ઘુંડીરાજ રચિત ‘જાતકાભરણ’ જ્યોતિષ ગ્રંથ ફળ કથન માટે ખૂબ જ ઉપયોગી છે. તેના આધારે બારે ભાવમાં સૂર્યનું ફળ જોઈશું. પ્રથમ ભાવ એટલે...
મૃગશીર્ષ નક્ષત્ર (૧)ભૂમંડળનું પાંચમું નક્ષત્ર મૃગશીર્ષ છે. આ નક્ષત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતનો અડધો ભાગ વૃષભ રાશિમાં અને પછીનો અડધો ભાગ...
ત્રિપુરાતાપિની ઉપનિષદ્, ત્રિપુરોપનિષદ્, લલિતાસહસ્રનામ, તન્ત્રરાજ, કામકલાવિલાસ વગેરેમાં શ્રીયંત્રનું માહાત્મ્ય વર્ણવેલું છે.સમ્યક્ શતક્રતુન કૃત્વા યત્ફલં સમવાજુયાત્!તત્ફલં લભતે જકત્યા કૃત્વા શ્રીચક્રપૂજનમ્!!સો યજ્ઞો કરવાથી જે...
લો કોલેજમાં એક નવા સર આવ્યા અને લો ના છેલ્લા વર્ષના ક્લાસમાં તેમનું પહેલું લેકચર હતું.તેઓ ક્લાસમાં આવ્યા. જોરથી બધાને ‘ચૂપ રહો’...
શિવસેનાના બળવાખોર વિધાનસભ્યમાંથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા એકનાથ શિંદેએ ૨૮૬ પૈકી ૧૬૪ મતે વિશ્વાસનો મત જીતી લીધો તે પછી હવે તેમનું હવે...
ડૉ. ધર્મીબેન બળદેવભાઈ પટેલે શિક્ષણશાસ્ત્ર વિષયમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરેલ છે. તેઓ છેલ્લાં 15 વર્ષથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા છે. હાલમાં કોલેજ ઓફ...
મારા એક પરિચિત બીમાર છે, એવી ખબર મળતાં એમની ખબર કાઢવા હું એમના ઘરે ગયો. પથારીમાં પડ્યા પડ્યા એ ખૂબ પીડાતા હતા....
આ સમસ્ત બ્રહ્માંડ વિશ્વનો રચયિતા એક પરબ્રહ્મ – શિવ છે. જગત શિવમય છે. જગતનો આકાર, પ્રકાર ઉદ્દગાર અને આવિષ્કાર શિવથી છે, શિવનો...
જન્મ છે, તેને મરણ છે. મૃત્યુ અપરિહાર્ય છે, તેમ સૌ સ્વીકારે છે અને છતાં મનુના આ પુત્રો, માનવો મૃત્યુને ટાળવાના, મૃત્યુમાંથી મુક્ત...
ક્ષીરસમુદ્રમાં ત્રિકૂટ પર્વત પર એક બળવાન હાથી અનેક હાથણીઓ અને બચ્ચાં સાથે રહેતો હતો. ઉનાળાની ગરમીમાં તે એક સરોવરમાં પરિવાર સાથે જળક્રીડા...