સુરત: (Surat) સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder) બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને કારણે સમાજના અગ્રણીઓ અને પોલીસ વિભાગ મહિલાઓની...
સુરત: સુરત (Surat) શહેરમાં હત્યાની (Murder) ઘટના દિવસેને દિવસે વધી રહી છે. સુરતના ગોડદરાના કૈલાશનગરમાં ઇલેક્ટ્રિકના દુકાનદારને જાહેરમાં ચપ્પુના ઘા મારી પતાવી...
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર શેરબજાર પર પડી છે. રશિયાએ યુક્રેનના બે વિસ્તારોને અલગ દેશો જાહેર કરતા વિવાદ વકરી...
સુરત: (Surat) સુરત શહેરમાં સરેઆમ પ્રદૂષણ (Pollution) ફેલાવતો સચીન જીઆઇડીસી વિસ્તાર ફરી વિવાદમાં (Controversy) આવ્યો છે. સચીનની (Sachin) બે ડાઈંગ મિલોને (Dyeing...
ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) ચંપાવતમાં (champawat) સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના (accident) બની છે. ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં સોમવારે રાત્રે લગ્ન પતાવી...
સુરત: (Surat) સુરતમાં હજીરા (Hajira) પટ્ટીમાં આવેલા ઉદ્યોગોને માલવહન માટે વધુ સુવિધા આપી શકાય તે માટે આ વિસ્તારમાં 40 કિ.મી.ની નવી રેલવે...
સુરત : ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડે (Grishma vekariya murder) દેશભરમાં ચકચાર જગાવી છે.ફેનિલ ગોયાણી નામના યુવકે ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માની તેના...
હિમાચલ: હિમાચલ (Himachal) પ્રદેશના ઉના (Una) જિલ્લાના તાહલીવાલની (Tahliwal) ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ (Blast) થતાં મોટો અકસ્માત (accident) થયો છે. આ અકસ્માતમાં છ...
પલસાણા: પલસાણા (Palsana) તાલુકાના જોળવા ખાતે આવેલ પરપ્રાંતીય વસતી ધરાવતા વિસ્તારમાં રવિવારે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી. 11 વર્ષની માસૂમ બાળાને...
સુરત: છેલ્લાં 20 દિવસથી કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ હવે સુરત સુધી લંબાયો છે. આજે વરાછાના હીરાબાગ પાસે આવેલી વિદ્યાભવનમાં કેટલીક મુસ્લિમ...
વડોદરા: યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલા વિવાદને (Ukraine Russia dispute)લઈ સમગ્ર વિશ્વ (world)ચિંતામાં છે. ગમે તે ઘડીએ યુદ્ધ થવાની સંભાવના છે. જેને...
નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રહીને કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા તત્કાલીન સીઈઓ ચિત્રા રામકૃષ્ણ રિટાયર થયા તેનાં પાંચ વર્ષ પછી તેમના કબાટમાં રહેલાં હાડપિંજરો...
તાજેતરમાં ‘બ્રહ્મમોસ’ મિસાઈલ અંગેના એક કાર્યક્રમમાં ટોચના એન્જીનિયરો અને વિજ્ઞાનીકોની હાજરીમાં ભારતના રક્ષા મંત્રી શ્રી રાજનાથસિંહે શબ્દો ઉચ્ચાર્યા કે ભારત બ્રહ્મોસ મિસાઈલ...
આ વર્ષે એક વાત ધ્યાને આવી કે 14 ફેબ્રુઆરીના રોજ લોકોના વોટ્સઅપ સ્ટેટસ ઉપર વેલેન્ટાઈન દિવસની શુભકામનાઓ આપતાં સ્ટેટસથી વધુ પુલવામા એટેકમાં...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election)જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ(BJP)માં ફૂલ બહાર તો કોંગ્રેસ(Congress)માં કાળા વાદળો છવાયા...
અપેક્ષાઓ, ઈચ્છાઓ નથી સંતોષાતી ત્યારે માનવી પ્રેમ, કરુણા , સહિષ્ણુતા છોડી દાનવી વૃત્તિવાળો બની જાય છે. પોતાને ગમતી એક ચીજ કે વ્યક્તિને(...
ડિસેમ્બર માસમાં રિલીઝ થયેલી એવોર્ડ વિનર ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ અત્યંત ટૂંકા સમયગાળામાં થિયેટરમાંથી અદ્રશ્ય થઇ ગઇ. સ્ત્રીની સમસ્યા, વેદના, પરિવારમાં થતી...
દરેક પક્ષમાં અપરાધી વ્યકિતઓની ભરમાર હોય છે કારણ આજે રાષ્ટ્રવાદી વ્યકિતઓની પ્રજામાં કોઇ કિંમત નથી અને અપરાધીઓની બહુમતિ આગળ ને આગળ આવતાં...
સુરત : ગ્રીષ્મા હત્યાકાંડમાં (Grishma Murder) વાસ્તવમાં ફેનીલનો (Fenil) કોઇ મદદગાર છે કે નહી તે મામલે કરૂણેશની (Karunesh) પૂછપરછ એક દિવસ કરવામાં...
આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકા લોકો ઘરથી તેમના કામ ધંધાના સ્થળ સુધી સામુહિક પરિવહન સેવામાં એક જ ટિકીટથી મુસાફરી કરી શકે તે માટે...
