ગુજરાતમાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 105 પર પહોંચી ગયો છે. પાટણમાં કોરોનાનો પ્રથમકેસ પોઝિટિવ કેસ...
ગુજરાતમાં કોરોનાવાયરસ પોઝિટિવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે ગુજરાતમાં નવા 10 પોઝિટિવ કેસો નોંધાયા બાદ તંત્રની ચિંતામાં વધારો જોવા મળી...
કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં...
કુછ કુછ હોતા હૈ, હર દિલ જો પ્યાર કરેગા અને બાદલ જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કરનાર સના સઇદ હાલ શોકમાં...
રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે ક્રુડ ઓઇલના ઉત્પાદન કાપના મામલે થયેલા વિવાદ બાદ સાઉદી અરેબિયાએ ઉત્પાદન વધારીને પ્રાઇસ વોર શરૂ કરી દીધું...
કોરોના વાયરસનો કહેર ૧૦ લાખ કેસ તરફ પહોંચી જવા પામ્યો છે, અને ૫૩૦૦૦ લોકોના મોત નિપજ્યાં છે, જેમાં ભારતમાં ૨૩૦૦ કેસોના પોઝિટિવ...
કરન્સી બજારમાં ડોલરની સામે રૂપિયામાં નરમાઇ આગળ વધતી જોવા મળી છે. જેને ૭૬ની સપાટી તોડી નાંખી હતી. આજે કરન્સી બજારમાં ડોલરની સામે...
ચીનના વુહાનના વહીવટીતંત્રએ શુક્રવારે તેના નાગરિકોને ઘરમાં જ રહેવાની અને બિન જરૂરી બહાર ન જવાની સલાહ આપી હતી, નોવેલ કોરોના વાયરસના મુખ્ય...
સુરત મહાનગરપાલિકાની વેબસાઈઠ પર હવે ડેશબોર્ડ મુકાયું છે. જેમાં શહેરના તમામ કોરોના કેસની માહિતી અપડેટ થશે. કોરોના પોઝીટીવ દર્દીના એરિયા વગેરેની માહિતી...
હાલમાં કોરોના વાયરસનો પગપેસારો દેશભરમાં થઈ રહ્યો છે. સુરત શહેર પણ તેમાંથી બાકાત નથી. જે માટે તંત્ર દ્વારા પણ ઘણી તૈયારીઓ કરવામાં...
મનપા સંચાલિત હેલ્થ સેન્ટરોમાં તમામ ટેસ્ટમાં રાહત સુરત મહાનગરપાલિકા ખાતે કાર્યરત તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ મેટરનીટી હોમ, તમામ શહેરી આરોગ્ય કેન્દ્ર(ગુજરાત...
શુક્રવારે સાંજે શહેરમાં વધુ ત્રણ શંકાસ્પ્દ નોંધાયા હતા. હાલમાં શહેરમાં કુલ 164 શંકાસ્પ્દ કેસ છે. અને 10 પોઝિટિવ કેસ છે. 150 નેગેટિવ...
સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે....
સુરત શહેર માં કોરોના વાયરસ ની ગંભીર પરિસ્થતિ અને તેના કારણે લોક ડાઉન હોવાથી શહેર ના હેર કટીંગ સેલુન ની તમામ દુકાનો...
હાલમાં લોકડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે પરિવારને એકસાથે હળીમળી રહેવાનો સમય મળ્યો છે. પરંતુ સુરતમાં કેટલાક કિસ્સામાં સાથે રહેવું એ પણ...
કોરોના વાયરસને લઇને શહેરમાં લોકડાઉન છે ત્યારે લોકોની સેવા કરવા તેમજ લોકોને કોરોના વાયરસથી બચાવવા અને તેઅોને ઘરમાં જ રહેવાની ફરજ પાડનારા...
મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચને દેશવ્યાપી લૉકડાઉન શરૂ થયો ત્યારબાદથી ૨૫૦થી વધુ ફરિયાદો મળી છે જેમાંથી ૬૯ કેસો ઘરેલુ હિંસાના છે. મહિલા પંચે...
કોરોનાવાયરસ રોગચાળાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ માટે સ્થગિત કરી દેવાતા અને રમત ગતિવિધિઓ ઠપ થવાને કારણે ઇન્ટરનેશનલ રમત ફેડરેશન તેમજ એસોસિએશનની...
કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી...
કોરોનાના ડર વચ્ચે સુરતમાં આજે વધુ પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. સુરતની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો અત્યાર સુધી સુરતમાં કોરોનાના...
