સુરત (Surat): કાશ્મીરી પંડીતોના (Kashmiri Pandit) પુર્નવસનની વાતો ચાલી રહી છે ત્યારે વર્ષો પહેલા કાશ્મીર છોડીને સુરતમાં આવીને વસેલા કાશ્મીરી પંડીતો આજે...
ત્રણેક મહિના પહેલાં આ કટારમાં ઝિમ્બાબ્વેથી ભારત લવાયેલા આફ્રિકન હાથી શંકર વિશે લખવામાં આવ્યું હતું. પ્રાણીવિનિમય થકી પારકા, પ્રતિકૂળ હવામાનવાળા દેશમાં મોકલવામાં...
શિક્ષણના હરીફાઈયુગમાં શિષ્યોને શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થા અને સારા શિક્ષકોની શોધ હોય છે તો સારી શિક્ષણસંસ્થાઓને મેકેન્ઝી થોમ્પસ જેવી તેજસ્વી વિદ્યાર્થિની! જ્યારે પોતાની...
વલસાડ: વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદન માટે દેશભરમાં પ્રખ્યાત છે. અહીંથી મોટા પ્રમાણમાં કેરી દેશભરના રાજ્યમાં તેમજ અમેરિકા અને રશિયા જેવા દેશોમાં પણ...
આખરે ચીનએ શ્રીલંકાને બરબાદ કરી નાખ્યું ખરૂં. શ્રીલંકા હાલમાં ખરાબ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની આ સ્થિતિ માટે તેમાં ચાલી...
જે કલાકારો ફિલ્મી કુટુંબમાંથી નથી આવ્યા હોતા તે ઘણીવાર ફરિયાદ કરતા હોય છે કે અમને કોણ પૂછે? પણ દિલીપકુમાર, દેવઆનંદથી માંડી રાજેશખન્ના,...
શું કંગના હવે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મમાં કામ કરશે? કંગના એ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની અત્યાર સુધીમાં ઘણી પ્રશંસા કરી છે અને વિવેકે પણ...
નવી દિલ્હી: એક મનપા આરોગ્ય અધિકારી(Health Officer)એ જણાવ્યું હતું કે, COVID-19ના વધારે ચેપી વેરિઅન્ટ XE નો પ્રથમ કેસ બુધવારે મુંબઈ(Mumbai)માં મળી આવ્યો...
કરીના કપૂરમાં હજુ પ્રેક્ષકોને પણ ખુશ કરી દેનારો ચમત્કાર બચેલો છે? આનો ઉત્તર હજુ પણ ‘હા’માં આપવો પડે. તે 41 વર્ષની થઇ...
મુઝે દર્દે-દિલ કા પતા ન થા, મુઝે આપ કિસ લિયે મિલ ગયેમેં અકેલે યૂં ભી મઝેમેં થા, મુઝે આપ કિસલિયે મિલ ગયેયૂં...
રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા ત્યારે તેમની ફિલ્મોમાં મુખ્યત્વે ત્રણ સંગીતકારે સહુથી વધુ વાર સંગીત આપ્યું. કલ્યાણજી આણંદજી, લક્ષમીકાંત પ્યારેલાલ અને રાહુલદેવ બર્મન....
જયા બચ્ચનને એકદમ ‘ખડૂસ’ માનનારા ઘણા લોકો છે પણ એ માનનારાઓએ માનવું જોઇએ કે અમિતાભને તેમના અંગત જીવનમાં જે આદર માતા-પિતા માટે...
સુરત: સુરતનાં ભાગળ વિસ્તારમાં ગટરમાં કામ કરી રહેલા બે યુવાનોના ગુંગળામણથી મોત થયાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા ફાયર વિભાગનો...
ટી.વી. સિરીયલ હોય કસે વેબ સિરીઝ જો તે સફળ થાય તો તેની બીજી – ત્રીજી સીઝન શરૂ થતી હોય છે. સફળ ફિલ્મોની...
દરેક માટે સફળતાના જુદા જુદા ખયાલ હોય છે, જે પોતાની શાહરૂખ કે સલમાન માનીને ચાલે ને નાની ભૂમિકાઓ મળવા લાગે તો તેને...
દિવ્યા અગ્રવાલે થોડા દિવસ પહેલાં ‘અભય-3’ના શૂટિંગના અનુભવ વર્ણવતા પોતાના એ દૃશ્યોની વાત કરી હતી કે જે પાણીની અંદર ભજવવા પડયા છે....
લોકપ્રિય ટેલિવિઝન શો ‘વિઘ્નહર્તા ગણેશ’માં દેવસેના તરીકે જોવા મળેલી અને વિદ્રોહી’માં તેના પાત્ર માટે સારો પ્રતિસાદ મેળવનાર રાજપૂતની બેટી સુનિધિ ચૌહાણ ટીવી...
