ધર્મ એટલે ઈશ્વર અને માનવ વચ્ચેનો સંબંધ. આ સંબંધ સાચવવા કેટલાક નીતિ – નિયમો બનેલ હોય છે. જેમાં અમુક નિયમો ઈશ્વરે જાતે...
યુધિષ્ઠિરના ધૃતરાષ્ટ્રને અને સર્વસભાસદોને, એમ બંને સંદેશાઓ કહ્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ પુનઃ પોતાનું વક્તવ્ય શરૂ કરે છે. હવે, ભગવાન શ્રીકૃષ્ણ કૌરવો...
જગન્નાથ સાથે જોડાયેલી બે રસપ્રદ વાતો છે. પ્રથમ વાર્તામાં, શ્રી કૃષ્ણ તેમના મહાન ભક્ત રાજ ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં દેખાયા અને તેમને પુરીની નદી...
આપણા ઉત્સવોમાં ‘રથયાત્રા’ ખૂબ મહત્ત્વપૂર્ણ ધર્મોત્સવ છે. સેંકડો વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ મનાવાતો રહ્યો છે. અષાઢી બીજના દિવસે નીકળતી આ રથયાત્રા...
આપણે ભગવાનની સર્જન અને વિસર્જન શક્તિને સમજવાથી માનવનું માન કેવી રીતે ઓગળે છે તે સમજ્યા. આ અંકમાં ભગવાનની આ કર્તૃત્વશક્તિને હજી ઊંડાણથી...
અસલની જૂની કહેવત છે કે ‘લાલો લાભ વગર લોટે નહીં’ અર્થાત્ જીવન વ્હવહારમાં જે વિચારોનું ચલણ ચાલે છે તે સિક્કાની 2 બાજુઓ...
એક રાજાનું અકાળ મૃત્યુ થયું. તેનો પુત્ર નાનો હતો, તેથી રાજમાતાએ રાજયનો કારભાર સંભાળી લીધો. યુવરાજને રાજ-કાજ માટે તૈયાર કરવામાં માતાએ ખૂબ...
માણસની પ્રકૃતિ જ છે તેથી તેની પાસે જે છે તે તરફ તેનું ધ્યાન નથી પરંતુ જે નથી તે માટે તે ઝંખ્યા કરે...
દ્રૌપદી મુર્મુનું નામ જે ગઈ કાલ સુધી જાણીતું નહોતું તે આજે ખૂબ જ પ્રચલિત છે. રાષ્ટ્રપતિપદની ઉમેદવારી જાહેર થઈ ત્યાં સુધી તેમનું...
એક દિવસ નારદજી ગંગા નદીને મળવા ગયા અને કટાક્ષમાં પૂછવા લાગ્યા, ‘ગંગા , તું શું પૃથ્વીલોક પર આવીને ખુશ છે? આ માનવીઓ...