સુરતમાં 3 તારીખ સુધીમાં 11 વાગ્યા સુધીમાં કોરોનાના 10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમાં સેન્ટ્રલ ઝોનની મહિલા છે જેણે ઓડિસા, યુપી અને...
ગુજરાતમાં આજે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 95 પર પહોંચી ગયો છે. આજે જે સાત દર્દીઓ અમદાવાદમાં...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના રોગચાળા વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 12 મિનિટનો વીડિયો સંદેશ શેર કર્યો. તેમણે કહ્યું કે લોકોએ કોરોના સામે...
નિંભર સરકારી તંત્રનાં પાપે નર્કાગાર જેવી સ્થિતિ
ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં ગટર ઉભરાવાના કારણે લોકો રોષે ભરાયા
છેલ્લા પાચ વર્ષ ઉભરાતી ભૂગર્ભ ગટરોના દુષિત પાણીથી ત્રસ્ત ફતેપુરા પાંજરીગર મહોલ્લાના વિસ્તારના લતાવાસીઓ સહિત રાહદારી વર્ગમાં ભારે રોષ પ્રર્વ્રત્યો છે અને છેલ્લા એકાદ વર્ષમાં અનેક રજુઆત છતાં સ્થાનિક જુદા જુદા જવાબદાર તંત્રો પોતાની જવાબદારીમાંથી છટકવા એક બીજાના હવાલા આપી રહ્યા છે અને ઉભરાતી ગટરોના પ્રર્શ્ન ઉકેલવાના બદલે વધુને વધુ ગુંચવાઈ રહ્યો છે.
વિગત મુજબ વડોદરા શહેર ફતેપુરા વિસ્તારમાં કરોડના ખર્ચે તૈયાર બનેલી ભૂગર્ભ ગટરનું બે વર્ષ માટે નિયમ મુજબ મેનેજમેન્ટ કામ કંપની દ્વારા કરવામાં આવ્યા બાદ આ યોજના સ્થાનિક મહાનગરપાલિકા તંત્રને સંભાળવાની થતી હતી, પરંતુ કંપની દ્વારા અધૂરા કામો અને નિયમ મુજબ ભૂગર્ભ ગટર કામ નહી કર્યાના આક્ષેપો સાથે પાલિકા દ્વારા યોજના સંભાળવા નનૈયો ભણવા માં આવી રહ્યો છે.જયારે તત્કાલ ચીફ ઓફીસર દ્વારા મેનેજમેન્ટ કંપનીએ યોગ્ય કામગીરી નિભાવી હોવાના સાધનિક દાખલા આપી ચુક્યા છે. બીજા તરફે મેનેજમેન્ટ કરનાર કંપની દ્વારા પોતાની કામગીરીનો સમય ગાળો પૂર્ણ થયાનું જણાવી છેલ્લા એકાદ વર્ષ થી ભૂગર્ભ ગટર સફાઈ અંગે કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
શહેરમાં રોડ રસ્તા સહિત ઠેર ઠેર રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે. માખી મચ્છરના ઉપદ્રવ વધ્યા છે. ડેન્ગ્યું મેલેરિયાની જીવલેણ બીમારી માથું ઉચકી રહી છે. ત્યારે નગરજનો પાલિકાની મુખ્ય અને વિસ્તારની બંને કચરી વચ્ચે પીસાઈ રહ્યા છે અને અધિકારી વર્ગના ઉડાવ જવાબોથી જનતા ત્રસ્ત બન્યા છે. સાથો સાથ ભારતના વડાપ્રધાનનું સ્વચ્છતા મિશન સરકારી બાબુ ના કારણે મજાક બની રહ્યું છે. ભૂગર્ભ ગટર મુદ્દે યુદ્ધના ધોરણે બંને તંત્ર અને સરકારી બાબુ દ્વારા યોગ્ય કરવામાં નહી આવે તો વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના તમામ લોકો ગાંધી ચિંધ્યા રાહે ઉપવાસ આંદોલન અને જરૂર જણાયે શહેર અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખતા પણ નહી અચકાઈએ તેવું અલ્ટીમેટમ સ્થાનિકો આપ્યું હતું. સ્થાનિકે એમ પણ જનવેલું કે સબકા સાથે સબકા વિશ્વાસ એમને તો નથી દેખાતું પરંતુ છેલ્લા પાચ વર્ષથી સર્વનાશ જરૂર દેખાય છે.