આણંદ : વિદ્યાનગર ખાતે આવેલી બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં...
આણંદ : ખંભાતમાં અકીકના ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોનું સીલીકોસીસથી મૃત્યુ થાય તો રૂ.ત્રણ લાખ ચુકવવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે....
સુરત: બોગસ ખેડૂત હોવાની ઉઠેલી ફરિયાદ બાદ સુરતના જાણીતા બિલ્ડર અને હીરાની પેઢી સી.મહેન્દ્રના સંચાલક કનુ શાહનું બીજું ભોપાળું બહાર આવ્યું છે....
પાકિસ્તાનમાં લોકશાહી પ્રક્રિયાથી ચૂંટાયેલા વડા પ્રધાનનું સરેરાશ રાજકીય આયુષ્ય સાડા ત્રણ વર્ષનું હોય છે. કોઈ પાકિસ્તાની વડા પ્રધાને તેમની પાંચ વર્ષની મુદત...
દરેક શાકભાજી સાથે ભળી જતું કંદમૂળ એટલે બટાકા. બટાકા ખાસ કરીને બાળકોને તો પ્રિય હોય જ છે અને એ બારેમાસ મળી રહેતા...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાન સભા સત્રમાં (Assembly Budget session) ફરીવાર વિપક્ષનો હંગામો જોવા મળ્યો હતો. ખેડૂતોને વીજળી (electricity ) આપવાની માંગ સાથે...
આજે તો લોકોને ખાવા પીવાનું ભલે નહિ મળે પણ ફોન વગર તો નહીં જ ચાલે. કેટલાક લોકો એવા છે જેમને રાત્રે ઊંઘતા...
સુરત: સુરતના પાસોદરાના ગ્રીષ્મા હત્યા કેસમાં આજે એફએસએલના અધિકારીની જૂબાની લેવામાં આવી હતી. આ અધિકારીએ કોર્ટમાં કહ્યું કે, ‘ઓડિયોમાં ફેનિલ અને આકાશનો...
લખનૌ: યોગી આદિત્યનાથ આજે લખનૌના એકના સ્ટેડિયમમાં સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે લગભગ 47 મંત્રીઓ પણ શપથ લઈ...
1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયૂટ દ્વારા દર વર્ષે 27 માર્ચના રોજ વિશ્વ રંગ મંચ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી તે પછી...
પેઢી દર પેઢી કોઇપણ કારીગરી કે વ્યવસાયને જાળવી રાખવો હોય તો તેની પાછળ આપણી પહેલાની પેઢી પાસેથી લીધેલો અનુભવ અને માર્ગદર્શન જ...
સુરત: પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના વધતા ભાવો સાથે મોંઘવારી બેકાબુ બની છે. ઉનાળામાં લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચતા સામાન્ય ગરીબ, મધ્યમવર્ગનું જીવન...
ગત ૨૪ ફેબ્રુઆરીથી યુક્રેન-રશિયા વચ્ચે ફાટી નીકળેલો ભીષણ અને લોહિયાળ જંગ, કોઈ કાળે ય શમતો નથી. તેના જવાબદાર પક્ષોમાં રશિયા, યુક્રેન, અમેરિકા,...
આખે આખું શહેર ટ્રાફિક ભારણને લીધે રીબાઇ રહ્યું છે. સ્થાનિક લોકોની સમસ્યાનો પાર નથી. ધંધા-ધાપા, રહેણાંકના વિસ્તારો, ધૂળના ઢગલે ઢગલા (તો પણ...
કિવ: યુક્રેનમાં (Ukraine) રશિયન (Russia) સૈનિકો દ્વારા ભીષણ હુમલાઓ (Attack) ચાલુ છે, આ દરમિયાન યુક્રેનની સેનાના દાવાથી હલચલ વધી ગઈ છે. યુક્રેનની...
બ્રિટનમાં સળિયાઓ વગરની એટલે કે એકંદરે ખુલ્લી બારીઓવાળી કે મુક્ત જેલની શરૂઆત કરવામાં આવી છે. સ્માર્ટ ટેકનોલોજીથી આ જેલ સજ્જ છે. કેદીઓને...
ગુજરાતમા હવે ગુજરાતી ભાષાનો ઉપયોગ જરૂર કરવો, એવું નોટીફીકેશન આવેલ છે. તેના અનુસંધાને ગુજરાતી ભાષાનો ઉપયોગ અચુક કરવો, પરંતુ ઘણા ગુજરાતી ભાષાને...
એક દિવસ નિશા અને તેની નાની બહેન નીના બન્ને સાથે પિયર આવી હતી અને કૈંક વાતમાંથી વાત થતાં તેમની વચ્ચે ઝઘડો થયો.વાત...
દેશમાં જુદાં જુદાં રાજયોની વિધાનસભાનાં ચૂંટણી પરિણામોએ ફરી એક વાર સાબિત કર્યું કે ભાજપ અને કોંગ્રેસ એ બે પક્ષો વચ્ચે સત્તાની ખેંચ...
વાપી : વાપીના (Vapi) વટારમાં દમણની (Daman) પરિણીતાને દહેજમાં (Dowry) ૫૦ હજાર ઓછા આપ્યા તેના માટે લગ્નના ત્રણ માસમાં જ મેણા ટોણા...
