ભારતનો દરેક નાગરિક ભારતીય છે તે કોઇપણ ધર્મનો કે જાતિનો હોય તે સૌથી પહેલા ભારતીય છે. દરેકે ભારતના કાયદાનું પાલન કરવું જોઇએ...
“ગર્વ કિયો સોહિ નર હાર્યો” આ લોકગીત માણસને ગર્વથી બચવાનું સૂચન કરે છે. માણસ ગૌરવથી જીવે તે એક વાત છે પણ ગર્વિષ્ટ...
ઉર્દૂના મશહુર લેખક શ્રી બશીર બદ્રનો સંબંધોને નિભાવવા માટે એક શેર છે. “ રીશ્તીકો ઇસ તરહ નિભાતે રહીયે. દિલ મીલે ન મીલે...
ઉંમરમાં જો ૪૦-૫૦ વર્ષ વધારીને ઉંમરની ખાધ ખાધી ના ખાધી હોત તો, આજે હું ૨૦-૨૧ નો ફૂટડો યુવાન હોત! નવરાત્રી આવે એટલે...
ઔપચારિક શિક્ષણની આધુનિક વ્યવસ્થામાં એક સતત ઉપેક્ષિત રહેતા મુદ્દાની આજે ચર્ચા કરવી છે અને તે એ છે કે શું શૈક્ષણિક સંકુલોનું નિર્માણ...
ચીની પ્રમુખ ઝી જિનપિંગે હાલમાં તાઇવાનને મુખ્ય ભૂમિ સાથે ફરી ભેગું કરવાની મજબૂત હિમાયત કરી હતી અને જણાવ્યું હતું કે તાઇવાનનો પ્રશ્ન...
સુરત: (Surat) શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગઈકાલે સાંજે સગા કાકાએ મોટા ભાઈ સાથે બદલો લેવા બે ભત્રીજાઓને (Nephew) 50 ફુટ ઉપર ત્રીજા માળેથી...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર નજીક આવેલા પેથાપુરની સ્વામીનારાયણ ગૌ શાળા નજીક એક માસૂમ બાળકને (Child) તરછોડી દેવાની ઘટનામાં પોલીસ દ્વ્રારા ધરપકડ કરાયેલા બાળકના...
સુરત: (Surat) સુરતમાં વરસાદ અટક્યા બાદ પણ હાલ શહેરના રસ્તાઓની (Roads) હાલત જેમની તેમ છે. તંત્ર રસ્તાઓની કામગીરી લગભગ પૂરી થવાની વાત...
બીએમડબ્લ્યૂ મોટરરાડ ઇન્ડિયા (BMW Motorrad India) મંગળવારે 12 ઓક્ટોબરના રોજ તેની સી 400 જીટી મેક્સી-સ્કૂટર (C 400 GT) લોન્ચ કરવા જઈ રહી...
કોલસાની અછત વચ્ચે મિલમાલિકોને કાપડની મિલો ચલાવવી પોષાય તેમ નથી. તેથી જોબચાર્જ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તે માટે...
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS President Mohan Bhagwat) હિન્દુઓ મોટી ભૂલ કરી રહ્યાં હોવાનું નિવેદન કર્યું છે. ભાગવતે કહ્યું...
મુન્દ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન (Pakistan) અને ઈરાનના જહાજ કન્ટેનર હવે અદાણી પોર્ટ પર નહીં ઉતરે....
લખમીપુર ખેરી હત્યા કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. કોર્ટે આજે આશિષને 3 દિવસના...
સુરત: (Surat) સુરતની મિલોએ કાપડ પ્રોસેસના જોબચાર્જમાં બે વાર વધારો કર્યો હોવાથી કાપડનું ઉત્પાદન (Textile production) મોંઘુ થયું છે. મિલ માલિકોએ રો-મટિરિયલનો...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ (Mehbooba Mufti) આર્યન ખાનની (Aryan Khan) ધરપકડને લઈને એક નિવેદન આપ્યું છે. એક ટ્વિટમાં મહેબૂબા મુફ્તીએ...
બીલીમોરા : તહેવારો નજીક આવતા જ દમણથી ગુજરાતમાં દારૂની (alcohol Enter In Gujarat by Sea Route) હેરફેર વધી જતી હોય છે, જેને...
સુરત : સુરત આવકવેરા વિભાગે અગાઉ વરાછા હિરાબાગમાં આવેલા ડીબીના હુલામણાં નામથી જાણીતી ડાયમંડ પેઢી પર સર્ચ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં હીરા...
ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને તેની મુશ્કેલીઓ વધારી દીધી છે. સેશન્સ કોર્ટમાં 11 ઓક્ટોબરે સુનાવણી થવાની હતી, હવે 13 ઓક્ટોબરે...
