નવી દિલ્હી: ભારતમાં કોરોનાની (Corona) દસ્તકના થોડા સમય બાદ રસીકરણની (Vaccination) કામગીરી શરૂ થઈ ગઈ હતી. જે બાદ કોરોનાની રસી લોકો માટે...
નવી દિલ્હી: ભારતમાં (India) માલ વાહક તરીકે સૌથી વધારે ટ્રકનો (Truck) ઉપયોગ થાય છે. લોકોને રોજીંદા જીવનની વસ્તુઓ સરળતાથી મળી જાય તેવાં...
સુરત: (Surat) સુરતમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ (Jagannath), ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિક ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા...
નવી દિલ્હી: પીળી ધાતુ સોનાની (Gold) કિંમત આસમાને પહોંચી છે. સોનું મધ્યવર્ગની પહોંચની બહાર નીકળી રહ્યું છે ત્યારે દેશના નાગરિકો સોનું સસ્તામાં...
એપલ કંપની (Apple Company) તેના શાનદાર ઉત્પાદનો માટે જાણીતી છે. આઈફોન (iphone) વિશ્વની સૌથી મોટી કંપની છે. કંપનીનો લોગો પણ ઘણો ખાસ...
અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર દિવસે આજે વહેલી સવારથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી છે. સવારથી જ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન માટે...
નવી દિલ્હી: ટાઈટેનિકના (Titanic) કાટમાળને જોવા માટે ટુરિસ્ટને (Tourist) લઈ જતી એક સબમરીન (Submarine) બે દિવસથી ગૂમ (Missing) થઈ ગઈ છે. આ...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાની (America) સત્તાવાર મુલાકાતે છે. તેઓ જો બાઈડેન અને તેમની ફર્સ્ટ લેડી જીલના આમંત્રણ...
સુરત: સુરતના (Surat) દામકા (Damka) ગામમાં ગમખ્વાર ઘટના બની છે. અહીં એક 9 વર્ષીય માસૂમ બાળકનું (Child) તળાવમાં (Lake) ડૂબી (Drowning) જવાના...
નવી દિલ્હી: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડમાં (PCB) હાલ અફરા તફરીનો માહોલ બન્યો છે. 19 જૂનની મધ્યરાત્રિએ પીસીબીના ચેરમેન નજમ શેઠીએ (Najam Sethi) રાજીનામું...
સુરત: 1947માં ભારત અને પાકિસ્તાનના (IndiaPakistanPartition) ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનમાં રહેતા અનેક હિન્દુઓએ (Hindu) ભારતમાં સ્થળાંતર કર્યુ હતું. ભારતમાં શરણાર્થી તરીકે આવેલા...
આસામ: આસામમાં (Assam) પૂર (flood) જેવી કુદરતી આપત્તિ આવી પડી છે જેના કારણે ત્યાં સ્થિત ગંભીર બની છે. રાજ્યના 10 જિલ્લાના 31...
નવી દિલ્હી: આદિપુરુષ (Adipurush) ફિલ્મના (Film) રિલીઝ પહેલા જેટલી આતુરતાથી તેની રાહ જોવાતી હતી તેટલું જ હવે લોકો તેને ટ્રોલ કરી રહ્યા...
સુરત: સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની એર ઇન્ટેલિજન્સ વિંગના નાક નીચે ગઈકાલે ડિરેક્ટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ ( ડીઆરઆઈ) સુરતે પૂર્વ બાતમીના આધારે શારજાહથી...
ટેણિયાં…હતાં ત્યારે ન્યાય માટે વકીલ રોકવાની જરૂર નહિ પડતી, ‘ખા, મારા ગળાના સોગંદ’કહેતાં એટલે મામલો ઠાર થઇ જતો! ભગવાનને બદલે ગળાના સોગંદ...
મુંબઈ: શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TarakMehtaKaOoltaChashma) ઘણા સમયથી વિવાદમાં છે. આ સીરિયલના કેટલાક કલાકારોએ મેકર્સ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. સિરિયલની...
બારડોલી તાલુકાની સરહદને અડીને આવેલું કામરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વાંસદા રૂંઢી. આ ગામ ડુંગર ચીખલીથી વલથાણ હાઇવે અને વિહાણથી સીમાડી કોસમાડી...