ગયા વર્ષના જુલાઇમાં એવું બહાર આવ્યું હતું કે ભારત સરકાર નાગરિકો પર જાસૂસી કરવા ભારત સરકાર મિલિટરી ગ્રેડનું જાસૂસી સોફટવેર વાપરતી હતી....
ચીનમાં ૨૦૧૯ના અંતમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો અને આ રોગચાળાએ વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ ધારણ કર્યું તેને બે વર્ષ પુરા થઇ ગયા છે...
આપના દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર અંગે જાહેરમાં ચર્ચા કરવા રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને આપવામાં આવેલા પડકારને રાજયના શિક્ષણ મંત્રી વાઘાણીએ ફગાવી દીધો...
ગુજરાત વિધાનસભામાં આજે મહેસુલ વિભાગની 4394 કરોડની અઁદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ હતી. ખાસ કરીને વિપક્ષના સભ્યો દ્વ્રારા તેમની કાપ દરખાસ્ત પાછી ખેંચાઈ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતેઆવી પહોંચ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત...
સુરત: (Surat) માજી કેન્દ્રીય મંત્રી વાહન વ્યવહાર મંત્રી અને પ્રદેશ કોંગ્રેસના આગેવાન ડો.તુષાર ચૌધરીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી...
સુરત: સુરતમાં (Surat) હજીરા (Hajira) વિસ્તારમાં મધ્યરાત્રિએ હજીરા પોલીસ મથકના કર્મચારીએ માછીમારોને (Fisherman) કોઇપણ કારણ વગર આડેધડ માર માર્યો હોવાની ઘટના સામે...
સુમાત્રા: માનવી પાસે તેમની જુદી જુદી લાગણીઓને (Emotions) જુદી જુદી રીતે બહાર લાવવા માટે અનેક શબ્દો (Words) છે. તેમજ ઓરંગુટાન નામની એક...
પલસાણા: (Palsana) સુરત જિલ્લામાં મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચારોને અટકાવવા સુરત જિલ્લા પોલીસે (Police) મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન...
હાલમાં એક પછી એક ધમાકેધર ફિલ્મો આવી રહી છે. જે સારી એવી કમાણી પણ કરી રહી છે. એવામાં એસએસ રાજામૌલીની (SS Rajamouli)...
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
”હું ગુલામ નથી”, સુરતની 16 વર્ષીય કિશોરીએ વડાપ્રધાન મોદીને કેમ આવો પત્ર લખ્યો?
પાનના ગલ્લાની આડમાં નશાનો વેપાર : ડભોઇ પોલીસનો સપાટો
વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળા વિતરણનું સેવાભાવી કાર્ય કરાયું
વડોદરા વકીલ મંડળની ચૂંટણીનો કાઉન્ટડાઉન શરૂ, ડિજિટલ યુગની છાપ : સીસીટીવીથી સજ્જ મતદાન મથકો
સુખસર તાલુકાની જવેસી–પાટડીયા નહેર વર્ષોથી બિસમાર હાલતમાં
પંચમહાલના રિછવાણીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી, ₹16.38 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
આણંદ : વિદ્યાનગર ખાતે આવેલી બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં જિલ્લાની 28 સરકારી અને અનુદાનિત કોલેજોના 2758 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ફેરમાં 1700 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાયાં હતાં. જેમાંથી 600 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સરકારી અને અનુદાનિત કોલજોમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરી સ્નાતક કે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ રોજગારી-નોકરીની તકો મળી રહે તેમજ નોકરીદાતાઓને પણ પોતાની પસંદગીના ઉમેદવારો મળી રહે તે માટે જિલ્લા સહમેગા પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે વિદ્યાનગર ખાતેની બીજેવીએમ કોમર્સ કોલેજ ખાતે 23 અને 24મીના બે દિવસીય પ્લેસમેન્ટનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા પ્લેસમેન્ટનો પ્રારંભ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ અંગે બી એન્ડ બી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના આચાર્ય અને પ્લેસમેન્ટ ફેરના નોડલ ઓફિસર ડો. કે. એમ. મકવાણાએ જણાવ્યું હતું કે, આ બે દિવસીય મેગા પ્લેસમેન્ટ ફેરમાં આણંદ જિલ્લાની 28 સરકારી અને અનુદાનિત કોલેજોના કુલ 2758 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પ્લેસમેન્ટ ફેરના માધ્યમથી નોકરીદાતાઓએ તેમના પસંદગીના ઉમેદવારો મળી રહે તે માટે 15 જેટલી કંપનીઓએ ફેરમાં ભાગ લીધો હતો. બે દિવસ સુધી ચાલેલા આ મેગા પ્લેસમેન્ટ ફેરમાં 1700 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમાંથી 600 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું આ ફેર દરમિયાન બે કોલેજો દ્વાર એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યું હતું.આ મેગા પ્લેસમેન્ટ દરમિયાન ચારૂતર વિદ્યા મંડળના માનદ સહ મંત્રી આર. સી. તલાટી, પ્લેસમેન્ટ ફેરના ઝોનલ ઓફિસર ડો. પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ, બીજેવીએમ કોલેજના આચાર્ય ડો. કેતકીબેન શેઠએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.