આણંદ : આંકલાવના કોસીન્દ્રા અને જીલોડ ગામે ત્રાટકેલા તસ્કરો સાત ઉપરાંતની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે ગુનો...
આણંદ : વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્, એશિયા બુક ઓફ રેકોર્ડસ્ અને ઈન્ડિયા બુક...
નડિયાદ: કપડવંજમાં એક કરિયાણાની દુકાનમાં બેસી આઈ.પી.એલ મેચ પર સટ્ટો રમતાં ઈસમને પોલીસે ઝડપી પાડી તેનો મોબાઈલ ચેક કરતાં વધુ એક ઈસમ...
સંતરામપુર : સંતરામપુરના સરસવાપુર્વ ગવાડુંગરા રોડનું કામ બે વર્ષથી કોન્ટ્રાક્ટર દ્વારા અધુરૂં છોડી દેવામાં આવ્યું છે. જેના કારણે અહીંથી પસાર થતાં વાહનચાલકોને...
નડિયાદ: નડિયાદ શહેરમાં આઇ.ઇ.એલ.ટી.એસ. ની પરીક્ષામાં બનાવટી પાસપોર્ટ સાથે ડમી વિદ્યાર્થી ઝડપાયાની ઘટનાને પગલે ચકચાર મચી છે. અગાઉ પણ નડિયાદમાં આઇ.ઇ.એલ.ટી.એસ. ની...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિર સંચાલિત ભોજનાલયનો બે વર્ષનો કરાર પૂર્ણ થયાં બાદ પણ ભોજનાલયમાં અડીંગો...
નડિયાદ: નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન, ખેડા જિલ્લા દ્વારા નવી પેન્શન યોજનાના સ્થાને જુની પેન્શન યોજના પુન: લાગુ કરવાની માંગ સાથે શુક્રવારના...
મલેકપુર : રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજય મંત્રી નિમિષાબેન સુથારએ સામાજિક, આર્થિક વિકાસ તેમજ સ્વસ્થ અને સુખી વ્યકિત માટે, આરોગ્ય એક...
આણંદ : સંતરામપુર તાલુકાના ઝાબ કનાવાડા નાયબ ફળીયામાં રહેતી પરિણીતાએ સાસુ, સસરા અને પતિના ત્રાસથી ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો....
મલેકપુર : ચરોતર સહિત પંથકમાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે, તેમાંય મહિસાગર જિલ્લામાં લીંબુના ભાવ કિલોએ રૂ.300 થઇ ગયાં છે. એક...