેવલોપમેન્ટ સ્કીમ (Redevelopment Scheme) માટે સહમતિ આપીને રસ્તા પર આવી ગયેલા ગોતાલાવાડી ટેનામેન્ટના 1304...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે અપૂરતી સલામતી વાળા ઉપકરણોવાળી હોસ્પિટલો (Hospital) પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ પૈસા કમાવવાનો વ્યવસાય...
સુરત: (Surat) સુરત શહેરમાં તથા દક્ષિણ ગુજરાતમાં ગત બે દિવસથી મેઘરાજા (Rain) મન મુકીને વરસી રહ્યા છે. ઘણા વિસ્તારમાં તો જળબંબાકાર ની...
ધરમપુર: (Dharampur) દુલસાડ ગામે લોકસુવિધા માટે આશરે એક કરોડના માતબર ખર્ચે વાંકી નદી (River) પર ઉંચા પુલનું નિર્માણ કરાયું હતું. પરંતુ ગામના...
ભરૂચ: (Bharuch) ઔધોગિક (Industries) તળાવ માટે રહિયાદ ગ્રામજનો જમીન આપતા હોય તો તેમની રોજગારીનો પ્રશ્ન પણ ઉકેલાવો જોઈએ. જીઆઈડીસી દ્વારા છેલ્લા પાંચ...
નવી દિલ્હી: (Delhi) આજથી સંસદનું (Parliament) ચોમાસું સત્ર (Monsoon session) શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની લોકસભામાં (loksabha) પ્રધાનમંડળ (Parliament)ના નવા સભ્યોને સંબોધન દરમિયાન વિપક્ષી સભ્યોએ સોમવારે હાલાકી વેગ આપ્યો હતો. આ પછી,...
સુરતઃ (Surat) રાજ્યના ગૃહ મંત્રીએ આજે પાંડેસરા પોલીસ સ્ટેશનના (Police Station) નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. અને ત્યાંથી જ કાપોદ્રા, ડિંડોલી, સલાબતપુરા...
આ અઠવાડિયે, તારીખ ૨૧ જુલાઈના રોજ, મુસ્લિમ આલમ બકરી ઈદનું પર્વ મનાવશે. ઈશ્વર પરની અનન્ય દ્ર્ઢ શ્રધ્ધા અને બલિદાની યાદમાં આ પર્વ...
આપણે ગીતા કથિત સંયમની સૂરાવલીઓને સાંભળી. હવે ભગવાન કૃષ્ણ આધ્યાત્મિક માર્ગે સૂક્ષ્મ પ્રયત્ન કરનારની સાધના પણ વ્યર્થ નથી જતી તે વિષયને સમજાવી...
ગ્રીનપીસ ઇન્ડિયા (Greenpeace India)ના તાજેતરમાં જારી થયેલા અહેવાલ મુજબ, દિલ્હી (Delhi) સહિત દેશના ઘણા મોટા શહેરો (Metro city)માં ગયા વર્ષની તુલનાએ આ...
સુરત: (Surat) શહેરીજનોની સુખાકારીમાં વિવિધ રીતે દેશમાં અવ્વલ બનેલી સુરત મનપાના નામે પાલ-ઉમરા બ્રિજ કાર્યરત થતા વધુ એક સિધ્ધિ ઉમેરાઇ છે. આ...
આજથી ગુજરાત હાઇકોર્ટ (Gujarat high court)ના 18 કોર્ટ રૂમની સંપૂર્ણ કાર્યવાહીનું યુ-ટ્યુબ ચેનલ જીવંત (You tube channel live) પ્રસારણ કરવામાં આવી રહ્યું...
પંજાબ કોંગ્રેસ (Punjab congress) વિવાદને લઈને લાંબા સમયથી મૌન રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot sinh siddhu)એ સોશિયલ મીડિયા ટ્વિટર (Twitter) પર પોતાનું...
પ્રાર્થના એ જ પારસર્માણ. વર્તમાન ઘોંઘાટ યુગમાં જીવનારા આપણને શાંતિની જેટલી જરૂર છે એટલી કોઈપણ યુગમાં નહોતી. વિજ્ઞાન પ્રાર્થનાનું વિરોધી છે એમ...
