લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
કોરોનાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળ ઘેરાયા છે દરમિયાન મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેસને જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં સમગ્ર...
ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે આણંદમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગરમાં...
સુરતમાં આજે વધુ આઠ શંકાસ્પદ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રૂસ્તમપુરામાં રહેતા 62 વર્ષીય પુરૂષને...
સુરતમાં આજે વધુ આઠ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ આઠ પૈકી બેને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે મિશન હોસ્પિટલમાં તો છ ને નવી...
દેશમાં કોરોના વાયરસનો વિનાશ ચાલુ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 704 નવા કેસ નોંધાયા છે,...
રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા હોવા અંગે સરકારે ચિંતા વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે...
સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ ખુલ્લેઆમ જાહેર કર્યું કે તેમની સરકાર દ્વારા આંતરરાજ્ય સરહદ પર લગાવેલી નાકાબંધીને કોવિડ...
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્હોન એફ કેનેડીના પરિવારના બે સભ્યો બે દિવસથી ગુમ છે. આ પરિવાર ગુરુવારે મેરીલેન્ડમાં પારિવારિક પ્રવાસે ગયો હતો. ગુમ...
ગુજરાતમાં પહેલી વાર સુરતમા માસ કોરન્ટાઈન કર્યા બાદ હવે આ વિસ્તારની નજીકના વિસ્તારને બફર ઝોન જાહેર કરી તેમાં પણ તમામ પ્રકારની મુવમેન્ટ...
નોવેલ કોરોનાવાયરસના હાહાકાર વચ્ચે દુનિયાના શેરબજારોના હાલ બગડ્યા છે. આ દરમિયાન દુનિયાના ટોચના અમીરોની સંપત્તિમાં પણ અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે. ભારતના સૌથી...
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે ઘણા માનવતાના દ્ર્શ્યો પણ સામે આવી રહ્યા છે. શહેરમાં ઘણી સંસ્થાઓ તંત્રને...
સુરત શહેરમાં વધી રહેલા કોરોનાના હાહાકાર વચ્ચે શહેરની ઘણી અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા તંત્રને મદદ કરવામાં આવી રહી છે. જેમાં આજદિન સુધીમાં મનપાને...
ટેસ્ટમાં પણ ટી-20 અંદાજમાં રમતા કીવી બેટ્સમેન જોક એડવર્ડસનું 64 વર્ષની વયે નિધન થયું છે. જેથી તેમના ચાહકોમાં શોક વ્યાપ્ત છે. ન્યુઝીલેન્ડ...
વલસાડ શહેર અને તાલુકામાં લોકડાઊન ના ભંગ કરતા લોકો ને પોલીસે ડ્રોન વડે ૩ અને સીસીટીવી કેમેરા ના આધારે ૫ મળીને કુલ...
ચીખલી તાલુકાના તલાવચોરામાં આંતરિક માર્ગ ઉપર મરેલા મરઘા ફેંકી દેવાતા રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી જવા પામી હતી. તલાવચોરામાં ચીખલી અટ ગામ મુખ્યમાર્ગ...
સોમવારે બપોરે 204 દેશો અને પ્રદેશોમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની સંખ્યા વધીને 70 હજાર 183 થઈ ગઈ છે. 12 લાખ 82 હજાર 860...
રાંદેર વિસ્તારમાં લોકલ ટ્રાન્સમિશનનના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે રાંદેર વિસ્તારને માસ કોરેન્ટાઈન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે...
સુરત એ.પી.એમ.સી. માર્કેટ બેમુદતી સમય માટે બંધ કરવાના કારણોસર આજથી શાકભાજી અને ફળફળાદીના ભાવોમાં અતિશય ઉછાળો જોવા મળ્યો છે તેને ધ્યાને લઈને...
હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. ત્યારે ખાસ બ્લડની અછત હોસ્પિટલોમાં વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ બ્લ્ડની અછત છે તેવા મેસેજ...
સુરત શહેર કપડાની ખરીદી માટે પ્રખ્યાત છે. દેશના ખુણેખુણેથી લોકો અહી કપડાની ખરીદી કરવા આવતા હોય છે. ખાસ કરીને લગ્નપ્રસંગની ખરીદી માટે...
જેનાથી આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે એવા કોરોના વાયરસને કનિકા કપૂરે હરાવ્યો છે. રવિવારે કનિકા કપૂરની છઠ્ઠી કોરોના વાયરસ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોરોના સંકટ સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મંત્રીમંડળની બેઠક યોજી હતી. આ બેઠકમાં એક મોટો નિર્ણ્ય કરવામાં આવ્યો...
સુરતમાં પોઝીટીવ કેસ વધી રહ્યા છે. રવિવારે એક જ દિવસમાં સુરતમાં ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા હતા. અને સોમવારે વધુ બે પોઝીટીવ કેસ...
દુનિયાના દેશોમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. આ જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધી વિશ્વભરમા 69,424 લોકોના મોત થયા હોવાની પૃષ્ટી થઇ...
હરિયાણામાં લોકડાઉનનો તે 13 મો દિવસ છે. સોમવારે સવારે કરનાલમાં કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી કૂદીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું, ‘આપણા સંસ્કારો, આપણું સમર્પણ, દેશની...
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જહોનસનનો ટેસ્ટ પોઝિટિવ આવ્યાના દસ દિવસ પછી પણ કોરોનાવાયરસના લક્ષણો ચાલુ જ રહેતા પરીક્ષણો માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળ રહેલી પુણા પોલીસના પાપની સજા હવે આખુ શહેર ભોગવશે. આ શહેરના પોણા કરોડ લોકોને આજથી શાકભાજી...
અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે...
હાઇ રેકોર્ડ પર બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, રોકાણકારોની સંપત્તિમાં 3.32 લાખ કરોડનો વધારો
ચીખલીમાં વીજ કંપનીનો બેદરકારીભર્યો વહીવટ, સારવણી ગામમાં ટ્રાન્સફોર્મર લટકવા લાગ્યું!
હેમંત સોરેન ગઠબંધન પક્ષના નેતા ચૂંટાયા, ફરી મુખ્યમંત્રી બનવાની સંભાવના
કંગનાને તમાચો મારનાર મહિલા કોન્સ્ટેબલની ચંદીગઢથી અઢી હજાર કિલોમીટર દૂર આ શહેરમાં ટ્રાન્સફર કરાઈ
‘મારો પગ બાઉન્ડ્રીને..’, મિલરના કેચ પર ઉઠેલા વિવાદ મામલે સૂર્યકુમાર યાદવે આપ્યો જવાબ
ફરજિયાત જાહેર કરવી પડશે મિલકતોની વિગત, ગુજરાત સરકારના ફરમાનથી ભ્રષ્ટ્ર કર્મચારીઓમાં ફફડાટ
સુરત: પ્રેમિકાના પતિ અને ભાઈએ ફટકારતા 19 વર્ષીય યુવકનું મોત
વડોદરા : અષાઢી બીજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, રથયાત્રાને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર
વડોદરામાં તસ્કરોનો તરખાટ, ત્રણ મકાનમાંથી લાખોની મતાની ચોરી
‘જુઠ્ઠાણું ફેલાવનારા સત્ય સાંભળી શકતા નથી, એટલે…’, રાજ્યસભામાં વિપક્ષના વોકઆઉટ પર મોદીની કોમેન્ટ
સુરત પોલીસ ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલમાં પહોંચી, અંદરથી યુવતીની લાશ મળી
જસપ્રિત બુમરાહની જાદુઈ બોલિંગનું રહસ્ય શું છે?
સુરતના ભવાનીવડમાં બે મકાન ધરાશાયી, એકને ઈજા
જે કંઈ કરો એ પૂરા દિલથી કરો
દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં ચાલી રહેલાં આ કૌભાંડે ચકચાર મચાવી
સૌ કોઇને ઇંતેઝાર છે સુનિતા િવલિયમ્સનો
હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદગ્રસ્ત ભોજશાળા મૂળભૂત રીતે જૈનોની પાઠશાળા હતી?
