સંતરામપુર : મહિસાગર જિલ્લામાં તળાવ ભરવાની શામણા ઉદવહન સિંચાઈ યોજનાની કામગીરી સંપૂર્ણપણે ફીઝીકલી પુરી ન થતા યોજના કાર્યરત થઈ નથી. જેના કારણે...
નડિયાદ: નડિયાદમાં આવેલ શ્રી ગોકુલનાથજી મંદિરમાં ભગવાન સમક્ષ ૫૧ હજાર કેરીઓનો ભોગ ધરાવી આમ્રકુંજ મનોરથ યોજવામાં આવ્યો હતો. ભગવાનને ધરાવવામાં આવેલ કેરીઓનો...
આણંદ : આણંદની અમુલ ડેરી અને કૃષિ યુનિવર્સીટી દ્વારા બાયો ફર્ટીલાઈઝરને પ્રોત્સાહન આપવા અને ખેડુતોએ કરેલા પાકમાં વધુ ઉત્પાદન મેળવવા એનપીકે બાયો...
આણંદ : કપડવંજથી નિરમાલી સુધીના 11 કિલોમીટરના રસ્તાને રૂ.3.78 કરોડના ખર્ચે નવિનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, આ રસ્તામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મિલીભગત...
નડિયાદ: નડિયાદ તાલુકાના મહોળેલના લીમડી બજાર વિસ્તારમાં આવેલ એક ખેતરના શેઢા પર ચાલતાં વરલીમટકાના જુગારધામ પર શનિવારના રોજ મોડી સાંજના સમયે ચકલાસી...
નડિયા: બોરસદ તાલુકાના મોટી શેરડી ગામમાં લગ્નપ્રસંગના વરઘોડા વચ્ચેથી પસાર થતી ગાડી એક ઈસમને અડી જતાં ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં...
ખાનપુર : મહીસાગર જિલ્લા આયોજન મંડળની વર્ષ- 2022-23 ના આયોજન માટેની બેઠક જિલ્લાના વડા મથક લુણાવાડામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી...
નડિયાદ: આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં રહેતાં એક ઈસમ સાથે નજીવી બાબતે ઝઘડો કરી લાકડીઓ તેમજ દાંતી વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડનાર ૬...
નડિયાદ: નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં રહેતાં બે ભાઈઓ તેમના ઘર નજીક આવેલ પોતાના વડીલોપાર્જીત મકાનનું સમારકામ કરાવી રહ્યાં હતાં, તે વખતે તેમના...
નડિયાદ: ઠાસરા તાલુકાના મંજીપુરાની પરિણીતા સાથે તેના પતિ, સાસું-સસરાં અને દિયરોએ ભેગાં મળી દહેજ મુદ્દે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં...