શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યામાં નિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત તિર્થ ભૂમિ અને યાત્રાધામ ડાકોરમાં રામોત્સવની ઉજવણી ધામધૂમથી કરવા માટે ખૂબ જ...
500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. 22 જાન્યુઆરીએ એટલે કે આજે રામલલા સંપૂર્ણ હિન્દુ વિધિ-વિધાન...
નેહાબેન શાહએ તેમના પત્રમાં કુદરત મૃત્યુ દ્વારા વિખૂટા પાડેલ જીવન સાથીઓ અંગે અને સ્ત્રી કરતા પણ પુરુષની જે કફોડી હાલત થાય છે...
સુરત(Surat): આજના ઐતિહાસિક દિવસે જ્યારે અયોધ્યામાં (Ayodhya) નવનિર્મિત રામ મંદિરમાં (RamMandir) પ્રભુ શ્રી રામ (ShriRam) લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામલલાના આગમનની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે રામલલા વર્ષો બાદ ફરી પોતાના જન્મ સ્થળે (Birth Place) બિરાજમાન...
બોરસદ, તા.18આણંદ જિલ્લામાં એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં એક દાયકા અગાઉથી અનોખી પહેલ કરવામાં આવી હતી. શાળામા દરરોજ ભગવાન રામની આસ્થા...
રૂણ, તા.19ચરોતરમાં એકમાત્ર એવું ગામ, જે ગામની ધર્મ પરાયણ 6 મહિલાઓ અયોધ્યા ખાતે રામ લલ્લાની મૂર્તિ સ્થાપનથી માંડી ભવ્ય રામ મંદિર નિર્માણ...
અયોધ્યા: અયોધ્યામાં (Ayodhya) રામલલાના આગમનની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આજે 22 જાન્યુઆરી યોજાનાર રામ મંદિરના (Raam Mandir) અભિષેક કાર્યક્રમની...
અયોધ્યા: રામના આગમનના તપના આજે 500 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ભગવાન શ્રી રામ આજે અયોધ્યામાં (Ayodhya) ભવ્ય અને દિવ્ય મંદિરમાં...
અયોધ્યા: (Ayodhya) રામલલાના અયોધ્યા આગમનનો સમય આવી ગયો છે. સોમવારે 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની (Pran Pratishtha Program) તમામ તૈયારીઓ પૂર્ણ...
વાંસદા: (Vasda) વાંસદા પંથકમાં રવિવારે ટાવર પાસેથી ગ્રામજનો દ્વારા ભગવાન શ્રીરામની ધૂન સાથે ડીજેના (DJ) તાલે હજારોની સંખ્યામાં લોકોની વિશાળ રેલી નીકળી...
સુરત: (Surat) કતારગામ ખાતે રહેતી મહિલા એડવોકેટની (Advocate) ઓફિસમાં ગઈકાલે તેના પતિ બેસેલા હતા. ત્યારે મહિલા વકીલે વચગાળાના જામીન હાઈકોર્ટમાંથી (High Court)...
ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલે 22મી જાન્યુ.ના રોજ અયોધ્યા (Ayodhya) ખાતે ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેની પૂર્વ સંધ્યાએ મહેસાણાના...
નવી દિલ્હી: (New Delhi) રામ મંદિરના (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાં ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી)એ ભવ્ય મંદિરની પ્રથમ સેટેલાઈટ...
કોંગ્રેસ (Congress) પાર્ટીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આ દિવસોમાં આસામમાં (Assam) છે. સોમવારે રાજ્યના સુનીતપુર જિલ્લાના જુમુગુરિહાટમાં કેટલાક લોકોએ કોંગ્રેસના મહાસચિવ જયરામ...
સુરત: (Surat) સુરતમાં અયોધ્યા ખાતે રામમંદિરની (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે અનોખા કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. આ નિમિત્તે જહાંગીરપુરાના રામ...
નવી દિલ્હી: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના અભિષેક સમારોહ માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ તેજ બન્યું...
