દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે....
યુ.એસ.ના સમુદાય સંગઠનો અને ડાયસ્પોરા નેતાઓના મલ્ટીપલ ન્યૂઝ અહેવાલો અનુસાર, હાલમાં જીવલેણ રોગના વૈશ્વિક કેન્દ્રમાં, ઘણા ભારતીય અમેરિકનો નોવેલ કોરોનાવાયરસ માટે પોઝિટિવ...
નટોબંધી બાદ રિયલ્ટી સેકટરમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. નોટબંધી અને જીએસટી બાદ નવી ખરીદીન અભાવ જોવા મળી રહયો છે. ત્યારે...
કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯નો ભોગ બનેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જૉન્સનને ગઇકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પણ તેમની સ્થિતિ વધુ બગડેલી જણાતા તેમને...
કોરોના વાયરસના કેસોમાં વધારો થતા જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ મંગળવારે ટોક્યો અને દેશના અન્ય 6 ભાગોમાં એક મહિના માટે કટોકટીની જાહેરાત...
દેશમાં કોરોનાવાયરસ મહામારીના પ્રસાર પર અંકુશ લગાવવા માટે લૉકડાઉન લગાવ્યા પહેલા જ માર્ચ મહિનામાં બેરોજગારી 43 મહિનાના ઉચ્ચસ્તમ સ્તર પર પહોંચી ગઇ...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં...
સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અમરેલીના રાજુલાના વિસળિયા નેસડીમાં ઘરમાં ચાલતા કજિયાને કારણે માતાએ બે પુત્ર,...
કોરોનાના જોખમથી બચવા 21 દિવસનું લોકડાઉન લાગુ કરાયું હતં જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થશે. જો કે અત્યારે સ્પષ્ટ નથી કે ત્યારબાદ...
પોતાના સમયની દિગ્ગજ ટેનિસ સ્ટાર અને માજી યુએસ ઓપન ચેમ્પિયન ગેબ્રિયેલા સબાટિનીને લાગે છે કે કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં પ્રોફેશનલ ટેનિસની વાપસી...
ભારતે એન્ટિ-મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પરનો પ્રતિબંધ આજે આંશિક રીતે ઉઠાવી લીધો હતો જેના પરિણામે આ દવા અમેરિકા તથા કોરોનાવાયરસના રોગચાળાથી સખત...
સુરત શહેરના કુલ કેસના 35 ટકા કેસ માત્ર રાંદેર વિસ્તારમાં આવ્યા હોવાની જાણકારી મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા આપવામાં આવી છે. રાંદેર...
દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં...
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોના કલાકારો કોરોના વાયરસ પર જાગરૂતતા માટે એક શોર્ટ ફિલ્મ માટે એકઠા થયા. વર્ચ્યુઅલ રીતે પ્રસૂન પાંડે દ્વારા દિગ્દર્શિત...
સુરતમાં કોરોના વાયરસને કારણે મંગળવારે વધુ બે મોત નિપજ્યા છે. સુરતમાં કોરોના વાયરસથી મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. આ સાથેજ મંગળવારે...
કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે...
કવૉરન્ટાઇનના નિયમોના ભંગ બદલ દિલ્હી પોલીસે 176 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ એ લોકો છે જેમના ફોનના લૉકેશન ચકાસણી દરમિયાન તેમના...
વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર છે. વિશ્વના 200 દેશોમાં કોરોનાએ પગપેસારો કરી દીધો છે. અને જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતમાં 4500 થીૂ...
ગયા મહિને ચીને માસ્ક અને વેન્ટિલેટરોથી ભરેલું એક વિમાન ઇટાલી મોકલ્યું હતું ત્યારે ઘણા એવું સમજ્યા હતા કે ચીન ઇટાલીની મદદ કરી...
સુરત શહેરમાં પોઝીટીવ કેસનો કુલ આંક 17 પર પહોંચી ગયો છે. જેમાં છેલ્લા બે દિવસમાં કુલ 6 પોઝીટીવ કેસ નોંધાતા તંત્રની ચિંતામાં...
