હિંદુ શાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષ (સરાધીઆ) જે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ દશમ સુધી મનાવાય છે, જેમાં સ્વ. માતા-પિતા-વડીલોને મનોમન યાદ કરી, ગોરમહારાજ...
વડોદરા: ગોત્રી પરપ્રાંતિય યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં સંડોવાયેલા બે દિગ્ગજ નરાધમોની શહેર પોલીસને ચાર દિવસે પણ ભાળ ના મળતા પોલીસ કામગીરી...
જેમ ચકો અને ચકી એક એક સળી લાવી માળો બનાવે તેમ આપણે માણસો એક જીવનસાથી પસંદ કરીએ અને ઘર બનાવીએ.એકની ઉપર એક...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા દેશની આઝાદીના 75 વર્ષ તેમજ દેશમાં વિકાસ અને સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી...
વડોદરા : રીસાયેલી પત્નીને સુરતથી વડોદરા આવેલા ડાયમંડના વેપારીના ત્રણ લાખ રોકડ ભરેલું પર્સ તસ્કરો તફડાવી ગયા હતા. સયાજીગંજ પોલીસ તસ્કરોની શોધખોળ...
ગુજરાતમાં મુખ્ય મંત્રી સહિતનું મંત્રીમંડળ બદલાઇ ચૂકયું છે. ભલે નિર્ણય આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થયો હોય, પણ કેન્દ્રિય મોવડીમંડળે આડકતરી રીતે એ...
વડોદરા : હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને વડોદરા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી...
વડોદરા : વડોદરા શહેરમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. ચિકનગુનિયા ડેન્ગ્યુ મલેરિયા વાઇરલ ઇન્ફેક્શન જેવા રોગોએ માથું ઊંચક્યું છે. એક સોસાયટીમાં દર ત્રીજા...
પદ સંભાળ્યા પછીના થોડા મહિના બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે મનમોહન સિંહની સરકારે કેટલી નબળી કામગીરી કરી છે...
શહેરમાં ગાયકવાડ જમાનાની ન્યામંદિર કોર્ટેનુ વિદેશી આર્કીટેકોએ બનાવેલ આજે પણ આ કામગીરી બિલ્ડીંગ અડીખમ છે. તેમા મહારાણી ચીમનાબાઇનુ પુતળુ ન્યાયમંદિર હોલમાં આજે...
હાલમાં જ ભારતની મુલાકાતે આવી ગયેલા અમેરિકી (US) ગુપ્તચર સંસ્થાના વડા વિલિયમ બર્ન્સ (William Burns)સાથે આવેલા એક અધિકારીને ભારતના પ્રવાસ દરમ્યાન હવાના...
વડોદરા : શહેરના પાણીગેટ શાકમાર્કેટના નવીનીકરણનું ઉદઘાટન સાથે લોક સુવિધાઓના નિરીક્ષણ મુદ્દે મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશ્નર, મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. શહેરના પાણીગેટ...
સુરત: શહેરની પાણી (Water)ની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત (source) તાપી નદી (river tapi)માં સિંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (cozway)તેના નિર્માણનાં 26...
સુરત: સુરત મનપા (SMC)ની ચૂંટણી (Election) બાદ નવા શાસકો સત્તામાં આવ્યા બાદ સ્થાયી સમિતિએ ડામર રોડમાં ભારે ભ્રષ્ટાચાર (Corruption) થાય છે તેવું...
સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલી યશ વર્લ્ડ પ્રા.લિમિટેડ કંપનીના માલિકોએ શહેરમાં કોરોના (Corona)માં ઓનલાઈન એજ્યુકેશન (Online education)નો ફાયદો ઉઠાવ્યો હતો. તેમને સરકારી...
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્ય મંથન 3.0 કાર્યક્રમ અંતર્ગત દેશની વિવિધ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-આયુષ્યમાન યોજના અંતર્ગત થયેલી...
કોરોનાની મહામારીથી બચવા માટે વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે, ત્યારે અમદાવાદમાં હોટલમાં જમવા જવું હશે તો વેક્સિન લીધેલી હોવી જોઈએ. જો વેક્સિન...
પીએમ નરેન્દ્ર મોદી સતત કહી રહ્યા છે કે પ્રજાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જરૂર પડે ત્યાં બને તેટલો ટેકનોલોજીનો ઉપયોગ કરો. હવે...