એક્ટર્સ માટે હવે એટલું તો નક્કી છે કે જો તેમણે ટકી જવું હોય તો ટકવા માટે ઘણા વિકલ્પો છે. ના, ના, ના…...
સાક્ષી તનવર જયારે પણ કોઇ ટી.વી. સિરીયલ યા વેબ સિરીઝમાં આવે છે તો તે ખાસ બની જાય છે કારણકે સાક્ષી સ્વયં ખાસ...
અભિષેક બચ્ચનને પોતાના કામ વિશે બોલ બોલ કરવાની ટેવ નથી. તે એવું સમજે છે કે જો પ્રેક્ષકને સ્ટારમાં રસ હશે તો જાતે...
લાગે છે કે સાઉથનો ફિલ્મોદ્યોગ હુમલાખોર થઈ ગયો છે. ‘પુષ્પા:ધ રાઈઝ’ પછી ‘રાધેશ્યામ’, પછી ‘આર.આર.આર.’ અને હવે ‘કે.જી.એફ:ચેપ્ટર 2’ રજૂ થઇ રહી...
પ્રિયા આનંદ તેના નામ પરથી તો સાઉથની લાગતી નથી પણ છે સાઉથની અને હિન્દી ફિલ્મ ઉપરાંત વેબ સિરીઝમાં ચૂપચાપ કામ શરૂ કર્યું...
સુરત: સમયની સાથે લોકોની જીવનશૈલી તેમજ તેમનાં ખોરાક બંનેમાં ઘણો બદલાવ આવી ગયો છે. જંકફૂડનું સેવન લોકોમાં વઘી ગયું છે જેના કારણે...
સુરત: દિવસેને દિવસે શહેરમાં ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. આ સાથે હજું આ પારો ઉંચો જવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી...
ગાંધીનગર: ભાજપના (BJP) 42માં સ્થાપના દિને બુધવારે (Wednesday) સાબરકાંઠામાં ભાજપના ગઢના કાંગરા ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે ખેરવી નાંખ્યા હતા. હિંમતનગરના તાલુકાના પૂર્વ પ્રમુખ...
ગાંધીનગર: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત પોરબંદર (Porbandar) ખાતે માધવપુર ઘેડના મેળામાં આગામી તા. ૧૦મી એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેશે. આ...
પુણે : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 14મી મેચમાં (Match) સૂર્યકુમાર યાદવની અર્ધસદી અને તિલક વર્મા સાથેની તેની 83 રનની...
વલસાડ : કપરાડા તાલુકાના સુલીયા ગ્રૂપ ગ્રામ પંચાયતના ઘોટવણ ગામના મુલગામ સહિત ત્રણ ફળિયાની મહિલાઓ (Women) ભરઉનાળામાં (Summer) પીવાનું પાણી (Drinking Water)...
ગાંધીનગર : રાજયના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં (Rajkot) આજે બુધવારે (Wednesday) મગજ પરનો કાબુ ગુમાવી દેતા કહ્યું હતું કે, જેને ગુજરાતમાં...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ 18 એપ્રિલથી (April) શરૂ થઇ રહેલી મહિલા સીનિયર ટી-20 ટ્રોફીની નોકઆઉટ મેચ (Match) સુરતમાં (Surat)...
ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ માટે ખાસ ટ્રાફિક નિયમન જાહેર
ડાકોર રણછોડરાય મંદિરે હવે અંબાજીની જેમ ગરગડીથી ધજા ચઢાવાશે
વધુ એક જહાજ ‘જગ લાડકી’ 80,886 MT ક્રૂડ ઓઇલ સાથે ગુજરાતના મુન્દ્રા બંદરે પહોંચ્યું
ગુજરાતમાં UCCને કેબિનેટની મંજૂરી: લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન સંબંધોમાં મોટા ફેરફારની તૈયારી
હવાઈ મુસાફરો માટે મોટી ખુશખબર: હવે સીટ પસંદગી માટે નહીં લાગે વધારાનો ચાર્જ
ચીનથી ભારત તરફ વળ્યા રશિયન તેલના જહાજો: ઈરાન તણાવ વચ્ચે સપ્લાયમાં ભારતને મોટો ફાયદો
સમા ચેતક બ્રિજ પર ગેસ લાઈનમાં લીકેજથી ભીષણ આગ,તંત્રમાં દોડધામ
રફતારનો કહેર, તુલીધામ ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, એક યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત
ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ઉત્તર પ્રદેશમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરી પર્દાફાશ, કરોડોનું મેફેડ્રોન જપ્ત થયું
અમદાવાદ રિવરફ્રન્ટ પર ૨૧ અને ૨૨ માર્ચના રોજ ‘મિલેટ મહોત્સવ-એક્સ્પો ૨૦૨૬ યોજાશે
અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર પર સાઇબર ક્રાઇમ બ્રાંચનો દરોડો , 4 આરોપીઓ ઝડપાAયા, કેનેડાને નાગરિકોને ભયમાં રાખીને કરોડો ખંખેરી લેવાનો ખેલ ઝડપાયો
મહિલાઓ માટે ‘પિંક ટોઇલેટ’ પહેલ , ગુજરાતમાં સ્વચ્છતા અને સુરક્ષાનો નવો ધોરણ
બનાસકાંઠાના પાલનપુરમાં એમ.ડી. ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી
નિકાસકારો પર ‘વોર રિસ્ક સરચાર્જ’ લાદી દેવાયો
દુઃખથી ગુનાની દિશામાં વળેલી જિંદગી,દેવાના ભાર વચ્ચે મહિલાનો નશા નો કારોબાર
સોના-ચાંદીમાં મોટો કડાકો: 3 દિવસમાં ચાંદી 18,138 સસ્તી, સોનું પણ ઘટ્યું, યુદ્ધ વચ્ચે ટ્રેન્ડ બદલાયો
2033 સુધીમાં નવી ૨ લાખ કર્મચારીની ભરતી કરાશે
ગુજરાતમાં વરસાદી તોફાનનું યલો એલર્ટ
લગ્નના નામે લૂંટનો ખેલ!
ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને વધુ વેગ મળશે , નવા એક્સપ્રેસ-વે, કોસ્ટલ હાઈવે અને ૩૧૦૦થી વધુ નોકરીઓની જાહેરાત
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મોટી રાહત: કરોડોની ચુકવણી બાદ જેલ જવાથી બચ્યા
દક્ષિણ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે સુરત ટૂંક સમયમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ની યજમાની કરશે
ઈરાન પર અમેરિકાનો બંકર-બસ્ટર હુમલો: હોર્મુઝ માટે યુએસ એકલું મેદાનમાં, ટ્રમ્પે નાટો છોડવાની આપી ચીમકી
કોરોના પછી મોટો નિર્ણય: હવે તમામ કોમ્યુનિટી હોલમાં મળશે ગેસ સુવિધા,ગેસ સિલિન્ડરની અછતને કારણે મહત્વ નો નિર્ણય
નીતિશના નિવેદનથી રાજકીય ગરમાવો: શું સમ્રાટ ચૌધરી બનશે બિહારના નવા CM?
કોમી એકતા અને શાંતિપૂર્ણ તહેવારો માટે લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ
અલી લારિજાની અને પુત્રના મોતથી ઈરાનમાં શોક અને તણાવ તેજ
વેનેઝુએલા-ઈરાન બાદ હવે ક્યુબાનો વારો? ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આપ્યું મોટું નિવેદન
ડભોઈમાં બનાવાતો શંકાસ્પદ માવો વડોદરા શહેરમાં ઠલવાય છે! તંત્ર મૌન કેમ?
ડભોઈ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ જુથબંધીના સંકેત: વોર્ડ નં. 7 ચર્ચાના કેન્દ્રમાં
સુરત (Surat): કાશ્મીરી પંડીતોના (Kashmiri Pandit) પુર્નવસનની વાતો ચાલી રહી છે ત્યારે વર્ષો પહેલા કાશ્મીર છોડીને સુરતમાં આવીને વસેલા કાશ્મીરી પંડીતો આજે પણ કાશ્મીરને અસુરક્ષિત ગણાવી રહ્યા છે. પરિવારના સભ્યોની હત્યા અને કાશ્મીરમાં પંડીતોને યાતના આપવામાં આવી હોવાથી કલમ 370 હટી છે ત્યારે હજી પણ કાશ્મીર સુરક્ષિત નહીં હોવાનું કાશ્મીરી પંડીતો જણાવી રહ્યા છે. કેટલાક કાશ્મીરી પંડીતો વિદેશમાં પણ સેટલ થઇ ગયા છે અને તેઓ પરત કાશ્મીર જવા ઇચ્છતા નથી.
