સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો. સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે...
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ મનપા દ્વારા શહેરના મધ્ય વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. પરિણામે શહેરના...
એપીજે અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટીએ બુધવારે ઉત્તર પ્રદેશની સરકારી અને ખાનગી એન્જિનિયરિંગ કોલેજોમાં એન્જિનિયરિંગ બેઠકો ભરવા માટે તેની 10 મે રાજ્ય પ્રવેશ...
કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણથી આર્થિક સ્તરે મોટું નુકશાન થવા ભીતિ સેવાઇ રહી છે, ત્યારે આર્થિક રાહત પેકેજની તૈયારી ચાલી રહી છે,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તે ઝુંબેશને નામંજૂર કરી હતી જેમાં લોકોને પાંચ મિનિટ સુધી તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવાની હાકલ કરાઈ હતી....
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ મંગળવારે જણાવ્યું હતું કે મુંબઈમાં કોરોનાવાયરસ સમુદાય સંક્રમણ (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ના તબક્કે પહોંચી ગયો છે. શહેરમાં ઉભરતા નવા કેસો...
દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતાં કેસોના પગલે ડોલરની સામે રૂપિયામાં નરમાઇ જાવા મળી હતી, ત્યારે ૭૬ને પાર બંધ રહયો હતો. કરન્સી બજારમાં...
કોઈ પણ વ્યક્તિ માટે કોરોનાવાયરસથી બચવા માટે સારી ઇમ્યુનિટી સિસ્ટમ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં સોનાલી બેન્દ્રેએ આ પ્રકારની 3...
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ બુધવારે મુંબઇકરોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેરવાથી કોરોનાવાયરસ રોગ (કોવિડ – 19) નો...
OLX પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને 30,000 કરોડ રૂપિયામાં વેચવાનું છે આ રૂપિયામાંથી કોરોના વાયરસ માટે જરૂરી મેડિકલ સાધનસામગ્રી ખરીદવામાં આવશે, એવી બોગસ...
હાલમાં શહેરમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કુલ 7 પોઝીટીવ કેસ વધી ચુક્યા છે....
કોરોનાવાયરસ સામેની લડતમાં સારા સમાચાર છે. દેશમાં જ પ્રાણીઓ પર કોરોનાવાયરસ રસીનો ઉપયોગ શરૂ થયો છે. પરિણામ મેળવવા માટે 4 થી 6...
દેશમાં મોટાભાગના રાજ્યોમાં કોરોનાએ પગપેસારો કરી લીધો છે. તો ઘણા રાજ્યોમાં હજી સુધી કોરોનાએ દસ્તક પણ લીધી નથી. ભારત દેશમાં કોરોનાના સૌથી...
સુરત શહેરમાં કુલ પોઝીટીવ કેસના 35 ટકા કેસ રાદેર વિસ્તારના છે. જેથી આ વિસ્તારને ફરજીયાત માસ કોરેન્ટાઈન જાહેર કરી દેવાયો છે. તેમજ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં...
જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી...
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો એક એવા ટેસ્ટની શોધ માટે કામગીરી કરી રહ્યા છે કે જે ટેસ્ટ કોરોનાવાયરસની તીવ્રતાની આગાહી કરી શકશે અને ચેપ લાગ્યા...
હાલમાં વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. ભારત દેશમાં પણ કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે. જેથી સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી...
મંગળવારે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જ્યારે એક પોઝિટિવ કેસ નોંધાયો...
કોરોના પરીક્ષણ અંગે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તપાસ મફત હોવી જોઈએ. બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એક...
સુરતમાં કોરોનાના ખોફ વચ્ચે આજે 7 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં લિંબાયતના 55 વર્ષીય પુરૂષ છે...
ગઇકાલે સુરતમાં કોરોનાના કારણે બે મોત થયા પછી છેલ્લા 24 કલાકમાં નવા 10 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાં 1 દિવસના નિલગીરીના લિંબાયતના...