ગુજરાતના રોડ આખા દેશમાં મોડલ સ્વરૂપ ગણાતા, પરંતુ ભાજપ સરકારે છેલ્લા 26 વર્ષમાં એવું ગુજરાત મોડલ તૈયાર કર્યું છે, જેમાં દર વર્ષે...
પ્રજાને સીધી રીતે સ્પર્શી શકે તેવી પ્રજાલક્ષી કામગીરી અને યોજનાઓ સાથે સંકળાયેલા વિભાગોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગુરૂવારે પંચાયત ગ્રામ વિકાસ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા છે. જેમાં સુરત મનપામાં 7, અમદાવાદ મનપામાં 5, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ મનપા,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે તેમની ચાર દિવસીય મુલાકાતે અમેરિકા (America) પહોંચ્યા છે. તેમણે અમેરિકાના ટોપના સીઈઓ સાથે મુલાકાત કરી હતી....
ક્યારે જાણી નહીં હોય અને સાંભળી નહીં હોય તેવી અજબગજબ બિમારી લોકોને થતી હોય છે. અમેરિકામાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો...
ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યા પછી સતત લવારે ચઢી ગયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને જાણે કે...
ઘેજ: ચીખલી (Chikhli) પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસતા વધુ 5 ઇંચ વરસાદ (Rain) નોંધાયો હતો. ઉપરાંત ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની...
સુુરતના ગોડાદરામાં (Godadara) રહેતો કાપડનો વેપારી (Textile Trader) અફીણનો (Opium) બંધાણી બન્યો હતો, લોકડાઉનના કારણે કાપડના ધંધામાં મંદી આવતા વેપારીએ જાતે જ...
કોરોનાનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે, તેમ છતાં આ બિમારી સાવ નાબૂદ થઈ ગઈ હોય તેવું નથી. સારા સમાચાર એ...
કોરોના મહામારી દરમિયાન અસરગ્રસ્ત લોકોની મદદ માટે ઉભા કરાયેલા પીએમ કેયર્સ ફંડ (PM CARES FUND)ને લઈ મોટા સમાચાર આવ્યા છે. PMO દ્વારા...
સુરત: (Surat) લિંબાયત ઝોનમાં માધવબાગ સોસાયટી પાસે મીઠી ખાડી (Bay) પરનો જૂનો બ્રિજ (Bridge) પાણીના નિકાલમાં અવરોધરૂપ હોવાનું કારણ આપી ભાજપના અમુક...
સુરત: (Surat) ચોમાસાની સિઝનમાં દર વર્ષે રસ્તાઓની હાલત બદતર થઈ જાય છે અને મનપાની નબળી કામગીરીની પોલમપોલ દેખાઈ આવે છે. આ વર્ષે...
મહિસાગરમાં આજે રાતે પાણી છોડશે, કાંઠાના ગામોમાં એલર્ટ
બ્રાહ્મણ સભાના ગણેશોત્સવમાં સત્ય વિનાયક પૂજા થઈ
વડોદરા : લકઝરી બસોના સંચાલકોને ટ્રાફિક પોલીસ વિભાગે બોલાવ્યા, પોલીસ અધિકારીએ આપી સૂચના
મમતા બેનર્જીએ વાતચીત માટે મોકલ્યો મેસેજ, RG કર હોસ્પિટલના ડોક્ટરોએ મળવાની ના પાડી
પત્નીની હત્યા કર્યા બાદ પતિએ વતન આણંદ જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
બિલ્ડર તારાચંદના તુલસી મોટેલની રૂમમાં જુગારીઓની મહેફીલ, નડિયાદ ટાઉન પોલીસના 50 મીટરના ત્રિજ્યામાં ચાલતું હતું જુગારધામ
સોનગઢ જે.કે. પેપરમિલની 200થી વધુ આદિવાસી મહિલા કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન
વકીલ પાસે પૈસા આવવાના હોવાની માહિતી મળતા મિત્રો સાથે લૂંટનો પ્લાન બનાવ્યો અને..
