રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી....
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 2,34,692 કેસ અને અત્યાર સુધીના સૌથી વધારે દૈનિક 1,341 મોત નોંધાયા હતા. આ સાથે દેશમાં કુલ કેસનો...
કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખુબ મહત્વનું છે. સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું તો જરૂરી જ છે પરંતુ તેની સાથે...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે કોરોના મહામારીના સંકટ કાળમાં વધી રહેલા કેસોની સામે શહેરીજનો સુરક્ષિત રહે તે હેતુથી આપવામાં આવેલા...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લા અને શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા વલસાડ શાકભાજી માર્કેટ (Vegetable Market) 19 એપ્રિલથી અચોક્ક સમય સુધી બપોરે...
કુંભ મેળાની (Kumbh Mela) વિધિવત સમાપ્તીની ઘોષણા કરી દેવામાં આવી છે. શનિવારે સાંજે આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી...
સુરત: (Surat) શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ હોસ્પિટલ અને અન્ય બિલ્ડિંગમાં દાખલ દર્દીઓ માટે દરોજ 55 થી 60 ટન ઓક્સિજન (Oxygen)...
કુંભના મેળામાં (Kumbh Mela) ગયેલા ગુજરાતના (Gujarat) તમામ શ્રધ્ધાળુઓને પરત આવતા સીધો પ્રવેશ આપવામાં નહીં આવે. તમામ લોકોના આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરવામાં...
ટેસ્ટ ક્રિકેટ રમવાના સાતથી આઠ લાખ રૂપિયા મળે છે. વન-ડે ઇન્ટરનેશનલ રમવાના અઢીથી ત્રણ લાખ રૂપિયા મળે છે. ઘરેલુ ક્રિકેટમાં પણ હવે...
ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, કહેવાય છે અને લોકોએ જોયું પણ છે કે 2001 માં ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા...
હમણાં અમારા નિકટનાં સ્વજન ગીતા નાયકે વિદાય લીધી. આમ તો તેઓ કોઇ એવું જાહેર વ્યકિતત્વ ન હતું કે અનેક લોકો એમને સ્મરીને...
‘પુસ્તકો માણસનાં સૌથી ઉત્તમ મિત્ર છે’ એવું તમે વાંચ્યું/સાંભળ્યું હશે. પુસ્તકો વગરની દુનિયા કેવી હોય, તે કલ્પના કરવી મુશ્કેલ છે. પુસ્તક શોખની,...
સુરત (Surat) શહેરમાં કોરોના સક્રમિત દર્દી(covid patient)ઓ માટે રામબાણ સમાન જે રેમડેસિવિર ઈન્જેક્શન(remdesivir injection)ની હાલમાં અછત વર્તાય રહી છે તેનો કાળા બજાર...
સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચીમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલા કોરોનાવાઇરસથી...
સુરત: (Surat) શહેરમાં કોરોનાને લીધે તમામ વેપાર ઉદ્યોગો પ્રભાવિત થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગમાં લગ્નસરા નિષ્ફળ જાય તેવી નોબત આવી છે ત્યારે...
ઓટીટી (ott) પર રજૂ થયેલી અભિષેક બચ્ચન(abhishek bhachchan)ની ફિલ્મ ‘ધ બિગ બુલ’ (the big bull) અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ ‘સ્કેમ 1992’ વચ્ચે...
હરિદ્વાર: (Haridwar) હરિદ્વારમાં ચાલી રહેલો કુંભ મેળો (Kumbh Mela) હવે સરકાર માટે નવો ચિંતાનો વિષય સાબિત થઈ રહ્યો છે. નિરંજની અને આનંદ...
સુરતઃ શહેરમાં ગત વર્ષ 17મી માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. અને હાલમાં 13 માસ બાદ પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું નથી....
સુરત: (Surat) શહેરમાં કોવિડ-19નો કહેર વધુ ને વધુ ફેલાઇ રહ્યો છે. વધતા કેસો સામે હોસ્પિટલમાં સ્ટાફની (Staff) પણ ઘટ પડી રહી છે....
સુરત: (Surat) વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અને કોરોનાગ્રસ્તોની સારવાર માટે બેડ (Bed) પણ ખૂટી પડ્યા છે. ત્યારે આ મહામારીના સમયમાં સુરતવાસીઓની...
પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓને આ વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં રમાનારી ટી -૨૦ વર્લ્ડ કપમાં ભાગ લેવા વિઝા મળશે, એમ બીસીસીઆઈ સચિવ જય શાહે સર્વોચ્ય...
સુરત: (Surat) કોરોનામાં જનસેવાની ઝુંબેશ ઉપાડનારા શહેરના જાણીતા સમાજ સેવિકા એકતા તુલશ્યાન દ્વારા શહેરની જાણીતી હર્બલ ટી બ્રાન્ડના ઉપક્રમે રેલવે સ્ટેશન આવેલા...
બોલીવૂડ એક્ટર સોનુ સૂદને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અભિનેતાએ આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપી છે. સોનુ સૂદે કહ્યું...
સુરત: (Surat) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોરોનાની સારવારનો સમાવેશ કરવા તથા...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લામાં ગુરુવારે જંબુસરને બાદ કરતાં ભરૂચમાં-57, આમોદમાં-6, અંકલેશ્વર-41, વાલિયામાં-15, ઝઘડિયામાં-20, વાગરામાં-9, નેત્રંગમાં-5 અને હાંસોટમાં-10 કેસ નોંધાયા હતા. તેમજ ભરૂચ...
રાંચી : બહુચર્ચિત ઘાસચારા કૌભાંડ (scam) કેસમાં સજા ભોગવી રહેલા આરજેડી સુપ્રીમો (rjd suprimo) લાલુ પ્રસાદ યાદવને રાંચી હાઈકોર્ટથી મોટી રાહત મળી...
ગાંધીનગર : રાજ્ય(Gujarat)માં કોરોના (corona) દિવસે દિવસે કાળમુખો બની રહ્યો છે. જેથી મૃત્યઆંક(death ratio)માં પણ વધારો થયો છે, શુક્રવારે છેલ્લા 24 કલાક...
ગાંધીનગર: રાજ્ય (state govt) સરકારે શુક્રવારે રાત્રે લીધેલા મહત્વના નિર્ણયમાં સમગ્ર રાજ્યમાં કોરોના(corona)ના દર્દીઓ માટે આવશ્યક એવા સિટી સ્કેન(HRCT THORAX)ના પરિક્ષણનો મહત્તમ...
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ(state health department)ના અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો(doctors), પેરામેડિકલ સ્ટાફ (paramedical staff) તમામ રાત-દિવસ જોયા વિના કામ કરે છે. ગુજરાત(Gujarat)માં સારું...
ચેન્નાઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ(sunrizers hyderabad)ની ટીમ શનિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(ipl)માં આઇપીએલની સૌથી મજબૂત ગણાતી ટીમોમાંની એક એવી મુંબઇ ઇન્ડિયન્સ (mumbai indians) સામે...
લેબનોન યુદ્ધ પર ઇઝરાયેલ-ફ્રાન્સ ટકરાયા: મેક્રોને કહ્યું- ઇઝરાયેલને હથિયારોની સપ્લાય બંધ કરો
એક્ઝિટ પોલની પહેલા પણ ખુલી પોલ- હરિયાણા મામલે અનિલ વીજ અને બ્રિજભૂષણની પ્રતિક્રિયા
યુએસથી લઇને અંકલેશ્વરના આઇકોનિક ફેસ્ટિવલ સુધી પૂર્વા મંત્રીનો નવરાત્રિ ઝંઝાવાત
ડાકોર શનિદેવ મંદિરમાં મૂર્તિ ખંડિત કરી ચોરી તેમજ તોડફોડ મંદિરના શ્રમિકે જ કર્યાનો ઘટસ્ફોટ
આણંદમાં દશેરાએ રાવણના 50 ફુટના પૂતળાનુ દહન કરાશે, વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે
વાઘોડિયા રોડ પર જામ થતાં નોકરિયાત અને વેપારીઓને હાલાકી
યુનાઇટેડ વે ઓફ બરોડાના નામે કરોડો રૂપિયાની એન્ટ્રી નોન પ્રોફીટ કંપની યુનાઇટેડ ફાઉન્ડેશનમાં જાય છે
દિલ્હીની આપ સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કેમ પકડી લીધા ભાજપના ધારાસભ્યના પગ?, જાણો શું છે મામલો
સુરતઃ ડ્રાઈવર અંકલે જ સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીના અડપલાં કર્યાં, ફોટા પાડ્યાં
લેબનોનમાં હિઝબુલ્લાહના ગુપ્ત હેડ ક્વાર્ટર પર ઈઝરાયેલનો હુમલો, 250 લોકો માર્યા ગયા
વડોદરા: મિત્ર પર ચાકુથી હુમલો કરી મિત્ર એજ રૂપિયા 1.74 લાખ લૂંટી લીધા…..
