ભરૂચ: (Bharuch) સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસેને “આંતરરાષ્ટ્રીય યોગ” દિવસ (International Yog Day) તરીકે ઉજવવામાં આવે છે .ભારત સરકાર તથા રાજય સરકાર...
સુરત: (Surat) પાંડેસરા પોલીસે ભેસ્તાન ખાતે કેલીજોબ સર્વીસના નામે પોર્ટલ ઉપરથી ડેટા એન્ટ્રીના (Data Entry) કામના નામે ગ્રાહકોને ઘરબેઠા પૈસા કમાવોની (Earning)...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં આઈસર ટેમ્પાએ (Tempo) મોટરસાઈકલ (Motorcycle) સવારોને અડફેટમાં લેતાં 10 વર્ષીય બાળકીનું...
નવસારી : મોંઘવારીને કારણે ભગવાનની મૂર્તિઓ (Idol) બનાવવાના સામાન અને કારીગરીની મજૂરીમાં વધારો થયો છે. ત્યારે ભગવાનની મૂર્તિઓના ભાવમાં (Price) પણ વધારો...
બિહાર(Bihar): સેના(Army)માં ભરતી માટે સરકારે અગ્નિપથ યોજના(Agneepath scheme)ની જાહેરાત કરતા જ રસ્તાઓ પર વિરોધ(Protest) પ્રદર્શન શરુ થઇ ગયું હતું. બિહારથી લઈને ઉત્તર...
સુરત: (Surat) સુરત એરપોર્ટના (Airport) ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલથી ત્રણ એરલાઈન્સ કાર્ગો (Airlines Cargo) સુવિધા આપી રહી હોવા છતાં કાર્ગો ટર્મિનલ કોઈ કારણોસર...
સુરત (Surat) : સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં રહેતા 36 વર્ષીય રત્નકલાકાર (Diamond Worker) અકસ્માત (Accident) બાદ બ્રેઈનડેડ (Brain Dead) થયા હતા. તેમના...
સુરત: (Surat) જેલમાં બંધ બંટી દયાવાન ગેંગના સાગરીતોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, રાત્રીના સમયે તલવારો તેમજ રિવોલ્વર લઇને નીકળીને આ ગેંગ (Gang)...
માંડવી: માંડવી તાલુકામાં દીપડાનો (leopard) આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે માંડવીના (Mandvi) કાછિયાબોરી-રાજપૂત બોરી ગામ વચ્ચે આવેલા પુલ (Bridge) પરથી પસાર...
ગાંધીનગર: માતા હીરાબાના 100માં જન્મદિવસે ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે માતાને મળ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કર્યા બાદ તેઓ પાવાગઢ માતાજીના...
સુરત (Surat) : સુરત શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) અજય તોમરે (Ajay Tomar) વધુ એક પરિવારને (Family) વ્યાજખોરોના સકંજામાંથી મુકત કરવા માટે...
સુરત(Surat): કતારગામ(Katargam) જૂની જીઆઇડીસી(GIDC)માં એમ્બ્રોઇડરી મશીન(Embroidery machine) ક્રેઇન(Crane) મારફતે ઉપર ચઢાવતી વખતે ક્રેઇનનો તાર તૂટ્યો હતો. જેમાં એક યુવક નીચે પટકાયો હતો...
સુરત: સુરત (Surat) જિલ્લાના વરિયાવ (Variyav), કંટારા (Kantara) , રાજનગર, સેગવા ગામમાં ભૂંડના (Pigs) ટોળાં શેરડીનો ઊભો પાક ખાઈ જતાં મોટી સંખ્યામાં...
સુરત: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી (Rain) માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ...
દમણ : સંઘપ્રદેશ દમણ(Daman)ના જામપોર(Jampor) દરિયા(sea)માં ગુરૂવારે વાપી(Vapi)ના રાતા ગામના બે યુવાન મોજમસ્તી બાદ નાહવા માટે દરિયામાં ઉતર્યા હતા. જ્યાં પાણીના વહેણને...
સુરત: સુરતની જીએસટી કચેરીમાં વિચિત્ર ઘટના બની છે. અહીં કરચોરીના ગુનામાં પકડાયેલો માલસામાન કોઈ ચોરી ગયા છે. જીએસટી દ્વારા જપ્ત કરાયેલો માલ...
નવસારી : વલસાડની (Valsad) પરિણીતા સાથે નવસારીના (Navsari) સાસરિયાઓએ દુરવ્યવહાર કર્યો. આટલું જ નહીં તેનો પતિ (Husband) પણ તેની સાથે દુરવ્યવહાર કરતો...
દક્ષિણ ગુજરાતના સોનગઢ, વ્યારા, માંડવી, વાંસદા, ધરમપુર, માંગરોળ, મહુવા જેવા તાલુકાઓમાં આદિવાસી સમાજ, લોકો, વસ્તી અગત્યનું સ્થાન ધરાવે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર...
છેલ્લા કેટલાક લાંબા સમયથી પાકિસ્તાન ખૂબ જ સંકટ અને મુશ્કેલીભરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યાં મોંઘવારી બેકાબુ છે. તેનું અર્થતંત્ર ડામાડોળ...
આપણા સામાજીક માળખામાં રોઝ ડે, ટિચર્સ ડે, મધર્સ ડે વગેરે દિવસોની ઉજવણી કરવામા આવે છે. તે જ રીતે આવતી તા. 19-6-22 દિને...
પ્રસિદ્ધ નારી – આસામી લેખિકા ઈન્દીરા ગોસ્વામી પોતાની ‘એક અધૂરી આત્મકથા’ના અંતે લખે છે, ‘મેં મારા ગુરુએ આપેલ સલાહને બરાબર યાદ રાખી...
જુન મહિનાના ત્રીજા રવિવારે ‘ફાધર્સ ડે’ મનાવવામાં આવે છે. પિતાશ્રી સામે બાળકો વધારે શિસ્તમાં રહે છે. ઘરમાં પિતાનો ધાક હોય છે. તોફાન...
આઝાદી બાદ તેનો ઇતિહાસ લખવાની વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરૂ (કોંગ્રેસ) સરકાર પર જવાબદારી આવી પડી. સ્વ. જવાહરલાલજીએ પોતાના સામ્યવાદી બિરાદરો અને ઇસ્લામિક...
સુરત: (Surat) નવી સિવિલમાં (New Civil) ગઈકાલે અડાજણ ખાતે રહેતી મહિલા જોડિયા (Twins) બાળકોને જન્મ આપ્યા બાદ બાળકોને તરછોડી જતી રહી હતી....
નેશનલ ગેમ્સની તૈયારી ચાલતી હતી. માઈન્ડ કોચ બધાને પર્સનલી મળીને તેમનો પ્રોબ્લેમ જાણીને મોટીવેશન આપી રહ્યા હતા અને બધાની ગેમ્સમાં સુધારો થવા...
દિગ્ગજ પાટીદાર નેતા નરેશભાઇ પટેલે મહિનાઓની ઇન્તેજારી પછી રાજકારણમાં હાલમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ જિલ્લામાં આવેલા કાગવડ ખાતેના લેઉવા પાટીદારોના...
જામનગર : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) દેશભરમાં વિરોધ (Protest) થઈ રહ્યો છે. બિહાર સહિત ઘણા રાજ્યોમાં યોજનાના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા...
રાજ્યસભા એટલે કે સંસદના ઉપલા ગૃહને તેની પોતાની પવિત્રતા હોય છે. રાજ્યસભાની દરેક ચૂંટણી સમયે તેની પવિત્રતાનું ધોવાણ થતું હોય છે, ત્યારે...
ભરૂચ(Bharuch): બે કોમ વચ્ચે ભાઈચારા માટે કેટલાંક સ્થળોનો અતૂટ નાતો હોય છે. ભરૂચ રેલવે પ્લેટફોર્મ(Railway Platform) પર લગભગ આઠ દાયકા પહેલાની પીર...
કેન્દ્ર સરકારે શરૂ કરેલી અગ્નિપથ યોજના હવે કેન્દ્ર સરકાર માટે જ અગ્નિપથ સમાન બની રહી છે. આ યોજનાના વિરોધમાં દેશના અનેક વિસ્તારોમાં...
ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.