ઓડ-થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
ગોધરા ઈ ધરા શાખાનો કમ્પ્યુટર ઓપરેટર રૂ. 5500ની લાંચ લેતા ઝડપાયો
જંગલમાંથી આવતા વન કર્મચારીને દીપડાએ ફાડી ખાધો, જંગલમાં બે કિમી ઘસડી ગયો
ટોલ ટેક્સ નિયમોમાં મોટો ફેરફાર, આ ખાનગી વાહનોને 20 કિલોમીટર સુધી ફી ચૂકવવાની રહેશે નહીં
‘જો રામ કો લાયે હૈં’ ગાનાર કન્હૈયા મિત્તલ કોંગ્રેસમાં નહીં જોડાય, એક જ દિવસમાં નિર્ણય બદલવાનું કારણ આપ્યું
લીમખેડા આર્ટસ કોલેજના દબાણ નહિ હટાવાતા કલેકટરને રજૂઆત
દાહોદમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
નડિયાદ: સરદાર પ્રતિમા પાસે દુકાનોના ફ્લોર તોડી કાંસ સફાઈની હાઇ કોર્ટની મંજૂરી
સુપ્રીમ કોર્ટે આપી હતી 5 વાગ્યાની ડેડલાઈન, RG કર હોસ્પિટલના ડોક્ટરો કામ પર પાછા ન આવ્યા
કવાંટના નળવાંટ ગામે ભૂખ્યા કોતરમાં મોટર સાયકલ લઈને પસાર થતાં બે યુવાનો તણાયા
ઇઝરાયેલી સેનાએ ગાઝાના ટેન્ટ કેમ્પ પર ભીષણ હુમલો કર્યો, 19 લોકોના મોત
શિનોર તાલુકાના કુક્સ ગામે લીંબુ વાડીમાંથી સાડા છ ફૂટના અજગરનું રેસક્યુ
વડોદરા: કોંગ્રેસ ગુરુવારે જન આક્રોશ રેલી કાઢી પૂરગ્રસ્ત લોકો માટે સહાય માગશે
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બે મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા
સોશિયલ મીડિયામાં પતિને તલાક આપનારી દુબઈની રાજકુમારી હવે આ કામના લીધે ચર્ચામાં છે
iPhone 16 લોન્ચ થતાં જ એપલ કંપનીએ આ મોડલના ફોન બંધ કર્યા
વડોદરા : મુસાફરને ધમકી આપી ચાંદીનું કડુ, રોકડા રૂપિયા અને મોબાઈલ કઢાવી લેવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ રસ્તાના કામો માટે મળશે રૂ. 2 કરોડની વધારાની ગ્રાન્ટ
અધિકારીઓ જનતાને લોલીપોપ આપે છે, કોર્પોરેટરના આક્ષેપ
પત્થરમારો કરનારા તોફાનીઓને લંગડાતી હાલતમાં પોલીસ કોર્ટ લઈ ગઈ, 14 દિવસના રિમાન્ડ માંગ્યા
સ્માર્ટ સિટીમાં નજર રાખવા લાગેલા સીસીટીવી કેમેરાની જ નજર બંધ છે?
વડોદરા: ગણેશ ઉત્સવને લઈ પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ શરૂ
હિંદુ શાસ્ત્રમાં શ્રાધ્ધ પક્ષ (સરાધીઆ) જે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ દશમ સુધી મનાવાય છે, જેમાં સ્વ. માતા-પિતા-વડીલોને મનોમન યાદ કરી, ગોરમહારાજ કે મંદિરમાં સીધું કે કુટુંબીજનોને જમાડી કે સામાજિક સંસ્થામાં અનુદાન આપી માનસિક આત્મસંતોષ થાય છે. આ ઉપરાંત શ્રાધ્ધ પક્ષ એટલે આપણાં પૂર્વજો/વડીલોએ જે સંસ્કાર, સંપત્તિ અને સહકારની મૂડી પણ આપી જ છે, તેને બરકરાર રાખી, આપણો વધુ ઉત્તરદાયિત્વ તથા કુટુંબ અને સમાજ પ્રત્યે સેવા પ્રદાન કરવાનો છે. બીજું શ્રાધ્ધપક્ષ દરમ્યાન ભોજન (દૂધપાક, લાડુ, પુરી વિ.) તથા ભજનનો પણ મહિમા છે. જે દ્વારા કુટુંબીજનો ઘરે એક સાથે બેસી કૌટુંબિક ઐક્યને વધુ ઉજાગર કરી શકે છે. ભોજન પછી કાગવાસ, ગાય/ કૂતરાને પણ ખવડાવીએ છીએ. આ બધું શ્રધ્ધા અને આસ્થા કહી શકાય.
સુરત- દીપક બં. દલાલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.