આણંદ : આણંદ શહેરમાં વસતા વાલ્મીકી સમાજની સ્મશાનની જમીનને સમતળ કરી જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી અને સ્મશાનની અન્ય કામગીરી અનુસુચિત...
આણંદ : ખંભાતના શક્કરપુરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર કરાયેલા પથ્થરમારાને પોલીસ અને તંત્ર દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યું છે. આ વખતે...
આણંદ : વાસદ ખાતે આવેલી હોટલ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના નામે મોબાઇલ પર રૂ.દોઢ હજારની માગણી કરી હતી. જોકે, મામલો શંકાસ્પદ લાગતા...
નડિયાદ: નડિયાદ શહેર પોલીસ મથકે સાસુએ પોતાની સાથે વિશ્વાસઘાત કરનાર પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પુત્રવધુ દાગીના તેમજ ઘરવખરીનો સામાન લઇને...
આણંદ : આણંદ જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર પરીક્ષા અંગેની વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેના બાદ આણંદ જિલ્લામાં પરીક્ષાના...
સંતરામપુર : ચરોતરની જીવાદોરી કડાણા ડેમમાંથી એક જ મહિનામાં પાણીની સપાટીમાં સાત ફુટનો ધરખમ ઘટાડો નોંધાતા આગામી સમયમાં સમસ્યાના એંધાણ દેખાય રહ્યા...
નડિયાદ: ઠાસરા તાલુકામાં પરિવાર અને સમાજ એક નહીં થવા દે તેવી બીકને કારણે પ્રેમિ પંખિડાએ ઝાડ પર લટકીને આપઘાત કરી લેતાં ચકચાર...
સંતરામપુર : મહિસાગર નદીના નીર આધારીત કડાણા જુથ પાણી પુરવઠા યોજના સાકાર કરવામાં આવી છે, જેમાં સંતરામપુર અને કડાણાના 134 ગામોમાં પાણી...
આણંદ : આણંદના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે સર્વાવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ચૈત્ર પૂનમ 16મી એપ્રીલના રોજ હનુમાન પ્રાગટ્યોત્સવ ખૂબ જ...
નડિયાદ: માતર તાલુકામાં તલાટીઓના મહેકમ મુજબ ભરતી કરવામાં ન આવતા તલાટીઓની ખેંચ પડી રહી છે. એક તલાટીને બે થી વધુ ગામોનો વધારાનો...