સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા...
ગુજરાતમિત્રના ‘ચર્ચાપત્ર’ વિભાગમાં લખાતાં ચર્ચાપત્રો જુદાં જુદાં હેતુથી લખાય છે. કેટલાંક પ્રસિદ્ધિ માટે લખે, કેટલાંક સમય પસાર કરવા માટે લખે, કેટલાંક લેખન...
એક સમય હતો જ્યારે ભારત દેશમાં એન્જિનિયરિંગ વિદ્યાશાખાની સૂરજ મધ્યાહને તપતો હતો અને એન્જિનિયરિંગની માન્યતાપ્રાપ્ત વિવિધ સંસ્થાઓની બેઠકો 38.52 લાખની ટોચ પર...
૨૦૨૮ માં અમેરિકાના લોસ એન્જેલસમાં ઓલિમ્પિકસ રમાશે. આઇસીસી ઇચ્છે છે કે ઓલિમ્પિકસમાં ક્રિકેટને પણ ૨૦૨૮ થી દાખલ કરવી જોઇએ. પણ ઓલિમ્પિકસ રમતોમાં,...
ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ...
વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પરદુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે આ કોણ આવીને...
યુ.જી.સી.એ તાજેતરમાં જ કોલેજ યુનિવર્સિટીના અધ્યાપકો માટે વર્ષ 2018 ના લાયકાતનાં ધોરણોને લાગુ કરવાની જાહેરાત કરી. શિક્ષણ હોય કે અધ્યાપક તે નવી...
ભારતમાં કોવિડ-૧૯ના બીજા મોજાએ એપ્રિલ-મે મહિનામાં હાહાકાર મચાવ્યા પછી અત્યારે ઘણા રાજ્યોમાં સ્થિતિ એકંદરે ઘણી કાબૂ હેઠળ છે પરંતુ કેરળમાં તથા અન્ય...
કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર બીઆઇઅસનો નિયમ ફરજિયાત કરવામાં આવતાં જ્વેલર્સ મુશ્કેલીમાં મુકાયા છે. આ નિયમના કારણે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક ઘરેણા...
શહેરમાં વધતાં પ્રદૂષણની સામે નિંદ્રાધીન જીપીસીબીએ મૌન ધારણ કરી રાખ્યું છે. જીપીસીબીની લાપરવાહીને લીધે પાંડેસરા જીઆઇડીસીમાં કેટલાંક મિલ સંચાલકો વધુ બેફામ બન્યાં...
વાલિયાના ભરાડિયા ગામના જયેશ પટેલ મૂળ ખેડૂતપુત્ર અને અભ્યાસે ટેક્સટાઇલ એન્જિનિયર, પરંતુ ખેતી પ્રત્યેની રુચિ તેમને નર્સરી પ્રવૃત્તિ તરફ ખેંચી લાવી. જયેશ...
એક બાજુ તાપી નદીમાં ઠલવાતી ગંદકી બંધ કરાવવા માટે મનપા દ્વારા તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ હેઠળ કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યાં છે. ત્યારે અબ્રામા...
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘૂસવા જતાં એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદ પોલીસે પૂછતાછ હાથ ધરતાં...
રવિવારે રક્ષાબંધનના દિવસે સવારે 8 વાગ્યાથી શહેરના 12 રૂટ ઉપર મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવાની સર્વિસ થતાં જ 7થી 8 હજાર જેટલી...
અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કુમાર સિંઘ ઘણા સમયથી ફરજ બજાવે છે. કંપનીમાં ફરજ દરમિયાન ગુમ થતાં પરિવારજનોએ સહિત લોકોનો...
અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે સિદ્ધેશ્વરી સોસાયટીના એક મકાનમાંથી ૮૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જો કે, બુટલેગર મકાનમાં નહીં મળી...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે એક યુવક દ્વારા શિક્ષણ પ્રત્યે અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગામની શાળાના એક બંધ મકાનને...
દક્ષિણ ગુજરાતનો કોંગ્રેસનો સંયોજક સંવાદ કાર્યક્રમ સોમવારે કામરેજ ચાર રસ્તા ખાતે ઉમા મંગલ હોલ ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયો હતો....
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાં ને.હા-53 ઉપર શાકભાજી લઈને જઈ રહેલ ટેમ્પો પલટી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી...
રાજયભરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની નેતાગીરીએ સમગ્ર રાજયમાં પ્રચારનો એક મીની રાઉન્ડ પૂર્ણ કરી દીધો છે. જેના પગલે પાર્ટી હાઈકમાન્ડે પાણી...
રાજ્યભરમાં એક તરફ શિક્ષકો દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આવતીકાલે આ કસોટી લેવામાં આવનાર છે. આજે રાજ્યના...
અમેરિકાએ ફાઈઝરની કોવિડ-19 વેક્સીનને સોમવારે પૂર્ણ મંજૂરી આપી હતી, આ એક સીમાચિન્હ છે જેના પગલે લોકોમાં રસીમાં વિશ્વાસ વધશે અને વધુ કંપનીઓ,...
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે એક મહત્વાકાંક્ષી રૂ.૬ લાખ કરોડની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન(એનએમપી) યોજના ખુલ્લી મૂકી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરોમાં ખાનગી કંપનીઓને...
સરકારે અફઘાનિસ્તાનની બાબત અંગે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં અફઘાનિસ્તાનની...
નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે સોમવારે ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખને આવક વેરાના ફાઈલિંગ માટેની નવી વેબસાઈટમાં આવી રહેલી સમસ્યાઓ પર સરકારની નિરાશા અને...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળની એક સંસ્થા દ્વારા બેસાડવામાં આવેલી નિષ્ણાતોની એક સમિતિએ આગહી કરી છે કે કોવિડ-૧૯નું ત્રીજુ઼ મોજું દેશમાં સપ્ટેમ્બર...
ગુજરાતમાં કોરોના વેક્સિન માટેની ઝૂંબેશ વેગવંતી બનાવી ત્યાર બાદ સુધીમાં ૪ કરોડ ૩૧ લાખ ૬૮ હજાર ૪૯૭ વેક્સિનના ડોઝ આપવાની સિદ્ધિ મેળવી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં વડોદરા મનપામાં 4, અમદાવાદ મનપામાં 3, સુરત ગ્રામ્યમાં 3,...
ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympics)માં બ્રોન્ઝ મેડલ (Bronze medal) જીતનાર રેસલર બજરંગ પુનિયા (bajrang punia out) આગામી રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ (world championship)માં ભાગ...
આયુર્વેદ અનુસાર માટીના વાસણ (Earthenware)માં રાંધેલું ભોજન (Food) ખાવાથી વ્યક્તિ અનેક રોગો (diseases)થી દૂર રહે છે. કબજિયાત (constipation), ગેસ જેવી સમસ્યાઓ વ્યક્તિથી ઘણી...
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
સરકાર જાણે છે કે આર્થિક પારાશીશી બતાવતી સરકારી બેંકોને જીવતદાન આપવું હોય તો રીઝર્વ બેંકોના વહીવટમાં સમુળગો લોકભોગ્ય ફેરફાર જરૂરી છે. પહેલા તો રાજકારણીઓની દખલગીરી જવાબદાર છે. બેંકના અધિકારીઓ સરકારી ગુલામ છે. લોકોની ડીપોઝીટ રૂપે મુડી ધોવાઇ જશે તો પ્રજા બીજી જ ઘડીએ સરકારને ઉથલાવતા વાર નહિ લાગે. પાંચ લાખ સુખી જ તમારી ડીપોઝીટ સલામત છે. લોકોના લાખ્ખો રૂપિયા સલવાઇ જશે. ડરના માર્યા અલગ અલગ બેંકોમાં ડીપોઝીટ મુકવાથી વહીવટી ભારણ વધશે. ધકકા પણ વધશે. વિશ્વસનિયતા ગુમાવશે તો લોકોનો રોષ અને ધિકકાર પણ માજા મુકશે.
રાંદેર – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.