ભારતીયો માટે પાન અને ગુટખાંને ગમે ત્યાં થૂંકવું એ સામાન્ય બાબત છે. જાહેર રસ્તા, સરકારી ઈમારતો અને બસ-રેલવેમાં ઠેરઠેર પાનની પિચકારી મારી...
જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આંતકવાદીઓની ચહલપચલ વધી ગઈ છે. ગયા અઠવાડિયે સ્કૂલ પર હૂમલો કર્યા બાદ આજે આંતકવાદીઓએ ફરી એક કાયરતાપૂર્ણ...
ન્દુત્વવાદીઓ બસ આટલું જ ઈચ્છે છે, તમે હિંદુ પરિવારમાં જન્મ્યા છો એટલે હિંદુ છો એટલું સ્વીકારો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો માણસ ગુજરાતી...
પેન્ડોરા પેપર્સની ચર્ચા હવે લાંબી ચાલશે. આ પહેલાં પનામા પેપર્સ વિશે પણ ખાસ્સો હોબાળો થયો અને પછી કાગળિયાનો અવાજ બંધ થઇ ગયો....
પ્રત્યેક વ્યક્તિની એક વિશેષ અદા હોય છે, જે એને બીજા કરતાં અલગ તારે. નેતા-અભિનેતાની આવી અદા લોકોની નજરે જલદી ચઢે અને...
ન વિશે લોકો બહુ બોલ્યા છે કેમ કે મૌનનો મહિમા ગમે તેટલો મોટો હોય પણ એ વ્યક્ત તો બોલીને જ કરવો પડે...
પણું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બહેતર હોય, કોઈ વ્યસન ન હોય, સ્થિર આવક હોય, ન્યૂનતમ જરૂરિયાતો હોય અને અડધી રાતે વાત કરી શકાય તેવા...
સુરત: સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આસીફ ટામેટા ગેંગની સામે ગુજસીટોકનું હથિયાર ઉગામી ગેંગમાં સામેલ 14 સભ્યોની સામે ગુનો દાખલ કર્યો હતો....
ટાટા સન્સ કંપની ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં સરકારની માલિકીની કંપની એર ઇન્ડિયા ખરીદી લેશે તે સાથે ૧૯૫૩માં એર ઇન્ડિયાના રાષ્ટ્રીયીકરણ સાથે શરૂ થયેલું...
આસો મહિનાનાં પ્રારંભનાં નવ દિવસ નવરાત્રી ઉત્સવ તરીકે સમગ્ર ગુજરાતમાં મનાવવામાં આવે છે. ઠેર ઠેર રાસ ગરબા (દાંડિયા રાસ) લેવામાં આવે છે...
પૂર્વ/પૂન: જન્મ અંગે અવઢવમાં રહેવા જેવું નથી. અંધશ્રધ્ધામાં રાચવું નહીં, કશું જ નથી. ભસ્મીભૂત થયેલાં દેહનો પુનર્જન્મ શી રીતે થાય ? તેમાં...
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ભારતનો દરેક નાગરિક ભારતીય છે તે કોઇપણ ધર્મનો કે જાતિનો હોય તે સૌથી પહેલા ભારતીય છે. દરેકે ભારતના કાયદાનું પાલન કરવું જોઇએ જ. પોતાના ધર્મ જાતિ પ્રમાણેના કાયદા ન ચાલવા જોઇએ. માણસ કોઇ પણ ધર્મ પાળી શકે છે, પરંતુ તે પહેલાં તે ભારતીય છે. ગરીબ પૈસાદાર કાયદાની દૃષ્ટિએ સૌ સમાન છે. જે કોઇ ગુનો કરે તેને કાયદાની રૂએ સજા થવી જોઇએ. કાયદામાં છટકબારી હોવી ન જોઇએ. કાયદામાં સુધારો કરવાની જરૂર હોય તો એ સુધારા પણ થવા જોઇએ. અંગ્રેજોના સમયમાં જે કાયદા ઘડાયા હોય અને એમાં સુધારાને અવકાશ હોય તો તે સુધારા થવા જોઇએ. ભારતના વિકાસ માટે આ જરૂરી જ નહીં અનિવાર્ય છે. આ જાતિવાદ અને ધર્મવાદને કારણે જ દેશમાં અંધાધુંધી, વેરઝેર, દુશ્મનાવટ ચાલતી હતી અને દેશ ગુલામ બન્યો હતો. શું ઇતિહાસનું પુનરાવર્તન કરવું છે ? હક્કિતમાં પહેલા દેશ અને પછી આપણે એવું હોવું જોઇએ.
નવસારી – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.