અમદાવાદ: આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં રંગેચંગે 146મી જગન્નાથ યાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. રથયાત્રા સવારે જમાલપુર પગથિયાથી...
હાલમાં સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ ભારત દ્વારા રજૂ કરાયેલો એ ઠરાવ સર્વાનુમતે સ્વીકાર્યો છે કે ફરજ બજાવતી વખતે માર્યા ગયેલા શાંતિરક્ષક સૈનિકોના...
ગુજરાતમાં 15મી જૂનથી કોલેજોમાં પણ શૈક્ષણિક સત્ર શરૂ થઇ ચૂકયું છે. તમામ યુનિવર્સિટીઓએ નવી શૈક્ષણિક નીતિનો અમલ કરવાનું નક્કી કરી દીધું છે....
ગુજરાતની કૃષિમાં બેફામ જંતુનાશકો છાંટવામાં આવતાં હોવાથી રોજ ૧૦૦ લોકોના સીધી કે આડકતરી રીતે કેન્સરથી મોત થઈ રહ્યાં છે. ગુજરાતમાં ૩ વર્ષમાં...
વડોદરા : રેફરલ ચોકડીથી સમલાયા તરફ જતા રોડ પરથી ગ્રામ્ય એસઓજીની પોલીસની ટીમે દેશી બનાવટની પિસ્તોલ અને કારતૂસ સાથે એમપીના બે શખ્સનો...
વડોદરા : એક તરફ ચોમાસાની હવે ઘડીઓ ગણાઇ રહી છે અને બીજી તરફ જે રીતે સ્માર્ટ સિટી વડોદરા ના સ્માર્ટ પાલિકા તંત્રની...
વડોદરા : દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા...
પેટલાદ: પેટલાદમાં આવતીકાલે ૯૭મી રથયાત્રા નીકળનાર છે. તે પૂર્વે આજરોજ ભગવાન લાલજી મહારાજનું મોસાળું શેખડી ગામથી નીકળ્યું હતું. જે શાંતિપૂર્ણ માહોલમાં સાંજે...
આણંદ : આણંદ શહેર અને જિલ્લામાં રથયાત્રાનો માહોલ બે દિવસ જોવા મળશે. આ બે દિવસ દરમિયાન શહેર અને જિલ્લામાંથી કુલ 13 સ્થળેથી...
લીમખેડા: લીમખેડા નગરમાં અગામી 20 મીના રોજ નીકળનારી છઠ્ઠી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની તડામાર તૈયારીઓ રથયાત્રા સમિતિ દ્વારા ચાલી રહી છે તો...
દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાકુવા ગામે ગતરોજ મધ્યરાત્રીના સમયે મોટરસાઈકલો પર લઈ જવાતો વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેગરોને પકડવાનો અને...
શહેરા: શહેરા તાલુકાના કવાલી ગામે કાચા મકાનની દિવાલ ધરાસાયી થતા ઘરની અંદર રહેલ પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.જ્યારે ધામણોદ અને અણિયાદ ગામે...
સુરત: (Surat) કામરેજના (Kamrej) વાવ ખાતે આવેલા વશિષ્ઠ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓએ JEE ADVANCE – 2023માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કરીને સુરત જિલ્લાનું ગૌરવ...
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજ્યમાં ઠંડી ઘટી, તાપમાન વધ્યું અમરેલીમાં 12.6 ડિગ્રી ઠંડી
હાલોલમાં કેરલા સમાજ દ્વારા ઐયપ્પા ઉત્સવની ભવ્ય ઉજવણી, નગરમાં નીકળી શોભાયાત્રા
દાહોદમાં પોલીસનો સપાટો : ચાર સ્થળેથી ₹4.15 લાખના માદક દ્રવ્યો અને નશા સહાયક સામગ્રી જપ્ત
UPના બાંદામાં ગાઢ ધુમ્મસ કારણે ભયાનક રોડ અકસ્માત: 2 યુવાનોના મોત, 1 ઘાયલ
દાહોદ જિલ્લામાં સાયબર ફ્રોડનો ભંડાફોડ, ₹19.44 લાખના ટ્રાન્ઝેક્શનનો ઘટસ્ફોટ
જૂની ગાડીઓના પૈસા ચૂકવ્યા છતાં ગાડી ન આપી, ₹1.98 લાખની ઠગાઈનો કેસ દાહોદમાં નોંધાયો
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની (Corona) દસ્તકના થોડા સમય બાદ રસીકરણની (Vaccination) કામગીરી શરૂ થઈ ગઈ હતી. જે બાદ કોરોનાની રસી લોકો માટે એક વરદાન સ્વરૂપ સાબિત થઈ હતી. પરંતુ તેની ઘણી આડઅસરો (Side effects) પણ જોવા મળી હતી. તો સવાલ ઉઠે છે કે શું કોરોનાની રસીનને કારણે લોકોમાં ખાસ કરીને યુવાનોમાં હાર્ટ અટૈકની (Heart attack) સમસ્યા વધી રહી છે? જો કે હાલ ICMR કોવિડ રસી અને અચાનક હાર્ટ એટેકના કારણે થતા મૃત્યુ વચ્ચેના સંબંધ પરના પ્રારંભિક તારણોની સમીક્ષા કરી રહ્યું છે.
