ભારતીય જનતા પાર્ટી (bhajap ) ના દિલ્હી યુનિટમાં આજકાલ બધુ બરાબર ચાલી રહ્યું નથી. છેલ્લા કેટલાક દિવસોથી પક્ષના કેટલાક નેતાઓમાં અસંતોષ વધ્યો...
મૂળ અમદાવાદની એક્ટ્રેસ નેત્રી ત્રિવેદીના માતા – પિતા પણ રંગમંચ ઉપર અભિનય આપતા હતા અને બાળપણથી જ તે કલાજગત સાથે સંકળાયેલી છે....
ગુજરાતી ફિલ્મો બદલાઇ રહી છે. નવા વિષયો, નવી ટ્રીટમેન્ટ, નવા કલાકારો, નવા ગીત-સંગીત વડે તે હવે એવા પ્રેક્ષકોને શોધી રહી છે જે...
સની દેઓલનો દિકરો ફિલ્મોમાં આવ્યો પણ એ રીતે આવ્યો કે તેને રિ-લોંચિંગ કરવો પડશે. ધર્મેન્દ્રને પણ એવી ચિંતા છે કે તેની ત્રીજી...
ફકત સ્ટાર્સથી ફિલ્મો નથી ચાલતી એ હવે અત્યારના સ્ટાર્સ પોતે પણ સમજી ચુકયા છે ને નિર્માતા દિગ્દર્શકો પણ વિચારે છે કે સ્ટાર્સ...
વિદેશમાં જન્મેલી અભિનેત્રીઓ હવિ હિન્દી ફિલ્મોમાં એટલું બધું સ્થાન પામે છે કે આવનારા સમયમાં કોઈકે ફિલ્મોમાં કામ કરવું હોય તો પૂછાશે કે...
સોનમ કપૂર અને ધનુષનો જોરદાર અભિનય તમે ફિલ્મ ‘રાંઝણા’ માં જોયો હતો અને ફિલ્મમાં અભય દેઓલ પણ હતો.આનંદ એલ રાયની ફિલ્મમાં આદર્શ...
કોરોનાના સમયમાં જેની સૌથી વધુ ચર્ચા થઈ તેમાં એક તે રિયા ચક્રવર્તીની અને બીજી સોનુ સુદની. રીયાની ચર્ચા કેમ થઈ તે ચર્ચવા...
સતત ચોથા વર્ષે હાથ ધરાયેલા સુજલામ સુફલામ જળ સંગ્રહ અભિયાન દરમ્યાન રાજયમાં કોરોના મહામારી વચ્ચે ૧૯,૭૧૭ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો...
વડદલા સ્થિત વેલ્સપન કંપનીએ અચાનક કામદારોની બદલી કરી દેતાં ભારે સુસવાટો મચી ગયો હતો. અગાઉ પણ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની...
બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરવા સરકાર મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે તરસાડી ખાતે બુલેટ ટ્રેન માટે સંપાદિત કરેલી જમીનનું યોગ્ય વળતર...
રાજ્યમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં 13 જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. જેમાં અમરેલી, અરવલ્લી, ભાવનગર...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી બિલ્ડ વેલ એન્જિનિયર્સ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી કંપનીની ઓફિસમાંથી રોકડા રૂપિયા ૫.૧૦ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા....
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરેથી પરંપરાગત રીતે રથયાત્રા યોજાતી હોય છે, આ વખતે રથયાત્રા નિકળશે કે કેમ ? તેવી...
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામા આવી રહ્યા છે. લોકલ ક્રાઇમ...
સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે 2 રૂપિયે કિલો શાકભાજી વેચવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું...
તાઉતે વાવાઝોડા બાદ ખાસ કરીને ભાવનગર સહિતના દરિયાકાંઠાના જિલ્લાના માછીમારોને રાજય સરકારે આપેલા રાહત પેકેજ અંગે કોળી સમાજના નેતા અને રાજયકક્ષાના મંત્રી...
સરદાર પટેલની જન્મ જયંતી 31મી ઓક્ટોબર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી દેશની પ્રથમ પેસેન્જર “સી” પ્લેન સેવા શરૂ કરી હતી.”સી” પ્લેન...
ભરૂચ શહેર અને હાઇવે ઉપર વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાવેલા CCTV કેમેરાની કેટલાંક સ્થળે તાઉતે વાવાઝોડાએ દશા અને દિશા બદલી નાંખી હતી. સેફ...
બારડોલીના સરભોણના ચાંદદેવી ફળિયામાં મંગળવારે રાત્રે દારૂ બંધ કરાવવા માટે મોટું ટોળું એકત્ર થઈ મારામારી કરતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો....
