ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર ૫૬ દિવસથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં ૧૨૦ થી વધુ લોકોનાં મોત થયાં છે. ત્રણ હજારથી વધુ...
ભારત દેશનો જ્યારે જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના વૈવિધ્યનો ઉલ્લેખ અચૂક કરવામાં આવે છે. ભારત જેવા વિશાળ દેશમાં અનેક ધર્મો,...
રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિન સામે ભાડૂતી સૈન્ય વેગનરનો બળવો જેટલો ઝડપથી ભભૂકી ઊઠ્યો તેના કરતાં વધુ ઝડપથી શાંત થઈ ગયો છે. બળવાના...
આપણા દેશમાં કોઈ પણ મોટો પુરસ્કાર આપવામાં આવે તેનો વિવાદ પેદા કરવાની જાણે ફેશન થઈ રહી છે. તાજેતરમાં ૧૦૦ વર્ષથી દેશમાં વૈદિક...
વર્ષ ૨૦૦૫માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અમેરિકાએ તેમને ગુજરાતનાં કોમી રમખાણોને કારણે વીસા આપવાનો ઇનકાર કરી દીધો હતો....
આ દિવસોમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાની આતંકવાદીઓનો આતંક વધી ગયો છે. આતંકવાદીઓએ તેમની ભારતવિરોધી ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં ખાલિસ્તાની...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા તે પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના સત્તાવાર પ્રવાસ પર પહોંચી ગયા છે. નરેન્દ્ર...
ગુજરાતની કૃષિમાં બેફામ જંતુનાશકો છાંટવામાં આવતાં હોવાથી રોજ ૧૦૦ લોકોના સીધી કે આડકતરી રીતે કેન્સરથી મોત થઈ રહ્યાં છે. ગુજરાતમાં ૩ વર્ષમાં...
કોરોનાની વેક્સિન લેવા માટે કોવિન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરનારા ૧૧૦ કરોડ ભારતીયોનો ડેટા લિક થયો તે બાબતમાં સરકાર સત્ય સંતાડી રહી છે....
સંસ્કૃતમાં કહેવત છે કે ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી.’તેનો મતલબ થાય છે, જનની (માતા) અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધુ મહાન છે. આ...