વડોદરા: પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ હિન્દુઓ જેમ ગણેશ ચતુર્થી હોય છે તેમ જૈન ધર્મમાં આને સંવત્સરી પર્વ કહેવાય છે . આજે...
વડોદરા : નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે ગણેશોત્સવના સંદર્ભમાં વિસર્જન શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાના...
વડોદરા : દિલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી 25 વર્ષીય મામાની પરિણીત દીકરીને લગ્નની લાલચ આપી હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ...
વડોદરા : શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા અને ખેતી કામ તથા આર્કિટેક વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય આધેડની સવાદ ગામે આવેલી કિંમતી જમીન...
વડોદરા : શહેરમાં રસ્તા પરના ખાડા દૂર કરવા પાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની શહેર માં...
વડોદરા : વડોદરા શહેરમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો હતો.કોરોનામાં સપડાયા બાદ અશક્ત બનેલ પતિ સાયકલ પરથી પડી જતા કુદરતી હાજત બંધ...
વડોદરા : ગણેશોત્સવનાં તહેવાર ધ્યાને લઈ તેમજ રોગચાળાની પરિસ્થિતી હોય નગરજનોના આરોગ્યને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ખોરાક શાખાનાં ફૂડ...
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાથી બચવા માટે વેક્સિનની વકીલાત કરવા માંડી ત્યારે અમે સવાલ કર્યો હતો કે ‘‘દુનિયાની આખી વસતિને વેક્સિનના બે ડોઝ...
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિના જણાવ્યા પ્રમાણે સ્વચ્છ ભારત સર્વેક્ષણ હેઠળ કેન્દ્ર સરકારે દેશના ફાઇવ સ્ટાર સીટીનું એનાલીસિસ કરી રેન્કિંગ જાહેર કર્યા...
આપણે સૌ પ્રભુનાં સંતાનો છીએ. જગતના કર્તાહર્તાને ખબર જ છે કયે સમયે કોને શું આપવું? છતાં દરરોજ મંદિરે જતાં દર્શનાર્થીઓ પ્રભુ પાસે...
આપણા સમજામાં બાળકો માટે અનાથાશ્રમ છે. ઘરડા માટે ઘરડાઘર છે પણ મધ્યમ વયના યુવકો/પુખ્ત કે કહો તેમને માટે કોઇ જ વ્યવસ્થા નથી....
૧૯૩૧ ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૧,૫૫,૫૧૫ બ્રિટિશરો હતા, જેમાં ૧,૧૦,૧૩૭ પુરુષો અને ૪૫૪૧૮ મહિલાઓ હતી, ૧૯૦૧ માં ૧,૧૨,૬૮૭ બ્રિટિશ પુરુષો અને...
આ જ નામથી પહેલાં સુરતમાં સિનેમા રોડની ઓળખાણ હતી.આજે મલ્ટિપ્લેક્સ અને અત્યંત આધુનિક સગવડ ધરાવતાં થિયેટર શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ હું...
સુરત શહેરમાં ‘ટ્રાફિક સીગ્નલ’ ચાર રસ્તા પાસે, ભિખારીનાં નાના નાના છોકરાં/છોકરી, નાના બાળકને હાથમાં લઇને ફરતી મહિલા અને ભીખ માટે અાજીજી કરે...
‘દરેક બાળકની પહેલી શિક્ષક તેની માતા હોય છે’ અને ‘એક માતા સો શિક્ષકની ગરજ સારે’ …આ થીમ ઉપર શાળામાં એક અનોખી ઇવેન્ટ...
ગુજરાત પર મેઘરાજા ભલે મોડે મોડે વરસ્યા પણ સરકાર અને સત્તાધારી પાર્ટીએ સમયસર વરસવાનું ચાલુ કરી દીધું છે. 2022 ની સાલમાં ગુજરાત...
કોંગ્રેસમાં પક્ષનાં પ્રમુખ સોનિયા ગાંધીની કામ કરવાની શૈલી સામે પ્રશ્નો ઉઠાવી ૨૩ બળવાખોરોના જૂથે એક વર્ષ પહેલાં મધપૂડા પર પથરો માર્યો હતો....
સદીઓથી મહિલાને અબળા ગણવામાં આવતી હતી. મહિલાઓને સબળા બનાવવા માટે મહિલા સશક્તિકરણના નામે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મહિલા માટે ચૂંટણીઓમાં...
પ્રીતિ કોલેજના સ્નાતક આર્ટસના સ્નાતક અભ્યાસક્રમનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ વર્ષે એને પાર્ટટાઈમ નોકરીની જરૂરિયાત છે. એને અરજી કરવાની/લખવાની જરૂર...
હેલ્થ માટે ખૂબ સજાગ એવા ૪૦ વર્ષના જાણીતા યુવાન એક્ટર હાર્ટએટેકનો નાની વયે શિકાર થઈ જાય છે!! આખા દેશને હચમચાવી નાખતી ઘટના…...
કેમ છો?ગણપતિ બાપાની પધરામણી આપણાં સઘળાં વિઘ્નો ટાળે એવી અભ્યર્થના… કોરોના પછી લાંબે ગાળે આ જાહેર ઉત્સવની ઉજવણી થઇ રહી છે તેથી...
