પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) માં યોજાનારી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં રાજ્યનું રાજકારણ હિંસક સ્વરૂપ લઈ રહ્યું છે. આ દિવસે પક્ષના કેટલાક ચૂંટણી...
કાલોલ: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મુલાકાત લેતાં જોવા મળ્યું અહીં પાયાની પ્રાથમિક સુવિધાઓ જે છે લોકોને મળતી નથી.કાલોલ...
ગોધરા: પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે મોરવા હડફ તાલુકાના સંતરોડ ચેકપોસ્ટ નાકાબંધી કરીને આઇસર ટેમ્પા માં હેલ્મેટના બોક્સની આડમા છુપાવીને લઈ જવાતો...
નડિયાદ : ગળતેશ્વર તાલુકાના સેવાલિયાના મુખ્ય માર્ગો પર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાના નિવારણ તેમજ શહેરના વિકાસ માટે આજરોજ તંત્ર દ્વારા મુખ્ય માર્ગોની બંને...
અરવલ્લી : સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનો ભારે દબદબો જોવા મળ્યો હતો જીલ્લા પંચાયતની ૩૦ બેઠકો પૈકી ૨૪ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય...
સંતરામપુર : સંતરામપુર નગરમાં કોરોનાનો કેહર વધી રહેલ છે તે ને અટકાવવા માટેના પ્રયાસોને આયોજન મહિસાગર જીલ્લા વહીવટીતંત્રને નગરપાલિકા સંતરામપુર દ્વારા અને...
નડિયાદ : કપડવંજ તાલુકાના મોટી ઝેર ગામમાં રહેતાં ૬૫ વર્ષીય વૃધ્ધ પોતાના કુટુંબીભાઈના ખેતરમાં પડેલાં લાકડાના નકામાં ટુકડા વીણી પોતાના ઘરે લાવ્યાં...
વડોદરા: વડોદરા જિલ્લા પંચાયતના પદાિધકારીઓ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને પક્ષના દંડકની બુધવારના રોજ નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે...
વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં ત્રીજા અને ચોથા માળે શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ સીડી...
વડોદરા: કેન્સર અને ન્યુરોલોજીકલ ટ્રીટમેન્ટમાં વપરાતા કલીનીકલ મટીરીયલ પુરા પાડવાનો વિશ્વાસ આપીને 22.67 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેકશન કરાવીને મટીરીયલ નહીં આપતી ઠગ...
વડોદરા : વડોદરા તાલુકાના સેવાસી નજીક આવેલ ખાનપુર ગામમાં અત્યાર સુધીમાં 48 કોરોનાંના કેસો તેમજ એક વ્યક્તિનું મોત નિપજતા ગામમાં લોકડાઉન કરવું...
વડોદરા : વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ પાછળ આવેલી અયોધ્યા ટાઉનશીપ સોસાયટીમાં છેલ્લાં 8 વર્ષથી સર્જાયેલી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી સોસાયટીની મહિલાઓએ...
ગયા વર્ષે કોરોના વેક્સિન પરના પ્રયોગો શરૂ થયા તે પછી આ કોલમમાં લખવામાં આવ્યું હતું કે પૂરતું પરીક્ષણ કર્યા વગરની વેક્સિન કરોડો...
જો ચકલી ન હોય તો પત્નીને કઇ રીતે કહીશું કે આખો દિવસ ચકલીની જેમ ચીંચીં કરીને તું થાકતી નથી? સતત કલબલ કર્યા...
દેશભરનાં કેટલાય રાજયમાં દબાઇ જવા આવેલો કોરોના ફરી નવા આંકડાઓ બતાવી રહયો છે. ગુજરાતમાયે સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં નફફટ નેતાઓ અને રાજકીય પક્ષોએ...
પુરુષ- જે પોતાના કરતાં પહેલાં પોતાના સંતાનોનું વિચારે. પુરુષ- જે પોતાના પહેલાં પરિવારનુ વિચારે. દોસ્તો સવારે નવ થી રાત્રે નવ બૂટ પહેરીને...
એક ફેશન ચાલે છે. દેશમાં ગઇ કાલને વખોડવાની, દેશના સ્મરણીય પ્રસંગો અંગે વિવાદો જગાવવાની અને વિભૂતિ સમાન રાષ્ટ્ર સપૂતો સામે આંગળી ચીંધવાની...
દુનિયાને ઊંધાં ચશ્મા એ તારક મહેતાની સુપ્રસિધ્ધ ટી વી સિરિયલનું નામ છે. પણ અહીં તે ટી વી સિરિયલની નહી પણ સરકાર દ્વારા...
AHEMDABAD : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. હવે 1000ની આસપાસ પોઝિટિવ કેસો ( CORONA POSITIVE CASES) ની...
એક દિવસ એવું થયું કે તેજ પવન ફૂંકાતો હતો અને એ તેજ હવાની સાથે નીચે જમીન પર પડેલો એક નકામો કાગળનો ટુકડો...
બંધારણીય માળખા અનુસાર આપણા દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે, જેમાં અભિવ્યક્તિસ્વાતંત્ર્ય પ્રત્યેક નાગરિકનો મૂળભૂત હક લેખવામાં આવેલો છે. આમ છતાં, આપણી સમાજવ્યવસ્થા હજી...
બિહારમાં રામલખનસિંહ યાદવ નામના એક નેતા હતા જે શિક્ષામાફિયા તરીકે ઓળખાતા હતા. તેઓ શિક્ષામાફિયા તરીકે એટલા માટે ઓળખાતા હતા કે તેમણે બિહારમાં...
ચીનમાં 25 વર્ષીય મહિલા છેલ્લા એક વર્ષથી ગર્ભવતી ( PREGNANT) થવાનો પ્રયાસ કરી રહી હતી. જ્યારે કંઇ પણ થતું નોહતું . ત્યારે...
GANDHINAGAR : પીએમ નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) સાથે આજે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં થયેલી ચર્ચા બાદ આજે રાત્રે મુખ્ય મંત્રી...
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ( NIRMALA SHITARAMAN) કહ્યું કે જાહેર બેંકોના ખાનગીકરણ ( PRIVATIZATION) પછી પણ સરકાર તેની સંપૂર્ણ જવાબદારી નિભાવશે અને...
GANDHINAGAR : દેશના વિવિધ રાજયોમાં કોરોનાના ( CORONA) કેસો વધી જતાં પીએમ નરેન્દ્ર મોદી ( PM NARENDRA MODI ) એ યોજેલી વીડિયો...
આખા વિશ્વની સાથે સાથે ભારત દેશમાં પણ કોરોનાનો કેર ફરી વધવા માંડ્યો છે. સુરતમાં કોરોનાના કેસ 250થી વધુ થઈ ગયા છે. ગુજરાતમાં...
ગોધરા : ગોધરા નગર પાલિકાની ચૂંટણી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સરદાર નગર ખંડ ખાતે યોજાઇ હતી. પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં આમ મીમના સાત...
સુરત શહેરમાં વિકાસના કામોને આગળ ધપાવવા અને સુરતને ફરી એક નવું સ્વરૂપ આપવા ફરીથી નવા સમિતિ હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં...
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે નવા 1,122 કેસ નોંધાયા હતા. તેની સામે 775 દર્દીઓ સાજા થયા છે....
ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ મેળવવા માટે મુસાફરને તેમના મોબાઇલ નંબર પર આવેલા OTPની પુષ્ટિ કરવી ફરજિયાત હશે. રેલ્વેના નવા નિયમનો સીધો અસર તમામ મુસાફરો પર પડશે.
દલાલો અને ગેરરીતિઓ રોકવા માટે કડક પગલું
રેલ્વે સ્ટેશનના કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુકિંગમાં ગેરરીતિઓ, નકલી બુકિંગ અને દલાલોની દખલદારી ઘણી વખત જોવા મળી હતી. આ સમસ્યા દૂર કરવા માટે હવે કાઉન્ટર બુકિંગમાં પણ OTP-વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમારે પુષ્ટિ કરી કે આ નવો નિયમ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવશે.
નિયમ કેવી રીતે કામ કરશે?
રેલ્વે અનુસાર આ પગલા બાદ ખોટા મોબાઇલ નંબર, નકલી ઓળખ અથવા દલાલોની મદદથી થતી બુકિંગ હવે લગભગ અશક્ય બની જશે.
રેલ્વેએ છેલ્લા સમયગાળામાં અનેક મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેમકે
પ્રોજેક્ટ સફળ થતા હવે આ સિસ્ટમ 52 ટ્રેનોમાં અમલમાં મૂકાઈ છે અને આગામી દિવસોમાં બધી ટ્રેનો માટે લાગુ કરવામાં આવશે.
મુસાફરોને શું ફાયદો?