કોરોના વાયરસને રોકવા માટે લેવામાં આવતા પગલાઓની વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે જે લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે....
આખરે ભારતે યુએસને મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને બીજી મહત્વપૂર્ણ ડ્રગ પેરાસીટામોલની નિકાસને મંજૂરી આપી દીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ વડા...
સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસને લઇને ૧૪ એપ્રિલ સુધીનું લોકડાઉન વધું લંબાવવું જોઈએ તેવુ રાજ્યોની વિનંતી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે....
કોરોનાવાયરસના રોગચાળાએ અમેરિકાના અર્થતંત્રને જબરો ફટકો માર્યો છે અને હજી તો સ્થિતિ બગડતી જાય છે ત્યારે ફ્લોરિડામાં એક અજબ દ્રશ્ય જોવા મળ્યું...
વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર કોરોના વાયરસ અંગે ફેલાતી અફવાને લઈને વોટ્સએપે મોટો નિર્ણય લીધો છે. વોટ્સએપે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું...
સુરત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એપીએમસી શાક માર્કેટ આગામી 8 તારીખથી જાહેર કરી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ શહેરીજનોના હિતમાં...
કોરોના વાયરસથી બુધવારે બપોર સુધીમાં દેશમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 49 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું. દર્દીને શહેરની શ્રી અરબિંદો...
મંગળવારે બપોરે 12 વાગ્યે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને કોરોના સંકટને લઇને ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ...
લંડનમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મૂળ નવસારીના તબીબનું કોરોનાને કારણે નિધન થયું હોવાનું જાણવા મળે છે. તેઓ લંડનમાં કોરોનાના દર્દીઓની સારવારની જવાબદારી...
નડિયાદ: માર્ગ મકાનના એસ. ઓ. પ્રદીપ સુરીયાલ અને મળતીયા શિવમ દેસાઈ દ્વારા સ્થાનિકોને ધમકાવાયા
નુર્મના આવાસોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર
સાપુતારા ઘાટમાં વિઝિબલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા, વઘઇમાં મજૂરો પર ઝાડ પડતા મહિલાનું મોત
અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરો..
ન્યાયિક તપાસ પંચની ટીમ 6ઠ્ઠી જુલાઈએ હાથરસમાં ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે, શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે
વડતાલ સ્વામિના. સંપ્રદાયને લાંછન લગાડતા સંતો સામે પગલાં ભરો
એસએસજી હોસ્પિટલનું વિશ્રામ સદન બંધ હાલતમાં,બહારના દર્દીઓના સગાઓ ચોમાસામાં વિશ્રામથી વંચિત
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મંદિરે નેત્રોત્સવની ઉજવણી
નડિયાદ પશ્ચિમમાં 5 લોકોએ મકાન પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ
ગુજરાતમાં ભાજપને હરાવીશું તેવો પડકાર ફેંક્યા બાદ રાહુલ ગાંધી કાલે અમદાવાદ આવશે, અગ્નિકાંડ પીડિતોને મળશે
બજાજે લોન્ચ કરી વિશ્વની પ્રથમ CNG બાઇક, CNG પર મળશે 200 કિમીની રેન્જ
કપરાડા હાઇવે ઉપર કન્ટેનર પલટી ગયું, કપરાડા સુધી 10 અને ધરમપુર સુધી 20 કિ.મી. ટ્રાફિક જામ
PM મોદીની રશિયાની મુલાકાત પહેલા ભારતીય સેના માટે સારા સમાચાર, 35000 AK-203 રાઈફલ્સની ડિલિવરી
હજુ તો ચોમાસુ માંડ શરૂ થયું ત્યાં ડેન્ગ્યુના દર્દી ડબલ થઈ ગયા
શહેરમાં મેઘરાજા મન મૂકીને મેઘ મહેર કરતા નથી…
નીતિશ સરકારનું મોટું પગલું: બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ મામલે 14 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા
ભાજપે 24 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારી જાહેર કર્યા, આ નેતાઓને મળી મોટી જવાબદારી
વુડા સર્કલ પર ટ્રાફિક સમસ્યા નિવારવા સિગ્નલ લગાવ્યા, તો સમસ્યા વધારે વકરી ગઈ
NEET-UG: સમગ્ર પરીક્ષા રદ કરવી તાર્કિક નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
આસામના પૂરમાં 21 લાખથી વધુ લોકો પ્રભાવિત, વધુ 6નાં મોત
વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલનો ડોક્ટર ધમકી આપી યુવતી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો હતો
ડભોઇના માનીકૃપા યુવક મંડળ દ્વારા આજરોજ હનુમાન મંદિર નજીક ૨૦૦૦ ડીસ ભજીયાનું વિતરણ કરાયું
પાવાગઢથી મઘ્ય પ્રદેશ જતી તુફાન ગાડીને અજાણ્યા ટ્રકે પાછળથી ટક્કર મારી, 12ને ઈજા
PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો, વડાપ્રધાને એવું તો શું કહ્યું કે..
શિવસેના નેતા ઉપર નિહંગોએ રસ્તાની વચ્ચે તલવારથી હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ
ચોરીના કેસમાં DGVCLના બે જુનિયર એન્જિનિયરની ધરપકડ, કંપનીનો જ લાખોનો માલ આ રીતે ચોરી લીધો
વઢવાણામાં થાંભલે ચડેલા વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત
ટ્યૂશન જલ્દી પહોંચવાની ઉતાવળમાં જીવ ગુમાવ્યો, સુરતમાં ધો. 12ની વિદ્યાર્થીનીનું ટ્રેન અડફેટે મોત
કવાંટમાં વાવણીને ફાયદાકારક વરસાદથી ખેડૂતો ખુશ
દેશમાં કોરોનાવાયરસના સૌથી વધારા કેસો માત્ર 31 જિલ્લાઓમાંથી સામે આવ્યા છે. આ આંકડા સોમવારે સવાર સુધીના છે જેમાં પ્રવાસીઓની સંખ્યા વધારે છે. એક અહેવાલ અનુસાર, સોમવાર સુધી રિપોર્ટ કરવામાં આવેલા 284 જિલ્લાઓમાં કુલ 4281 કેસો સામે આવ્યા છે. આમાં 1486 મામલા એટલે કે 34.71 ટકા મામલાઓ 31 જિલ્લામાંથી છે. પ્રવાસી મજૂરોની સંખ્યાને જોઇને આ આંકડાઓ રસપ્રદ બન્યા છે જે 24 માર્ચના રોજ વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસના લૉકડાઉનની જાહેરાત બાદ પોતાના ઘર તરફ હિજરત કરવા લાગ્યા હતા.
આર્થિક સર્વેક્ષણ મુજબ, આ 31 જિલ્લાઓ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષિત કરે છે. આ જિલ્લાઓમાં દિલ્હીના તમામ 11 જિલ્લાઓ, ઉત્તરપ્રદેશનું ગૌતમબુદ્ધ નગર, ગુરૂગ્રામ, મુંબઇ, મુંબઇ ઉપનગર, થાણે, પૂણે, ચેન્નઇ, ઇરોડ, કાંચીપુરમ, કોયમ્બટુર, તિરૂવલ્લર, ઇન્દોર, ભોપાલ, કર્ણાટકના ત્રણ જિલ્લા, તેલંગાણામાં હૈદ્રાબાદ ગ્રામીણ અને શહેર, સુરત, અમદાવાદ તેમજ ચંડીગઢનો સમાવેશ થાય છે.
આર્થિક સર્વેક્ષણ પ્રમાણે, આ શહેરો અને જિલ્લા વિશે દર્શાવવામાં આવ્યું છે કે અહીં મોટી સંખ્યામાં પ્રવાસી લોકો રોજગાર હેતુ જાય છે. આમાં વલસાડ, સોનિતપુર અને પુંડુચેરીનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. આ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવા છતાં હજી અહીં કોરોનાવાયરસનો કોઇ કેસ જોવા મળ્યો નથી.