છેલ્લા બે દાયકાથી બંધ જૂનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટને વધુ એકવાર પુનઃ ધમધમતું કરવાની જાહેરાત કરાતા સોરાષ્ટ્રવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. ગુરૂવારે દેશના...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી (PM modi) એ દેશમાં કોરોનાની પરિસ્થિતિ અને રોગચાળા સંબંધિત કોવિડ -19 સામે લડવા માટે રસીકરણ (covid-19 vaccination) અભિયાનની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ...
અમદાવાદમાં મીડિયા હાઉસ સાથે સંકળાયેલા અગ્રણી બિલ્ડર ગ્રુપ સામે દરોડાની કાર્યવાહી દરમ્યાન અંદાજિત 1000 કરોડના જમીનના સોદાઓના વ્યવહાર શોધી કાઢવામાં આવ્યા છે....
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ -2021ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરિણામની ઓ.એમ.આર નકલ તા. 19 સપ્ટેમ્બર-21 સાંજે...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી, તો બીજી તરફ સુરત મનપામાં 5 નવા કેસ સાથે રાજ્યમાં કુલ...
માન્ચેસ્ટર : ઇંગ્લેન્ડ (england) સામેની પાંચમી ટેસ્ટ (5th test) રદ કરવી પડી અને તેના કારણે ભારતીય ટીમ (Indian cricket team) સીરિઝમા 2-1થી...
સ્માર્ટ ગ્લાસ (smart glass) દ્વારા ફેસબુકે (facebook) ફરી એક વખત સામાન્ય લોકોની ગોપનીયતા (privacy)માં દખલ કરવાની તૈયારી કરી છે. એક નાનું ઉદાહરણ એ...
નવી દિલ્હી: રાહુલ ગાંધી (rahul gandhi)એ શુક્રવારે જમ્મુ (Jammu)માં કોંગ્રેસ (congress)ના કાર્યકરોને સંબોધતા ‘જય માતા દી’ (Jay mata di)ના નારા લગાવ્યા હતા,...
સુરત: ઉકાઈ ડેમ (ukai dam)ના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ (rain)ને પગલે ગઇકાલે મધરાતે ડેમમાં 1.91 લાખ ક્યુસેક પાણીનો મોટો...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા: પર્યુષણ પર્વનો આજે છેલ્લો દિવસ હિન્દુઓ જેમ ગણેશ ચતુર્થી હોય છે તેમ જૈન ધર્મમાં આને સંવત્સરી પર્વ કહેવાય છે . આજે આખા વર્ષમાં ૩૬૫ દિવસમાંથી 364 દિવસ એક બાજુ અને આજનો દિવસ બીજી બાજુ આ દિવસ જૈનો ખૂબ ધામધૂમથી ઉજવે છે આજના દિવસે ગુરૂ ભગવંતો ઉપાશ્રયની અંદર બારસાસૂત્રનું વ્યાખ્યાન કરતા હોય છે અને બપોરે પ્રતિક્રમણ કરવામાં આવે છે આને સંવત્સરી પ્રતિક્રમણ કહેવાય છે .જે આખા વર્ષમાં એક જ વાર કરવામાં આવતું હોય છે .
વલ્લભ સુરી સમુદાય ના વર્તમાન ગછાધિપતી ધર્મધુરંધરસુરી મહારાજ ના આજ્ઞાનુવર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરી અને ઉપાધ્યાય યોગેન્દ્ર વિજય મહારાજ સાહેબ ની નિશ્રામાં આજે સંવતસરી પ્રતિક્રમણ શ્રી ઈન્દ્રપુરી જૈન સંઘ આજવા રોડ ,મહાવીર હોલ ચાર રસ્તા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં શ્રાવકો મોટી સંખ્યા માં પ્રતિક્રમણ કરતા દૃષ્ટિગોચર થાય છે.ચોથના દિવસે મોટી સંખ્યામાં લોકો પૌષધ પણ કરતા હોય છે અને જે તપસ્યાઓ કરી હોય એ તપશ્ચર્યાના તપસ્વીઓનું બહુમાન પણ થતા હોય છે અને પાંચમના દિવસે આ બધા તપસ્વીઓ ને પારણા કરવામાં આવ છે.
એક મહિના એકવીસ દિવસ,અગિયાર દિવસ કે આઠ દિવસ ના ઉપવાસના છેલ્લો દિવસે આઠમા ઉપવાસમાં સવારે ખીર ખાવામાં આવેછે ત્યાર બાદ આખો દિવસ કશુજ ખાવામાં આવતું નથી.સિદ્ધ તપ તેમજ મોક્ષદંડ તપ આઠમા દિવસે કરવામાં આવશે. શહેરના 33 દેરસરોમાં આઠમના દિવસે ભગવાન મહાવીર જૈનની શોભાયાત્રા નીકળશે અને ઉપવાસ કરનાર જૈન સાધુ સાધ્વીઓ સહિત તાપસ્વીઓનાં પારણા કરાવશે.