ફ્રાન્સના ચૂંટણી પરિણામો ઉદાર મતવાદીઓ માટે ચિંતાનો વિષય
સૂર શીખવવા માટે
ભારતીય શેરબજાર ઓલ ટાઇમ હાઇ: સેન્સેક્સ 80,000ને પાર, નિફ્ટીએ પણ રેકોર્ડ તોડ્યા
નવા કાયદા હેઠળ પોલીસ વધુ શક્તિશાળી બની રહી છે?
પર્યાવરણ બચાવી લેવા દેહદાન અથવા મૃત શરીરનું વૃક્ષદાન સ્વીકારીએ
ISRO એ આપ્યા સારા સમાચાર, આદિત્ય-L1 એ હેલો Orbit ની પ્રથમ ભ્રમણકક્ષા પૂર્ણ કરી
કચેરીઓમાં મોબાઈલ ફોન ન્યુસન્સ
ઓછું બોલો પણ યોગ્ય બોલો
હાઈ વે સારા કે ખરાબ તે રાજમાર્ગ મંત્રાલય જુએ ને ટોલ આપવો કે નહીં તે કહે
માનવીનું મૂલ્યાંકન પદ, પૈસાથી જ આંકી ન શકાય
121નાં મોત બાદ NDRFની ટીમ હાથરસ પહોંચી, આયોજકો વિરુદ્ધ FIR નોંધાઇ
ચકલીસર્કલ પર આવેલી નેચરલ્સ આઇસ્ક્રીમના કોનમાંથી વાળ નીકળ્યો..
સરદારબાગ સ્વિમિંગ પુલમાં તરવૈયા સાથે સાપ તરતો જોવા મળ્યો
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી ઉપાડી રહ્યા હતા અને તેના કારણે જ તેઓ સંક્રમિત થયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મૂળ નવસારીના ડોક્ટર ભૂપેન્દ્ર રાઠોડ પરિવાર સાથે લંડનમાં જ રહેતા હોવાનું પણ જાણવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા.યુનાઇટેડ સ્ટેટ્સના ચાર ભારતીય નાગરિકોના મૃત્યુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે થયા હતા, એમ મલયાલી ડાયસ્પોરા સંસ્થાએ આ માહિતી આપી હતી. અલેયમ્મા કુરીયાકોઝ (65) નું ન્યુ યોર્કમાં કોવિડ -19 ચેપને કારણે મૃત્યુ થયું હતું.ઉત્તર અમેરિકાની ફેડરેશન ઑફ કેરળ એસોસિએશન્સ (ફોકના) એ કોરોનાવાયરસને કારણે અન્ય ત્રણ ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે એમાં, 51 વર્ષિય એન્ચાનાટ્ટુ, 45 વર્ષીય અબ્રાહમ સેમ્યુઅલ અને 21 વર્ષના શોન અબ્રાહમ નામના મૃતકોનો સમાવેશ થાય છે.ફોકના એ ઉત્તર અમેરિકા અને કેનેડામાં મલયાલી એસોસિએશનોની એક છત્ર સંસ્થા છે.સંગઠન અને સમુદાયના સભ્યોએ તેમના નિધન પર તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ વ્યકિતના નિધન પર ગમગીની વ્યક્ત કરી હતી.ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે તે મૃતકોના પરિવારજનો સાથે સંપર્કમાં છે. ન્યુ યોર્ક, યુ.એસ. માં રોગચાળો નું કેન્દ્ર છે, યુ.એસ. માં 113,000 થી વધુ કોરોનાવાયરસ કેસ છે. એકલા ન્યુ યોર્ક સિટીમાં 63,000 થી વધુ કોરોનાવાયરસ દર્દીઓ છે અને 2,620 થી વધુ લોકો મૃત્યુ
પામ્યા છે.