હિંદુ શાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષ (સરાધીઆ) જે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ દશમ સુધી મનાવાય છે, જેમાં સ્વ. માતા-પિતા-વડીલોને મનોમન યાદ કરી, ગોરમહારાજ...
વડોદરા: ગોત્રી પરપ્રાંતિય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા બે દિગ્ગજ નરાધમોની શહેર પોલીસને ચાર દિવસે પણ ભાળ ના મળતા પોલીસ કામગીરી...
જેમ ચકો અને ચકી એક એક સળી લાવી માળો બનાવે તેમ આપણે માણસો એક જીવનસાથી પસંદ કરીએ અને ઘર બનાવીએ.એકની ઉપર એક...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ તેમજ દેશમાં વિકાસ અને સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી...
વડોદરા : રીસાયેલી પત્નીને સુરતથી વડોદરા આવેલા ડાયમંડના વેપારીના ત્રણ લાખ રોકડ ભરેલું પર્સ તસ્કરો તફડાવી ગયા હતા. સયાજીગંજ પોલીસ તસ્કરોની શોધખોળ...
ગુજરાતમાં મુખ્ય મંત્રી સહિતનું મંત્રીમંડળ બદલાઇ ચૂકયું છે. ભલે નિર્ણય આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થયો હોય, પણ કેન્દ્રિય મોવડીમંડળે આડકતરી રીતે એ...
વડોદરા : હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને વડોદરા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી...
વડોદરા : વડોદરા શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગોએ માથું ઊંચક્યું છે. એક સોસાયટીમાં દર ત્રીજા...
પદ સંભાળ્યા પછીના થોડા મહિના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે મનમોહન સિંહની સરકારે કેટલી નબળી કામગીરી કરી છે...
શહેરમાં ગાયકવાડ જમાનાની ન્યામંદિર કોર્ટેનુ વિદેશી આર્કીટેકોએ બનાવેલ આજે પણ આ કામગીરી બિલ્ડીંગ અડીખમ છે. તેમા મહારાણી ચીમનાબાઇનુ પુતળુ ન્યાયમંદિર હોલમાં આજે...
હાલમાં જ ભારતની મુલાકાતે આવી ગયેલા અમેરિકી (US) ગુપ્તચર સંસ્થાના વડા વિલિયમ બર્ન્સ (William Burns)સાથે આવેલા એક અધિકારીને ભારતના પ્રવાસ દરમ્યાન હવાના...
વડોદરા : શહેરના પાણીગેટ શાકમાર્કેટના નવીનીકરણનું ઉદઘાટન સાથે લોક સુવિધાઓના નિરીક્ષણ મુદ્દે મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશ્નર, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરના પાણીગેટ...
સુરત: શહેરની પાણી (Water)ની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત (source) તાપી નદી (river tapi)માં સિંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (cozway)તેના નિર્માણનાં 26...
સુરત: સુરત મનપા (SMC)ની ચૂંટણી (Election) બાદ નવા શાસકો સત્તામાં આવ્યા બાદ સ્થાયી સમિતિએ ડામર રોડમાં ભારે ભ્રષ્ટાચાર (Corruption) થાય છે તેવું...
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલી યશ વર્લ્ડ પ્રા.લિમિટેડ કંપનીના માલિકોએ શહેરમાં કોરોના (Corona)માં ઓનલાઈન એજ્યુકેશન (Online education)નો ફાયદો ઉઠાવ્યો હતો. તેમને સરકારી...
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય મંથન 3.0 કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજના અંતર્ગત થયેલી...
કોરોનાની મહામારીથી બચવા માટે વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે, ત્યારે અમદાવાદમાં હોટલમાં જમવા જવું હશે તો વેક્સિન લીધેલી હોવી જોઈએ. જો વેક્સિન...
પીએમ નરેન્દ્ર મોદી સતત કહી રહ્યા છે કે પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જરૂર પડે ત્યાં બને તેટલો ટેકનોલોજીનો ઉપયોગ કરો. હવે...