વર્ષ 2020 સુધીમાં ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી જે બાદ લોકડાઉન લાદવામાં આવ્યુ હતું. આ પછી ઘણા દેશોએ આ રોગની રસી શોધી કાઢી હતી. ત્યાર બાદ ભારતમાં પણ લોકોને રસી આપવાનું શરૂ થઈ ગયુ હતુ. આ સમયગાળા દરમિયાન દેશભરમાં અનેક લોકોના મોત થયા હતા. કેટલાકના મોત કોરોના વાયરસના કારણે થયા છે જ્યારે કેટલાકના મોત હાર્ટ એટેક અને અન્ય બીમારીઓને કારણે થયા છે. આ પછી સવાલો ઉઠવા લાગ્યા છે કે શું કોરોના વાયરસને રોકવા માટે બનાવવામાં આવેલી વેક્સીનને કારણે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધી ગયો છે?
ICMR પ્રારંભિક તારણોની સમીક્ષા કરી રહ્યું છે
ICMRના ચીફ બહલે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ રસીકરણ અને અચાનક હાર્ટ એટેકથી થતા મૃત્યુ વચ્ચેની કડીનું મૂલ્યાંકન કરવા સંસ્થા ચાર અભ્યાસ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અભ્યાસનો પ્રારંભિક અહેવાલ જુલાઈ 2023માં પ્રકાશિત કરવામાં આવશે. આ અભ્યાસમાં ICMR ભારતમાં યુવા વસ્તીમાં કોવિડ-19 રસીકરણ અને વધતા હાર્ટ એટેક વચ્ચેની કડીને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મૃત્યુ સાથે રસીની લિંકનું મૂલ્યાંકન કરવા માટે ચાર અભ્યાસ
મળતી માહિતી મુજબ ICMR એ 40 હોસ્પિટલોમાંથી એકત્ર કરાયેલ ડેટા આ અભ્યાસ માટે નમૂનાના કદ તરીકે ક્લિનિકલ નોંધણી વિશે માહિતી લીધી છે. આમાંથી ઘણા દર્દીઓના ડેટા એઈમ્સમાંથી પણ લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર 14,000 લોકોના સેમ્પલ સાઈઝમાંથી 600 લોકોના મોત થયા છે.
ICMRના ચીફના જણાવ્યા મુજબ પ્રથમ અભ્યાસ યુવાનોના અચાનક મૃત્યુના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે અભ્યાસ કરવા માટે કે શું તેઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે. બીજો અભ્યાસ રસીકરણ, લાંબા સમયગાળા સુધી કોવિડની અસર અને દર્દીની ગંભીરતાની દ્રષ્ટિએ અચાનક હાર્ટ એટેકથી મૃત્યુનું મૂલ્યાંકન કરવા પર કેન્દ્રિત હતું. અચાનક મૃત્યુ પર ત્રીજો અભ્યાસ થઈ રહ્યો છે. આ અભ્યાસમાં નોંધપાત્ર સંખ્યામાં લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જેઓ હાર્ટ એટેક અથવા મગજના સ્ટ્રોકને કારણે અચાનક મૃત્યુ પામ્યા છે. ચોથો અભ્યાસ એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હૃદયરોગનો હુમલો) થયો હતો પરંતુ તેઓ મૃત્યુ પામ્યા ન હતા.