સંવેદનાયુક્ત જીવન જ સાચું જીવન છે. જીવનમાંથી સંવેદનાનું તત્વ ઓછું થઈ જાય તો જીવન જીવવાનો થાક લાગશે. જીવતર કપરું થઈ જાય છે,...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
વડોદરા: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા તમામ ટયુશનકલાસીસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિધાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને રાજ્ય સરકાસર દ્વારા અનદેખી કરાઈ રહી છે.

તેથી રાજયના તમામ ખાનગી શાળા સંચાલકો નારાજ છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપતા સરકાર સમક્ષ શાળાઓ તુરંત ખોલવાની ઉગ્ર માંગ કરી, રાજયના તમામ જીલ્લા મથકોએ સોમવારે શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી. ત્યારે વડોદરા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાને વડોદરા શહેર શાળા સંચાલકો દ્વારા આવેફન પત્ર આપી ઘો9થી11ના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવા ની રજુઆત કરવામાં આવી હતી
રાજ્યભરમાં કોવિડ-19ની બીજી લહેર નબળી પડી છે.કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ ધંધા રોજગાર, કોલેજો સહિત ખાનગી કોચિંગ ક્લાસીસ અને ધાર્મિક સ્થળો ખોલવા મંજૂરી આપી દીધી હતી. બીજી તરફ શાળાઓમાં વર્ગો શરૂ કરવા પરવાનગી નહીં મળતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય તેમજ તેમનામાં કેળવાયેલી શિસ્તમાં પણ ઘણો ફેરફાર થવા લાગ્યો છે.
ત્યારે વડોદરાના ખાનગી શાળાઓના 100 થી વધુ સંચાલકોએ એકત્ર પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા મંજૂરી આપવા માંગ કરાઈ હતી. પ્રથમ તબક્કામાં સરકારશ્રીએ ધોરણ ૯ થી ૧ર ની શાળાઓને ફરી શરુ કરવાની ત્વરીત મંજૂરી આપવા ઉગ્ર માંગણી કરાઈ ઉપરાંત ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિંક રીતે જ વધારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવીડ ગાઇડ લાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજુરી અપાતી નથી તે આશ્ચર્યજનક લાગે છે.
જય અંબે વિદ્યાલયના આચાર્ય પરેશભાઈ શાહે ગુજરાતમિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવેદનપત્ર આપવા પાછળ મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી કોરોનાના કેસો ઘટવા માંડ્યા છે.ઘણી બધી બાબતો એવી છે કે જે અનલોક થઈ છે પણ શિક્ષણની અંદર ખાસ કરીને ધોરણ 9-10 અને 11 આ ત્રણ ધોરણ એવા છે કે જ્યાં વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર થતું હોય છે.
ઓનલાઇન શિક્ષણ તો બધા મેળવી રહ્યા છે.પરંતુ ઘણા વિષયો એવા છે જેમાં મેથ્સ છે સાયન્સ, એકાઉન્ટ, સ્ટેટેસ્ટિક ફિઝિકસ, કેમેસ્ટ્રી બાયોલોજી જેવા વિષયો શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકશે ખાસ કરીને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરી શકીએ.પરંતુ છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ થયું ત્યારથી વિદ્યાર્થી તેના પ્રશ્નો પૂછતો બંધ થઈ ગયો .બીજી તરફ ઓનલાઈન સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓની આદતોમાં ઘણો ફેરફાર આવ્યોછે.
વિદ્યાર્થીઓને અડધો કલાક માટે બેસતા નથી. આગામી માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવાની હોય તો શિક્ષણ માટે દિવસો ઘણા ઓછા રહેશે.તેથી અમે રજુઆત કરીછે કે એસઓપીનું પાલન કરવા સાથે વાલીઓની સંમતિ હોય તો જ વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ આપીશું જે વિદ્યાર્થીઓના હિતમાં છે.