હરિયાણા ચૂંટણીઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોએ ફિલ્મી સ્ટાઈલમાં ફાઈટ કરી, કપડાં ફાડ્યાં
પૂર ની સહાય ન મળતાં હરણી વિસ્તારનાં લોકો પહોચ્યાં ઉત્તર ઝોન મામલતદાર કચેરી
વડોદરા : ભાયલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કાર
ઈન્ડિગોની બુકિંગ સિસ્ટમ અચાનક ફેલ, એરપોર્ટ પર લાગી કતારો, મુસાફરો પરેશાન
ગોવામાં બોટ પલટી હોવાના વાયરલ વીડિયોની સત્ય હકીકત શું છે?, તે વીડિયો ગોવાનો નહીં પણ..
સુરતમાં કારમાં ખુલી ડ્રગ્સની દુકાન, આ રોડ પર જાહેરમાં વેચાતું હતું અને..
સામી દિવાળીએ સુરતની આ હીરાની કંપનીએ પગારમાં કાપ મુકતા રત્નકલાકારો ગુસ્સે ભરાયા, હડતાળ પાડી
દેશના એકમાત્ર સુરતના જૂના અંબાજી મંદિરમાં આ રીતે માતાજીને શ્રીફળ વધેરવાની પરંપરા
સુરત મનપા કમિશનરને તેમના જ અધિકારીઓ ગાંઠતાં નથી, ખાડા પૂરવાના બદલે ઊંધા ચશ્મા પહેરાવ્યા
પશ્ચિમ રેલવેએ ભારે કરી, રૂટ જાહેર કર્યા વિના જ સ્પેશ્યિલ ટ્રેન એનાઉન્સ કરી દીધી!
મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર
હાર શું છે?
જગ્ગી વાસુદેવ જો નિર્દોષ હોય તો તેમણે તપાસનો સામનો કરવો જોઈએ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે થનારું મતદાન ભાજપ-કોંગ્રેસની નવી દિશા નક્કી કરશે
સિદ્ધારમૈયા સામે કેસમાં રાજકારણ કેટલું?
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી, જે કલમ 370ની આસપાસ ઘૂમતી રહી
સમય બાબતે ખ્યાલ બદલવો પડશે
ઉંમર એક માત્ર સંખ્યા છે
વીક એન્ડ કસરત
રાજયમાં કોરોનાના કેસો વધીને રહ્યાંછે ત્યારે આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી. એટલુંજ નહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે બન્ને જિલ્લાઓમાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.રૂપાણીએ જામનગરમાં કહ્યું હતું કે,રાજયમાં એક પણ કોરોનાના દર્દી રેમડેસિવિર વિના ના રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર આગળ વધી રહી છે. મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની રૂબરૂ મુલાકાત કરીને કોરોનાની દર્દીઓને અપાતી સારવારની જાત તપાસ કરી હતી.
રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ આ સંક્રમણમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. દરરોજ આવતા ૩૦૦ કેસોની સામે હાલ દૈનિક કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ વ્યાપક છે. જેના કારણે હાલની સ્થિતિ ખૂબ નાજુક બની છે. ૧૫મી માર્ચે સમગ્ર રાજયમાં કોવિડના ૪૧ હજાર બેડ હતા. જે વધારીને ૧૫ એપ્રિલ સુધીમાં ૭૫ હજાર સુધી કરવામાં આવ્યા છે. તેમજ સાથે સાથે ઓક્સિજન, પેરામેડિકલ તથા મેડિકલ સ્ટાફ, વેક્સિન તેમજ ઓક્સિજન સુવિધા સાથેના બેડ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં માહિતી આપતાં કહ્યું કે,આવનારા ૧૫ દિવસમાં ૮ થી ૧૦ હજાર બેડનો વધારો કરી બેડ અંગે પડતી મુશ્કેલી નિવારવામાં આવશે. ઓક્સિજનની વ્યવસ્થા અને એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની સુવિધાઓમાં રાજય સરકારે વધારો કર્યો છે. તેમણે રેમડેસિવિર ઇન્જેકશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની નાજુક સ્થિતિમાં સારવારની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.
જે મુજબ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરે જ સારવાર લેવા જ્યારે ગંભીર કે અન્ય રોગો ધરાવતા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું છે. એ પ્રમાણે હાલ મળતા ૨૦ હજાર રેમડેસિવિર ઇન્જેકશનનું પણ પ્રાયોરિટીના ધોરણે વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ જથ્થો ઉપલબ્ધ થયે ભવિષ્યમાં ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસિવિર ઇન્જેકશન આપવામાં આવશે. ગુજરાતના દવાખાનાઓમાં એક પણ દર્દી રેમડેસિવિર ઇન્જેકશન વિના ન રહે તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજય સરકાર જવાબદારીપૂર્વક આગળ વધી રહી છે ત્યારે નાગરિકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.