ગુજરાતના રોડ આખા દેશમાં મોડલ સ્વરૂપ ગણાતા, પરંતુ ભાજપ સરકારે છેલ્લા 26 વર્ષમાં એવું ગુજરાત મોડલ તૈયાર કર્યું છે, જેમાં દર વર્ષે...
પ્રજાને સીધી રીતે સ્પર્શી શકે તેવી પ્રજાલક્ષી કામગીરી અને યોજનાઓ સાથે સંકળાયેલા વિભાગોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગુરૂવારે પંચાયત ગ્રામ વિકાસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. જેમાં સુરત મનપામાં 7, અમદાવાદ મનપામાં 5, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ મનપા,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની ચાર દિવસીય મુલાકાતે અમેરિકા (America) પહોંચ્યા છે. તેમણે અમેરિકાના ટોપના સીઈઓ સાથે મુલાકાત કરી હતી....
ક્યારે જાણી નહીં હોય અને સાંભળી નહીં હોય તેવી અજબગજબ બિમારી લોકોને થતી હોય છે. અમેરિકામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો...
ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યા પછી સતત લવારે ચઢી ગયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને જાણે કે...
ઘેજ: ચીખલી (Chikhli) પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા વધુ 5 ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. ઉપરાંત ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની...
સુુરતના ગોડાદરામાં (Godadara) રહેતો કાપડનો વેપારી (Textile Trader) અફીણનો (Opium) બંધાણી બન્યો હતો, લોકડાઉનના કારણે કાપડના ધંધામાં મંદી આવતા વેપારીએ જાતે જ...
કોરોનાનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે, તેમ છતાં આ બિમારી સાવ નાબૂદ થઈ ગઈ હોય તેવું નથી. સારા સમાચાર એ...
કોરોના મહામારી દરમિયાન અસરગ્રસ્ત લોકોની મદદ માટે ઉભા કરાયેલા પીએમ કેયર્સ ફંડ (PM CARES FUND)ને લઈ મોટા સમાચાર આવ્યા છે. PMO દ્વારા...
સુરત: (Surat) લિંબાયત ઝોનમાં માધવબાગ સોસાયટી પાસે મીઠી ખાડી (Bay) પરનો જૂનો બ્રિજ (Bridge) પાણીના નિકાલમાં અવરોધરૂપ હોવાનું કારણ આપી ભાજપના અમુક...
સુરત: (Surat) ચોમાસાની સિઝનમાં દર વર્ષે રસ્તાઓની હાલત બદતર થઈ જાય છે અને મનપાની નબળી કામગીરીની પોલમપોલ દેખાઈ આવે છે. આ વર્ષે...
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા

હિંદુ શાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષ (સરાધીઆ) જે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ દશમ સુધી મનાવાય છે, જેમાં સ્વ. માતા-પિતા-વડીલોને મનોમન યાદ કરી, ગોરમહારાજ કે મંદિરમાં સીધું કે કુટુંબીજનોને જમાડી કે સામાજિક સંસ્થામાં અનુદાન આપી માનસિક આત્મસંતોષ થાય છે. આ ઉપરાંત શ્રાધ્ધ પક્ષ એટલે આપણાં પૂર્વજો/વડીલોએ જે સંસ્કાર, સંપત્તિ અને સહકારની મૂડી પણ આપી જ છે, તેને બરકરાર રાખી, આપણો વધુ ઉત્તરદાયિત્વ તથા કુટુંબ અને સમાજ પ્રત્યે સેવા પ્રદાન કરવાનો છે. બીજું શ્રાધ્ધપક્ષ દરમ્યાન ભોજન (દૂધપાક, લાડુ, પુરી વિ.) તથા ભજનનો પણ મહિમા છે. જે દ્વારા કુટુંબીજનો ઘરે એક સાથે બેસી કૌટુંબિક ઐક્યને વધુ ઉજાગર કરી શકે છે. ભોજન પછી કાગવાસ, ગાય/ કૂતરાને પણ ખવડાવીએ છીએ. આ બધું શ્રધ્ધા અને આસ્થા કહી શકાય.
સુરત- દીપક બં. દલાલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.