કોરોનાનું સંકટ દિવસે ને દિવસે વધુ ઘેરાતું જાય છે ખાસ કરીને અમેરિકા, ઇટાલી અને સ્પેનમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી...
નવી દિલ્હી: કોવિડ-19 કટોકટીના કારણે દેશના અનૌપચારિક સેક્ટરના 40 કરોડ જેટલાં કર્મચારીઓ ગરીબીમાં ધકેલાઈ જવાની શક્યતા છે. વાયરસને ફેલાવતા અટકાવવા લૉકડાઉન અને...
રાજ્યમાં કોરોનાને કારણે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બુધવારે રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારે...
હાલમાં જયારે શિક્ષકો વેકેશન બાજુએ મૂકીને કોરોના ઓપરેશનમાં લાગી ગયા છે ત્યારે તેઓને ચાલુ માસનો પગાર નહી મળતા શિક્ષકોમાં ઉગ્ર રોષ જોવા...
કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે શાળાઓ અને કોલેજોમાં પણ 14 એપ્રિલ સુધીમાં યોજાનારી તમામ...
સુરત: હોંગકોંગના તોફાનો અને કોરોના વાયરસના રોગચાળાની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. 2019-20ના નાણાકીય વર્ષના માર્ચ મહિનામાં સુરતના...
કોરોનાના વાઈરસને નાથવા સુરત મનપાએ સ્પોટ પર જઈ સડન ટેસ્ટ શરૂ કર્યા બાદ હવે આગામી દિવસોમાં એડવાન્સ ટેસ્ટ શરૂ કરવા તજવીજ હાથ...
પાંડેસરા વિસ્તારમાં રહેતો યુવક શંકાસ્પદ કોરોના હેઠળ નવી સિવિલ હોસ્પિ. હોસ્પિટલમાં દાખલ હતો. દરમિયાન આજે બપોરે તે હોસ્પિટલમાંથી ભાગી જતાં પાંડેસરા પોલીસે...
નડિયાદ: માર્ગ મકાનના એસ. ઓ. પ્રદીપ સુરીયાલ અને મળતીયા શિવમ દેસાઈ દ્વારા સ્થાનિકોને ધમકાવાયા
નુર્મના આવાસોમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર
સાપુતારા ઘાટમાં વિઝિબલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા, વઘઇમાં મજૂરો પર ઝાડ પડતા મહિલાનું મોત
અટલાદરા અને માંજલપુરને જોડતો રેલવે બ્રિજ પાંચ વર્ષે પણ અધૂરો..
ન્યાયિક તપાસ પંચની ટીમ 6ઠ્ઠી જુલાઈએ હાથરસમાં ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે, શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે
વડતાલ સ્વામિના. સંપ્રદાયને લાંછન લગાડતા સંતો સામે પગલાં ભરો
એસએસજી હોસ્પિટલનું વિશ્રામ સદન બંધ હાલતમાં,બહારના દર્દીઓના સગાઓ ચોમાસામાં વિશ્રામથી વંચિત
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મંદિરે નેત્રોત્સવની ઉજવણી
નડિયાદ પશ્ચિમમાં 5 લોકોએ મકાન પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદે કબ્જો જમાવતા લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ
ગુજરાતમાં ભાજપને હરાવીશું તેવો પડકાર ફેંક્યા બાદ રાહુલ ગાંધી કાલે અમદાવાદ આવશે, અગ્નિકાંડ પીડિતોને મળશે
બજાજે લોન્ચ કરી વિશ્વની પ્રથમ CNG બાઇક, CNG પર મળશે 200 કિમીની રેન્જ
કપરાડા હાઇવે ઉપર કન્ટેનર પલટી ગયું, કપરાડા સુધી 10 અને ધરમપુર સુધી 20 કિ.મી. ટ્રાફિક જામ
PM મોદીની રશિયાની મુલાકાત પહેલા ભારતીય સેના માટે સારા સમાચાર, 35000 AK-203 રાઈફલ્સની ડિલિવરી