સુરત: (Surat) પંજાબ નેશનલ બેન્કને લોનના (PNB Loan) નામે 14,500 કરોડનો ચૂનો ચોપડનાર ભાગેડુ હીરા ઉદ્યોગકારો નીરવ મોદીની સુરતમાં આવેલી સાત જેટલી...
સુરત: (Surat) સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર (Collector) આયુષ ઓકે (Ayush oak) બુધવારે સુરતનો ચાર્જ લીધો. સુરત જિલ્લા કલેક્ટર પદેથી બદલી પામેલા ડો.ધવલ...
કાનપુર: (Kanpur) કાનપુરના ગોલ્ડન બાબા કહેવાતા મનોજ સેંગર ઉર્ફે મનોજાનંદ મહારાજે એવું માસ્ક ધારણ કર્યું છે જે જોનારાઓને આશ્ચર્યચકિત કરે છે. 101...
હથોડા: બુલેટ ટ્રેનનું (Bullet train) સપનું સાકાર કરવા સરકાર મરણિયા પ્રયાસ કરી રહી છે. ત્યારે તરસાડી ખાતે બુલેટ ટ્રેન માટે સંપાદિત કરેલી...
ગાંધીનગર: (Gandhinagar) અમદાવાદમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) સાથે મંગળવારે સરકીટ હાઉસમાં મહત્વની બેઠકના દોર બાદ ગઈ રાત્રે જ ભાજપના...
ગાંધીનગર: (Gandhinagar) વલસાડ (Valsad) જિલ્લાના નારગોલ બંદરને 3800 કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ પોર્ટ (Green Field Port) તરીકે વિકસાવવાની રાજય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી...
સુરત: (Surat) આવતી કાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટ (Surat Court) માં હાજરી આપવા આવશે. લગભગ સવારે 9:25 વાગ્યે તેઓ સુરત એરપોર્ટ...
નવી દિલ્હી : પછી ભલે તે ઘણા કિલોમીટર સુધી ટેકરીયાળ વિસ્તારો પર ચડવાનું હોય, નબળી નેટવર્ક કનેકટીવીટી ( network connectivity) સામે ઝઝૂમવાનું...
નવી દિલ્હી : શાસક ભાજપ વિરુદ્ધ ત્રીજા મોરચાની સંભાવનાની અટકળો વચ્ચે ટીએમસી ( tmc) , એસપી ( sp) , આપ ( aap)...
સુરત: (Surat) કતારગામમાં પારીવારિક યુવકે જ પોતાની સંબંધી મહિલાના (Lady) ઘરે જઇને રોકડ તેમજ દાગીનાની લૂંટ (Loot) કરવાનો પ્લાન બનાવ્યો હતો. મહિલાની...
ત્રી દિવસીય કાર્યક્રમમાં પંચગીતના રસપાનથી વૈષ્ણવો ભાવવિભોર
કાલોલ :
કાલોલ ખાતે પુષ્ટિમાર્ગીય શ્રી સુધા સત્સંગ મંડળ તથા સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 19મા પાટોત્સવ નિમિત્તે ત્રી દિવસીય ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાલોલ દશા મોઢ વણિક સમાજની વાડીમાં શુક્રવારથી રવિવાર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી વિવિધ ધાર્મિક પ્રવચન અને સંગીતમય સત્સંગ યોજાયા હતા.

આ મહોત્સવ દરમિયાન શુદ્ધાદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાચાર્ય ગૌ. 108 શ્રી રાજેશકુમારજી મહારાજ તથા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજ ,વહુજી મહારાજની પાવન ઉપસ્થિતિ રહી હતી. પૂ. પા. ગૌ. 108 ચી. સાનિધ્યકુમારજી મહોદયના મંગલ કંઠે પંચગીતનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં ડો. નિરાલી સોનીના સંગીતની સુમધુર સુરાવલીએ સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દીધો હતો.
શ્રીમદ્ ભાગવતના દસમ સ્કંધમાં સમાવિષ્ટ પંચગીત—યુગલ ગીત, વેણુગીત, ભ્રમર ગીત, ગોપી ગીત અને પ્રણય ગીત—ના રસપાનનો આ બીજો દિવસ હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક આનંદ અને ભક્તિરસનો લાભ લીધો હતો.
ત્રણ દિવસીય પાટોત્સવ દરમિયાન સત્સંગ, કીર્તન અને શાસ્ત્રોક્ત પ્રવચનો દ્વારા ભક્તોમાં પુષ્ટિમાર્ગીય ભાવના વધુ દૃઢ બની હતી. આયોજકો દ્વારા આ સફળ આયોજન બદલ તમામ સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.