1989માં મારા પરિવારને ભનક આવી જતા અમે કાશ્મીર છોડી દીધું, ત્યારથી જ સ્થિતિ વણસવા લાગી હતી : રૂચી કાચરૂ
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી કાશ્મીરી પંડીત રૂચી કાચરૂએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડીતો ઇચ્છે છે કે કાશ્મીર પાછા જઇએ. પરંતુ બધાને એક ડર છે કે, કાશ્મીર હજી સુરક્ષિત છે કે નહીં, દર બે ત્રણ મહિને કાશ્મીરમાં હત્યા થાય છે. થોડા સમય પહેલા ટીકાલાલ બિંદ અને ભટ નામના કાશ્મીરી પંડીતની હત્યા કરાઇ હતી. કાશ્મીરી પંડીતો પરત વતન જવા તો ઇચ્છે છે પણ પ્રશ્ન સુરક્ષાનો છે. મારા પતિ સુમંથ કાચરૂ શ્રીનગરના રૈનાવારીમાં રહેતા હતા. તેમણે નારેબાજી કરતા ટોળા અને તોફાનો જોયા છે. મારા પરિવારનું મકાન ચાર થી પાંચ મુસ્લિમોએ દબાણ લાવીને ખરીદવાની વાત કરી હતી. રૂચી કાચરૂ 10 વર્ષથી વધુ સમયથી સુરતમાં છે. 1990માં કાશ્મીરની સ્થિતિ બગડી હતી. મારા પતિ-પિતાજી સહિતનો પરિવાર 1989માં કાશ્મીરમાં જ હતો પરંતુ ભનક આવી જતા તેમણે કાશ્મીર છોડી દીધું હતું. તમે કોઇપણ કાશ્મીરી પંડીત જોડે વાત કરો તે સંવેદનશીલ થઇ જશે.દરેક પરિવારની એક દર્દનાક કહાની છે. મારી માતાના સંબંધીને ગોળી મારીને હત્યા કરી નંખાઇ, મદદ કરવાવાળા પણ હતા. પરંતુ તેની સાથે કાશ્મીરી પંડીતોને ભગાડનારા લોકો પણ હતા. આર્ટિકલ 370 હટ્યા બાદ મને ભારત પ્રત્યે લગાવ થઇ ગયો. અમારી માટે પણ કોઇ આશાની કિરણ છે.
મારા પરિવારના બે સભ્યોની હત્યા કરાઇ હતી : કાશ્મીરી વિજય શિરૂ
કાશ્મીરી પંડીત વિજયભાઇ શિરૂએ જણાવ્યું હતું કે, 1983માં કાશ્મીર છોડી દીધું હતું. ગર્વમેન્ટ નોકરી માટે એપ્લાય કરતા હતા ત્યારે હિન્દુઓને સિલેકશન બાદ લેટર આપવામાં આવતા હતા. કાશ્મીરનાં લોકો કાશ્મીરી પંડીતોને દરેક રીતે કનડગત કરવામાં આવતા હતા. અમારા માતા-પિતા 1990માં સુરત આવ્યા હતા. હજી પણ અમારૂ ત્યાં મકાન છે. અમારા પરિવારના બે સભ્યોને મારી નાંખવામાં આવ્યા હતા. શ્રીનગરના કરણનગરમાં અમારા ઘર હતા. આર્ટિકલ 370 હટ્યું છે અને પુર્નવસન બાબતે વિજય શિરૂએ જણાવ્યું હતું કે, કલમ હટી તે માત્ર કાગળ ઉપર છે. કાશ્મીરમાં 10 હજાર કાશ્મીરી પંડીતોને રહેવાની વ્યવસ્થા થઇ જાય તો કહેવાય કે કલમ 370 હટી છે. અત્યારે હું કાશ્મીર જવાનું વિચાર તો નથી કારણ કે મારા પરિવારના સભ્યો અને સંતાનો દેશના અલગ-અલગ ભાગોમાં તેમજ કેટલાક વિદેશમાં સેટ થઇ ગયા છે.
દેશમાં દરેક લોકોને સમાન હકો મળવા જોઇએ
એસવીએનઆઇટી કોલેજના સિવિલ એન્જિનિયર વિભાગના પ્રોફેસર પ્રશિત અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતી બ્રાહ્મણ છે. તેમના પૂર્વજોએ નર્મદા કિનારે શુકલતિર્થ નજીકના ગામમાં વિધી વિધાન પ્રમાણે વર્ષો પહેલા અગ્નિ પ્રગટાવ્યો હતો. ત્યારથી તેમની સરનેમ અગ્નિહોત્રી છે. કાશ્મીર મુદ્દે બ્રાહ્મણ હોવાને નાતે તેમણે કહ્યું હતું કે, દેશમાં દરેક નાગરિકને સમાન હક મળવા જોઇએ. અને જે લોકોએ પોતાના હકો ગુમાવ્યા છે તે તેમને મળે તો સૌ કોઇ માટે સારૂ છે.