22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદીઓએ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી. ભારતીય સશસ્ત્ર દળોએ મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત...
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં 9 સ્થળોએ 21 આતંકવાદી...
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કર્યો છે....
ભારતના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ઘાતકી આતંકવાદી હુમલો કરનાર પાકિસ્તાન હવે ભારત સાથે તણાવ ઓછો કરવા માંગે છે. મંગળવાર-બુધવારની રાત્રે ભારતીય સેનાએ...
ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને પહેલગામ હુમલાનો બદલો લીધો છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય...
બુધવારે વહેલી સવારે ભારતે ઓપરેશન સિંદૂર નામનું એક સંકલિત બહુ-શાખા લશ્કરી ઓપરેશન હાથ ધર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)...
પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે બુધવારે 7 મે ના રોજ દેશના 244 વિસ્તારોમાં યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રીલ યોજાશે....
ગાંધીનગર: ગુજરાત પર સક્રિય થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ છેલ્લા બે દિવસ દરમિયાન થયેલા કમોસમી વરાસના પગલે...
સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલ મેટાસ એડવેન્ટીસ્ટ મિશન હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં આગ લાગી હોવાનું પ્રાથમિક સ્તરે...