એક દિવસ એક પ્રોફેસર ક્લાસમાં એકદમ નવું કડક લિનનનું સફેદ શર્ટ પહેરીને આવ્યા શર્ટ સાથે તેમણે એકદમ જુદુજ લાગે તેવું લાઈટપિંક કલરનું...
અમુક તો એટલાં ભુખેશ કે, મસાલા-ઢોસાનું પાટિયું વાંચે ને મોઢામાં પાણી છૂટવા માંડે. દીનાનાથ જાણે કે, મસાલા-ઢોસામાં અડદ-ચોખાના પૂડલામાં કાંદા-બટાકા ને કઢી-લીમડા...
શિક્ષણને ઓફલાઇન કરવાની સાથે જ સરકારે શિક્ષકોના કેટલાક લાંબા ગાળાથી માંગણી રૂપે પડેલા પ્રશ્નો ઉકેલવાની પણ શરૂઆત કરી છે. એક તો શિક્ષકોના...
સુરત : છેલ્લાં થોડા સમયમાં સુરત શહેરમાં ક્રાઈમ રેડ ચિંતાજનક હદે વધી ગયો છે. મર્ડર, બળાત્કાર જેવા ગંભીર ગુના વધતા પોલીસ પર...
ભારતમાં ૨૦૧૮ અને ૨૦૨૦ની વચ્ચે કેન્સરના ૪૦ લાખ કરતા વધુ કેસો નોંધાયા હતા અને આ રોગથી આ સમયગાળામાં ૨૨.પ૪ લાખ લોકોના મૃત્યુ...
આણંદ : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે લક્ષ અમૃતવિલા સોસાયટીમાં સરકારી અધિકારીઓના ત્રણ બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.7.30 લાખની મત્તા ચોરી કરતાં ભારે...
નવી દિલ્હી: યુક્રેનને લઈને રશિયાએ મોટી જાહેરાત કરી હતી. જેમાં પુતિને પૂર્વ યુક્રેનના બે ભાગોને અલગ દેશ જાહેર કર્યા છે. આ વાતને...
સુરત: સરાજાહેર તાલીબાની સ્ટાઈલમાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાની હત્યાના વાયરલ થયેલા વીડિયોએ લોકોને હલાવી મૂક્યા છે. પોલીસ અને રાજકારણીઓ પણ અંદરથી હચમચી...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં સોમવારે મહા વદ પાંચમના દિવસે 251માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી...
વડોદરા : શહેરના ખાટકીવાડમાં રહેતા અને બાબા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા મહેબૂબ ખાન પઠાણ પરિવાર તથા અન્ય 24 લોકો સાથે કચ્છ...
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
સુરત: (Surat) સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder) બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને કારણે સમાજના અગ્રણીઓ અને પોલીસ વિભાગ મહિલાઓની સલામતી માટે વધુ સજ્જ થયું છે. આ માટે સુરતના કતારગામ આંબાતલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં મંગળવારે સલામત સુરત વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું હતું. પરિસંવાદમાં સામાજિક અગ્રણીઓએ સુરતમાં પોલીસનો ખોફ ઘટ્યો હોવાનું જણાવતા સુરત પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમર નારાજ થયા હતા અને તેમણે તેનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોલીસ ચંદ્ર કે મંગળ પરથી નથી આવી. શું તમે અંગ્રેજોના જમાનાની પોલીસ ઈચ્છો છો? પોલીસ તમારી દુશ્મન નથી કે તેનો ખોફ હોય, પોલીસ પર વિશ્વાસ હોવો જોઈએ.
દિકરીઓને નહીં પણ હવે માં-બાપે દિકરાને સંસ્કાર આપવાની જરૂર છે. કતારગામમાં યોજાયેલા સલામત સુરત વિષય પરના પરિસંવાદનો આ મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો હતો. સમાજિક અગ્રણીઓની વાતના જવાબમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દિકરીઓને તમે ક્યાં-ક્યાં જવાથી રોકશો? શું તમે તેને સ્કૂલે નહીં જવા દો? શું ઉચ્ચ શિક્ષણ નહીં લેવા દો? તેમણે કહ્યું કે દિકરીને રોકવાને બદલે તમે તમારા દિકરાઓને રોકો, તેઓનો સારા સંસ્કાર આપો જેથી સમાજમાં દિકરીઓ સલામત રહે. પરિસંવાદમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર, સામાજિક અગ્રણીઓ કાનજી ભાલાળા, મથુર સવાણી, શાળા સંચાલક મંડળના પ્રમુખ દિપક રાજ્યગુરુ, પોલીસ અધિકારીઓ તેમજ પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આખો હોલ ખિચોખિચ ભરાયો હતો. લગભગ 700 જેટલા લોકો પરિસંવાદમાં હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે આગામી દિવસોમાં વિવિધ સમાજનું એક મહાસમ્મેલન યોજવામાં આવશે. આગામી દિવસોમાં તે અંગેની તારીખ નક્કી કરાશે. લગભગ 25 હજાર લોકોને ભેગા કરી આ મહાસમ્મેનલ કરાશે. સમાજ દ્વારા 5-5- લોકોની ટીમ બનાવી મહિલાઓ માટે જાગૃતિ અભિયાન ચલાવાશે.
કોણે શું કહ્યું?