હજુ તો ચોમાસુ માંડ શરૂ થયું ત્યાં ડેન્ગ્યુના દર્દી ડબલ થઈ ગયા
શહેરમાં મેઘરાજા મન મૂકીને મેઘ મહેર કરતા નથી…
નીતિશ સરકારનું મોટું પગલું: બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ મામલે 14 એન્જિનિયરોને સસ્પેન્ડ કરાયા
ભાજપે 24 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારી જાહેર કર્યા, આ નેતાઓને મળી મોટી જવાબદારી
વુડા સર્કલ પર ટ્રાફિક સમસ્યા નિવારવા સિગ્નલ લગાવ્યા, તો સમસ્યા વધારે વકરી ગઈ
NEET-UG: સમગ્ર પરીક્ષા રદ કરવી તાર્કિક નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
આસામના પૂરમાં 21 લાખથી વધુ લોકો પ્રભાવિત, વધુ 6નાં મોત
વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલનો ડોક્ટર ધમકી આપી યુવતી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારતો હતો
ડભોઇના માનીકૃપા યુવક મંડળ દ્વારા આજરોજ હનુમાન મંદિર નજીક ૨૦૦૦ ડીસ ભજીયાનું વિતરણ કરાયું
પાવાગઢથી મઘ્ય પ્રદેશ જતી તુફાન ગાડીને અજાણ્યા ટ્રકે પાછળથી ટક્કર મારી, 12ને ઈજા
PM મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાતનો સંપૂર્ણ વીડિયો સામે આવ્યો, વડાપ્રધાને એવું તો શું કહ્યું કે..
શિવસેના નેતા ઉપર નિહંગોએ રસ્તાની વચ્ચે તલવારથી હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ
ચોરીના કેસમાં DGVCLના બે જુનિયર એન્જિનિયરની ધરપકડ, કંપનીનો જ લાખોનો માલ આ રીતે ચોરી લીધો
વઢવાણામાં થાંભલે ચડેલા વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત
ટ્યૂશન જલ્દી પહોંચવાની ઉતાવળમાં જીવ ગુમાવ્યો, સુરતમાં ધો. 12ની વિદ્યાર્થીનીનું ટ્રેન અડફેટે મોત
કવાંટમાં વાવણીને ફાયદાકારક વરસાદથી ખેડૂતો ખુશ
સાપુતારાનાં નવાગામમાં આવેલા તળાવમાં કપડા ધોવા ગયેલી સાપુતારાની બે કિશોરીઓનું ડૂબી જવાથી મોત નિપજતા ગમગીનીનાં માહોલ છવાયો હતો.
સાપુતારાનાં સાંઈબજારમાં માતા સાથે રહેતી બન્ને દિકરીઓમાં શિવાનીબેન રાયપાભાઈ પુલેન તેમજ અંજલિબેન રાયપાભાઈ પુલેન બુધવારે સવારે માતા સાથે કપડા ધોવા માટે સાપુતારાનાં નવાગામ સ્થિત આવેલા તળાવનાં કિનારે ગઈ હતી, તળાવમાં કપડા ધોઈને બન્ને બહેનો ન્હાવા માટે પડી હતી, જયા ઊંડા પાણીમાં એક બહેન ડૂબતા બીજી બહેન તેને બચાવવા માટે જતા ઘટના સ્થળે બન્ને બહેનો ડૂબી જતા સ્થળ ઉપર માતાએ બચાવો બચાવોનાં નાદ સાથે બુમાબુમ કરી મૂકી જેને પગલે સાઈબજારનાં યુવાનોએ તુરંત જ નવાગામનાં તળાવ ખાતે દોડી જઇ બે કલાક સુધી તળાવમાં રેસ્ક્યુ કરતા બન્ને બહેનોની લાશને શોધી કાઢી હતી, બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સાપુતારા પી.એચ.સી ખાતે ખસેડાતા પી.એચ.સીનાં ડોકટરોએ બન્ને બહેનોને ચકાસી મૃત જાહેર કરતા ગમગીનીનાં માહોલ સાથે અરેરાટી વ્યાપી જવા પામી હતી, હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતક બહેનોનાં લાશનો કબ્જો મેળવી પંચનામુ કરી પી.એમ માટેની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.