સુકમા: છત્તીસગઢના (Chhattisgarh) સુકમા જિલ્લામાં જવાનોને મોટી સફળતા મળી છે. જવાનોએ અહીં નક્સલવાદીઓના (Naxalites) એક કેમ્પને નષ્ટ કરી દીધો છે. ડીઆરજી (DRG)...
નવી દિલ્હી: દિલ્હી AIIMS એ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. 22 જાન્યુઆરીએ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં (Afghanistan) એક મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ છે. અફઘાન મીડિયાના (Media) અહેવાલો અનુસાર એક દુ:ખદ ઘટનામાં વિમાન તેના મૂળ માર્ગથી...
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ત્રીજા લગ્ન કર્યા છે. શનિવારે તેણે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી....
જાલંધર: જાલંધર કમિશનરેટ પોલીસ (Jalandhar Commissionerate Police) અને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગના ગુંડાઓ (Bullies) વચ્ચે આજે રવિવારે વહેલી સવારે એન્કાઉન્ટર (Encounter)...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 22 જાન્યુઆરીએ અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા 11 દિવસની વિશેષ વિધિઓનું...
અયોધ્યા: આવતી કાલે એટલે કે 22 જાન્યુઆરીએ અયોધ્યાના (Ayodhya) શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા (pran pratistha) કાર્યક્રમ યોજાનાર છે. આ પહેલા આજે...
એક રીયુનીયન હતું જુના મિત્રો ભેગા થયા અને જૂની વાતો અને જુના સપનાઓ યાદ કરીને હસી રહ્યા હતા.મસ્તી મજાક બાદ વાતોએ સિરિયસ...
ભારતમાં ભગવાન રામચન્દ્ર જન્મ્યા હતા એ બાબતે ઇતિહાસકારોમાં કોઇ વિવાદ નથી પરંતુ ઇતિહાસના કયા ચોક્કસ કાળ ખંડમાં એ થઇગયા તે વિષે થોડો...
ઈરાન આજકાલ ચર્ચામાં છે. ઈરાક અને સીરિયા પર હુમલા કર્યાના એક દિવસ બાદ ઈરાને પાકિસ્તાનની સીમા પર મિસાઈલો છોડી હતી. આ ડ્રોન...
થોડો સમય અગાઉ પાકિસ્તાની સેનાના કાફલા પર થયેલા બે હુમલામાં ઓછામાં ઓછા 14 સૈનિકો માર્યા ગયા હતા. આતંકીઓએ ગ્વાદર અને મિયાંવાલીમાં ટ્રેનિંગ...
અયોધ્યામાં પાંચસો વર્ષ પછી ભવ્ય રામ મંદિર નિર્માણનું સ્વપ્ન પૂરું થયું છે. હિન્દુઓ ની આસ્થા રામ જન્મભૂમિ પર રામ મંદિર નું નિર્માણ...
હાલના તબક્કે જેટલી પણ સરકારી બેંકો ચાલે છે, એ તમામનું વ્યવસ્થા તંત્ર તદ્દન ખાડે ગયેલું છે. સરકારી બેંકોનાં કર્મચારીઓ તથા અધિકારીઓ ગ્રાહકો...
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યામાં નિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત તિર્થ ભૂમિ અને યાત્રાધામ ડાકોરમાં રામોત્સવની ઉજવણી ધામધૂમથી કરવા માટે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22મી જાન્યુઆરી સોમવારે ડાકોરના ઠાકોર શ્રી રાજા રણછોડ શ્રી રામચંદ્રજી ભગવાનના સ્વરૂપમાં દર્શન આપશે. ભક્તોને શણગાર પણ રામ સ્વરૂપના જ છે. કૃષ્ણ જન્મોત્સવ સમાન આસોપાલવના તોરણ સહિત આબેહૂબ તૈયારીઓ કરવામાં આવી છે. મંગળા આરતી, શણગાર આરતી, તિલક ચાંદલો કરવામાં આવશે. રાજભોગ દર્શન, ઉસ્તાપન દર્શન, કળશ યાત્રા મંદિર પરિસરમાં નીકળશે. મંદિર પરિસર દિપોથી પ્રજવલિત કરવામાં આવશે. રામલલાના વધામણા કરવા માટે યાત્રાધામ ડાકોરમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે.