નડિયાદ: યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૭ માં બનાવવામાં આવેલો નવો આર.સી.સી રોડ માત્ર ત્રણ મહિનામાં જ ખખડધજ બની જતાં પાલિકાતંત્રની કામગીરી ઉપર...
આણંદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ 2022માં આવી રહી છે, ડિસેમ્બરમાં ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાના આધારે હાલ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આયોજન થઈ...
આણંદ : ભાલેજ પોલીસ તાબેના સૈયદપુરા નહેરમાં બાંગ્લાદેશની યુવતીની હત્યા કરી તેની લાશ ફેંકવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પ્રથમ તપાસમાં આ...
ઉમરેઠ તાલુકાના ખાનકુવા ગામમાં ખેતરાળુ વિસ્તારમાં ગુરૂવારની બપોરે એકાએક ધડાકા સાથે આકાશમાંથી ગોળા પડ્યાં હતાં. ફૂટબોલથી થોડા મોટા કદના અને ધાતુના બનેલા...
સંતરામપુર : કડાણામાં નરેગા યોજના હેઠળ ચાલી રહેલા કામમાં બાળકો પાસે કામ લેવામાં આવી રહ્યાનું બહાર આવતા ચકચાર મચી ગઈ છે. સરકાર...
દાહોદ: દાહોદમાં અગનગોળા વરસાવતી અને અંગ દાઝડતી ગરમી વચ્ચે સામાન્ય માનવી બહાર નીકળવામાં ખચકાઈ રહ્યો છે. ત્યારે પશુ પંખી માટે આ ગરમી...
દાહોદ: દાહોદ શહેરનો જ્યારથી સ્માર્ટ સીટીમાં સમાવેશ થયો ત્યારથી દાહોદ વાસીઓ સ્માર્ટ સીટીના સમણા દેખી રહ્યા છે અને સાથે સાથે સુખ પહેલા...
નડિયાદ: સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં આગામી તારીખ 16-5-22 ને સોમવારના રોજ વૈશાખ સુદ પુનમ નિમિત્તે દર્શનનો સમય નક્કી...
આણંદ : એજ્યુકેશન હબ આણંદ જિલ્લામાં ગુરૂવારે જાહેર થયેલું ધો.12 સાયન્સનું પરિણામ 62.60 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગયા વરસે કોરોના મહામારીના...
આણંદ : બોરસદના નાપા ગામના કૂખ્યાત લવીંગ ખાને છેલ્લા ત્રણ દિવસમાં બે યુવક પર જીવલેણ હુમલો કરતાં હોહા મચી ગઈ છે. આ...